- આપણું ગુજરાત
જમણવાર બાદ વર-કન્યા સહિત 55 લોકોને ફૂડ પોઇઝનિંગ, વતનને બદલે જાન હોસ્પિટલ પહોંચી
અમદાવાદ: નિકોલ વિસ્તારમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં રાત્રિના જમણવાર બાદ જ્યારે જાન અમદાવાદથી પરત રાજપીપળા ફરી રહી હતી તે સમયે અચાનક જ વર કન્યા સહિત તમામ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. તમામ 55 જાનૈયાઓ નડિયાદ પાસેની…
- મનોરંજન
એક તો આટલી સુંદરતા અને ઉપરથી સાદગી: Nita Ambaniને મળીને લાલપુર ની બહેનો ખુશ ખુશ
Lalpur: Jamnagar નજીક આવેલા લાલપુર ખાતે ટોચના ઉદ્યોગપતિ Mukeshઅંબાણીના પત્ની નીતા અંબાણી આવ્યા ત્યારે અહીંની બહેનોનો આનંદ સમાતો ન હતો. નીતા અંબાણી ખુબ જ સરસ મજાની પિંક કલરની બાંધણી પહેરીને આવ્યા હતા અને હંમેશા ની જેમ જાજરમાન ગુજરાતણ લાગતા હતા,…
- ટોપ ન્યૂઝ
કૃષિ કાયદા રદ થઇ ગયાં તો પણ ખેડૂતોનું ચલો દિલ્હી? જાણો ‘ખેડૂત આંદોલન-2.0’ પાછળના કારણો..
ખેડૂતો ફરીવાર રાજધાની દિલ્હીમાં સંગઠિત થઇ રહ્યા છે. પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યના ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. બિલકુલ 2020-21ના આંદોલનની પેટર્ન મુજબ જ ‘ચલો દિલ્હી કૂચ’ નામ આપીને ખેડૂત આંદોલન-2.0ની શરૂઆત કરી દેવામાં આવી છે, એવામાં સવાલ એ…
- ટોપ ન્યૂઝ
Sonia Gandhi: સોનિયા ગાંધી આવતીકાલે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે, પ્રિયંકા ગાંધીએ ઓફર ફગાવી દીધી
નવી દિલ્હી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(INC)ના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી(Sonia Gandhi) આવતી કાલે બુધવારે રાજ્યસભા(Rajysabha)ની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ ઉમેદવાર બનવવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ ઓફર ફગાવી દીધી હતી. સોનિયા…
- ટોપ ન્યૂઝ
‘સંબંધો તૂટવા એ તો રોજની બાબત છે, આત્મહત્યાની ઉશ્કેરણી ન ગણી શકાય’ જાણો સુપ્રીમે કઇ રીતે આરોપીને કેસમાંથી મુક્ત કર્યો?
નવી દિલ્હી: આત્મહત્યાની ઉશ્કેરણીના એક કેસમાં સર્વોચ્ચ અદાલતે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઘણીવાર 2 લોકો વચ્ચે ઉગ્ર વિવાદ થાય ત્યારે આવેશમાં બોલાયેલા શબ્દોમાં જો ગંભીરતા ન હોય તો તેને ‘આત્મહત્યાની ઉશ્કેરણી કરાઇ છે’- તેવું માનવામાં નહી આવે.સુપ્રીમ કોર્ટે…
- ટોપ ન્યૂઝ
આજથી 2 દિવસના UAEના પ્રવાસે પીએમ મોદી, ‘અહલાન મોદી’, હિંદુ મંદિરના ઉદ્ધાટન સહિતના યોજાશે કાર્યક્રમો
PM Modi UAE Visit: પીએમ મોદી આજથી 2 દિવસીય સંયુક્ત આરબ અમીરાત-UAEના પ્રવાસે છે. તેમના સન્માનમાં અબુધાબીમાં UAEમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમ આયોજીત થવા જઇ રહ્યો છે. અબુધાબીમાં પહેલા હિંદુ મંદિરના ઉદ્ઘાટન સિવાય UAE અને ભારત બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત…
- સ્પેશિયલ ફિચર્સ
RBI Governorને મળે છે આટલો પગાર અને એની સાથે…
Reserve Bank Of Indiaએ તમામ બેંકોની હેડ બેંક છે. RBI દ્વારા બેંકિંગ સંબંધિત તમામ નિયમો, પોલિસી વગેરે નક્કી કરવામાં આવે છે આ RBIનો કારભાર ચલાવે છે Governor… આપણામાંથી ઘણા લોકોને એવો સવાલ થતો જ જશે આખરે ગવર્નરને તેમની આ નોકરી…
- નેશનલ
Loksabha Election 2024: પંજાબમાં ન જામી વાત! અકાલી દળ સાથે NDA ગાંઠબંધનની વાત નિષ્ફળ: સૂત્ર
નવી દિલ્હી: Loksabha Election 2024 ને લઈને ભાજપ પોતાની તાકાત વધુ મજબૂત કરવા માટે થઈને NDAને મજબૂત કરી રહી છે. જેને લઈને પંજાબમાં ગઠબંધનને લઈને ભાજપ અને અકાલી દળ (BJP Akali Dal alliance) વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાટાઘાટો ચાલી રહ્યા…