- નેશનલ
ખેડૂત આંદોલન વચ્ચે પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિન્દર PM મોદીને મળ્યા, જાણો શું વાત થઈ?
નવી દિલ્હી: પંજાબમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા કેપ્ટન અમરિંદર (Captain Amarinder Singh) કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narednra Modi) સાથે મુલાકાત કરીને ખેડૂતોના મુદ્દાઓ સહિત પંજાબને લગતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા…
- મનોરંજન
સુપરહિટ ફિલ્મ Don-3માં થઈ આ અભિનેત્રીની એન્ટ્રી, ખુશીથી ઉછળી પડ્યા ફેન્સ…
સુપરહિટ ફિલ્મ ડોન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે રણવીર સિંહ સ્ટારર ફિલ્મની લીડિંગ લેડીને લઈને મહત્ત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે અને મેકર્સે રણવીર સિંહની સામે કિયારા અડવાણીને કાસ્ટ કરવાની ઓફિશિયલ એનાઉન્ટમેન્ટ…
- નેશનલ
Solidarity Palestine: ભારતના પોર્ટ કામદારોએ ઇઝાયલને મોકલતા હથિયારો લોડ ઇનકાર કર્યો
વોટર ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પેલેસ્ટાઇનના લોકો સાથે એકતા વ્યક્ત કરતા ઇઝરાયલ તરફ લઇ જવાતા હથિયારો કાર્ગોમાં લોડ કરવા ઇનકાર કર્યો છે. ફેડરેશને જણાવ્યું હતું કે તેઓ પેલેસ્ટાઈન પર વાપરવા માટે ઇઝરાયેલ અથવા અન્ય કોઈપણ દેશ તરફ લઇ જવાતા…
- નેશનલ
UP: ‘હવે રણશિંગુ વાગી ચૂક્યું છે, સન્માન અને હિસ્સાની લડાઈ ચાલુ રહેશે’: સમાજવાદી પાર્ટી માંથી રાજીનામું આપતા સ્વામી પ્રસાદ મૌર્ય
લખનૌ: Swami Prasad Maurya resign લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ઉત્તરપ્રદેશનું રાજકારણ હાલ ગરમાયું છે. UPમાં INDIA ગઠબંધન સાથેની સીટ શેરિંગની વાત હોય કે પછી અખિલેશ યાદવની ન્યાય યાત્રામાં હાજરીની વાત હોય, આજકાલ અહેવાલોમાં ચર્ચામાં રહેલા અખિલેશ યાદવને સ્વામી…
- ટોપ ન્યૂઝ
Chandigarh Mayor Election: અમાન્ય જાહેર કરાયેલા 8 મત હવે માન્ય રહેશે, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
નવી દિલ્હી: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં થયેલી ગેરરીતિના કેસની આજે સુપ્રીમ કોર્ટે મહત્વની સુનાવણી કરી હતી. આ મામલે ચીફ જસ્ટિસે કડક વલણ દાખવ્યું હતું, તેમણે કહ્યું છે કે મતોની ફરીથી ગણતરી કરવામાં આવે. જે 8 મત રદ થયા છે તે માન્ય…
- નેશનલ
ફારૂક અબ્દુલ્લાએ પીએમ મોદીના કર્યા વખાણ જાણો કેમ….
શ્રીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ જમ્મુમાં વિશ્વના સૌથી ઊંચા રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ હતું. કાશ્મીર ખીણમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને સાંગલદાન સ્ટેશન અને બારામુલ્લા સ્ટેશન વચ્ચે દોડશે. ત્યારે વડા પ્રધાનના આ કાર્યને રાષ્ટ્રીય સ્તરે…
- ટોપ ન્યૂઝ
બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને 30-45 મિનિટ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદમાં જામીન મળ્યા
સુલતાનપુરઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ તેમની ટિપ્પણી બદલ ભાજપના એક નેતા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે 2018માં કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે તેમને જામીન આપવામાં આવ્યા છે. કૉંગ્રેસના નેતાએ કોર્ટમાં આત્મસમર્પણ…
- ટોપ ન્યૂઝ
Maratha Reservation: વિધાનસભામાંથી મરાઠા અનામત બિલ પસાર, મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં થાય
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાએ મરાઠા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આ બીલમાં મરાઠા સમુદાયને શિક્ષણ અને નોકરીઓમાં 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. બિલ પર ચર્ચા દરમિયાન, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે પછી ભલે તે OBC ભાઈઓ…
- નેશનલ
જમ્મુમાં હવે AIIMS પણ છે અને IIT-IIM પણ છે, પીએમ મોદીએ જમ્મુમાં પરિવારવાદ પણ સાધ્યુ નિશાન
શ્રીનગરઃ પીએમ મોદી હાલમાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. તેમણે અહીંના લોકોને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. જમ્મુમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને વિકસિત રાજ્ય બનાવવાનો છે અને તેમની સરકાર આ સંકલ્પ સાથે જ કામ…
- આપણું ગુજરાત
Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના 10 વિધાનસભ્યોને સસ્પેન્ડ કરાયા
ગાંધીનગર: છોટા ઉદેપુર જીલ્લાના બોડેલીમાં પકડાયેલી નકલી સરકારી ઓફીસ અંગે ગુજરાત વિધાનસભા ગૃહમાં હોબાળો થયો હતો. આજે મંગળવારે વિધાનસભામાં કોંગ્રેસના દસ વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ વિધાન સભ્યોએ રાજ્યમાં નકલી સરકારી કચેરીઓની તપાસ અંગે ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓ…