- નેશનલ
Haldwani Violence: કર્ફ્યુમાં મળી શકે છે છેૂટ, તમામ સેવાઓને અસર, લોકો પરેશાન
હલ્દવાનીઃ હલ્દવાનીના બનભુલપુરા હિંસા કેસમાં પોલીસે એસઓ મુખાની, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને એસઓ બાનભુલપુરાની ફરિયાદ પર 18 નામના પાંચ હજાર શખ્શો સામે કેસ નોંધ્યો હતો. ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે. બરેલી લઈ જતી વખતે એક…
- નેશનલ
Haldwani violence: ઇન્ટેલિજન્સ રિપોર્ટ સામે તંત્રએ કર્યા આંખ આડા કાન, ‘…તો આટલી નુકસાની ન થાત!’
નૈનિતાલ: ઉત્તરાખંડમાં હલ્દવાનીમાં મસ્જિદ અને મદરેસા જેવા દબાણ હટાવવાની કામગીરીને લઈને ભારે હિંસા ફાટી નીકળી હતી. જેમાં જાનમાલને ભારે નુકસાન થયું છે. આ સમગ્ર ઘટના અંગે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળેલા ફિડબેક મુજબ, બનભૂલપુરામાં દબાણ હટાવવાની કાર્યવાહી કરતા પહેલા ગુપ્તચર વિભાગે…
- મનોરંજન
Happy Birthday: જે બંગલામાં એક સમયે દૂધ દેવા જતા તેને જ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું
વર્ષ 1979ની ચૂંટણી હતી. લોખંડી મહિલાના નામે ઓળખાતા દેશના પહેલાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) સામે એક નિર્ભય યુવાન ઊભો હતો. તેને લોકો સ્કવાર્ડન લીડર રાજેશ્વર પ્રસાદ (Rajeshwar Prasad) તરીકે ઓળખતા. ઈન્દિરાએ તેમને સલાહ પણ આપી કે તમે રાજનીતિમાં…
- નેશનલ
JNUમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી બાબતે ABVP-ડાબેરી સંગઠનો વચ્ચે અથડામણ, બંને પક્ષે વિદ્યાર્થીઓ ઘાયલ
નવી દિલ્હી: દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU) કેમ્પસમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા અંગેની બેઠક દરમિયાન ABVP અને ડાબેરી સમર્થિત જૂથો વચ્ચે શુક્રવારે મોડી રાત્રે અથડામણ થઈ હતી, જેમાં બંને પક્ષોએ એવો દાવો કર્યો હતો કે તેમના કેટલાક સભ્યો ઘાયલ થયા છે.…
- ટોપ ન્યૂઝ
Sameer Wankhede: EDએ સમીર વાનખેડે સામે કેસ નોંધ્યો, ત્રણ NCB અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સમીર વાનખેડે પર મની લોન્ડરિંગ કેસ નોંધવામાં આવ્યો છે. વાનખેડે સિવાય કેન્દ્રીય એજન્સીએ NCBના અન્ય ત્રણ અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ…
- ટોપ ન્યૂઝ
અભિનેતા અને રાજકારણી Mithun Chakraborty હૉસ્પિટલમાં દાખલ
નવી દિલ્હીઃ બોલીવૂડના જાણીતા અભિનેતા અને રાજકારણ મિથૂન ચક્રવર્તીની તબિયત ખરાબ થતા તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કર્યાની માહિતી મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળી છે. જોકે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો તેમને શનિવારે એટલે કે આજે સવારે…
- ટોપ ન્યૂઝ
Ghosalkar Murder case update: મૌરીસના બોડીગાર્ડની ધરપકડ, મૌરીસના પરિવારના નિવેદન નોંધાયા, જાણો અપડેટ્સ
મુંબઈ: મુંબઈ પોલીસે શિવસેના (UBT) નેતા અભિષેક ઘોસાલકરની હત્યા અંગે નવી માહિતી જાહેર કરી છે. પોલીસે ગઈ કાલે આર્મ્સ એક્ટ હેઠળ આરોપી મૌરીસ નોરોન્હાના બોડીગાર્ડની ધરપકડ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અભિષેક ઘોસાળકરની હત્યાના સંબંધમાં બે FIR નોંધી છે.બોડીગાર્ડની ઓળખ…
- ટોપ ન્યૂઝ
Morbi: ઝૂલતા પૂલ દુર્ઘટનામાં ઓરેવાના મેનેજર અને કોન્ટ્રાકટરને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા
મોરબી: મોરબીના ચકચારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં (Morbi hanging bridge case), ઝૂલતો પુલ રિપેર કરવાનો કોન્ટ્રાકટર અને ઓરેવાનાં મેનેજર દિપક પારેખને પાસપોર્ટ જમા કરાવી દેવા અને વિદેશ નહીં જવાની શરતે નામદાર હાઇકોર્ટે (Gujarat High Court) જામીન આપ્યા છે. હાઇકોર્ટે દિપક…
- ટોપ ન્યૂઝ
IND vs ENG: વિરાટના ચાહકો નિરાશ, ‘હું નહીં રમી શકું’: વિરાટ કોહલી
નવી દિલ્હી: વિરાટ કોહલી (virat kohli) ના કરોડો ચાહકોને નિરાશા કરી શકે તેવી ખબર બહાર આવી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં (IND vs ENG test series 2024) વિરાટ કોહલીને જોવાની આશા તૂટી ગઈ છે. સ્ટાર બેટ્સમેન…
- ટોપ ન્યૂઝ
અનુરાગ ઠાકુરે OTT પરના કન્ટેન્ટ અંગે ફરી ચેતવણી આપી, કહ્યું- ‘અશ્લીલતાને સાંખી લેવામાં નહીં આવે …’
નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે ફરી એક વાર OTT પ્લેટફોર્મ્સ પર સેન્સરશીપ લગાવવાના સંકેતો આપ્યા હતા. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે મેકર્સને ચેતવણી આપી હતી. અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મ્સ પર બતાવવામાં આવતા કન્ટેન્ટ અંગે વાત કરી…