- મનોરંજન
Janhvi Kapoorના ઘરનો ખૂણેખૂણો મહેંકે છે આ Special Personની યાદથી…
હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા ને કે આખરે કોણ છે એ સ્પેશિયલ પર્સન કે જેની યાદોથી બી-ટાઉનની એક્ટ્રેસ જાન્હવી કપૂરના ઘરનો ખૂણેખૂણો મહેંકે છે? ચાલો અમે તમને એ વિશે જણાવી જ દઈએ. એક્ટ્રેસ હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં…
- નેશનલ
Bihar Politics નું ચિત્ર આજે સ્પષ્ટ થશે, રાહુલ ગાંધીએ જીતનરામ માંઝીને INDIA ગઠબંધન માટે કર્યો ફોન: સૂત્રો
નવી દિલ્હી: બિહારમાં ચાલી રહેલા હાઇ વૉલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો આજે અંત આવી શકે છે અને બિહારનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. પટણામાં તેજસ્વી યાદવના ઘરે RJD ધારાસભ્ય દળની બેઠક યોજાઈ રહી છે. જ્યારે ભાજપે ચાર વાગ્યે બેઠક બોલાવી છે. આ…
- ઇન્ટરનેશનલ
Pakistan Election: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને મોટી રાહત આપી, પાર્ટીના નેતાઓ ચૂંટણી લડી શકશે
ઈસ્લામાબાદઃ આગામી મહીને પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે, એ પહેલા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની પાર્ટીના ઘણા નેતાઓને ચૂંટણી લડવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયને ઈમરાન ખાન માટે મહત્વપૂર્ણ…
- મનોરંજન
Aishwarya Bachchanને કારણે બચ્ચન પરિવારમાં પડ્યું ભંગાણ? Abhishekએ પોસ્ટ કરી આપી હિન્ટ…
બોલીવૂડનું મોસ્ટ પાવરફૂલ ફેમિલી ગણાતા બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાક સમયથી બધું સમુસૂતરું નથી ચાલી રહ્યું અને હવે જુનિયર બચ્ચનની એક પોસ્ટને કારણે મામલો પાછો ગરમાઈ ગયો છે. અભિષેક બચ્ચનની પોસ્ટને કારણે ઐશ્વર્યા અને તેના છુટાછેડાની વાતો ફરી ઈન્ડસ્ટ્રીમાં થવા લાગી…
- આમચી મુંબઈ
મુંબઈથી લખનઉ જતી ફ્લાઈટમાં પેસેન્જરે કર્યો હોબાળો, કહ્યું મારી સીટ નીચે બોમ્બ છે અને પછી…..
મુંબઈઃ મુંબઈથી લખનઉ જતી ફ્લાઈટમાં ત્યારે હોબાળો મચી ગયો જ્યારે 27 વર્ષીય પેસેન્જરે કહ્યું કે તેની સીટ નીચે બોમ્બ લગાવવામાં આવેલો છે. પેસેન્જરે આ વાત સાંભળતા જ એરપોર્ટની એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. જો કે પેસેન્જરે જેવું કહ્યું…
- ઇન્ટરનેશનલ
‘દારૂ તો ઈશ્વરીય ભેંટ’ છે’: પોપ ફ્રાંસિસે આપ્યું ચોંકાવનારું નિવેદન, આ પહેલા જાતીય સુખ વિશે બોલ્યા કે…
વેટિકન સિટી: વિશ્વના વિવિધ ધર્મોમાં શરબને લઈને અલગ અલગ માન્યતા છે. મોટા ભાગના ધર્મો દારૂના સેવનને વર્જિત માને છે અથવા તો દારૂને કોઈ પણ રીતે પ્રોત્સાહિત કરતાં નથી. આ બધાની વચ્ચે ખ્રિસ્તી ધર્મગુરુનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે અને લોકો…
- નેશનલ
જ્ઞાનવાપી પર પ્રોફેસર ઈરફાન હબીબે કહ્યું કે સર્વેની કોઈ જ જરૂર નહોતી ત્યાં પહેલેથી જ….
વારાણસી: વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે રિપોર્ટને કથિત રીતે હિન્દુ મંદિર તરીકે જાહેર કરવા વિશે જોરદાર ચર્ચા થઈ રહી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને 25 જાન્યુઆરીના રોજ આ રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ…
- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠા બાદ બદલાઈ ગઈ છે રામ લલ્લાની મૂર્તિ, મૂર્તિકાર અરૂણ યોગીરાજનું ચોંકાવનારું નિવેદન…
અયોધ્યા: આ જ અઠવાડિયાની શરૂઆતમાં અયોધ્યા ખાતે રામ લલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન વિનાવિઘ્ને પાર પડ્યો હતો. ભવ્ય અને એકદમ દિવ્ય કહી શકાય એવા મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થઇ ગયા છે. 22મી જાન્યુઆરીનો દિવસ ભારતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે નોંધાઈ…