- મહારાષ્ટ્ર
Dy. CM Ajit Pawarએ કરી આ ઘોષણા અને વિધાનસભામાં લાગ્યા જય શ્રીરામના નારા…
મુંબઈઃ રાજ્યના વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે એવી ઘોષણા કરી હતી કે આખું ગૃહ જય શ્રીરામના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. આવો જોઈએ શું છે આ…
- આપણું ગુજરાત
Dholka Accident: ધોળકામાં SUV કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, પાંચનાં મોત, બે ગંભીર રીતે ઘાયલ
ધોળકા: આજે મંગળવારે વહેલી સવારે અમદાવાદ જિલ્લાના ધોળકામાં બનેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા, જયારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકા શહેરમાં એક એસયુવીએ રોડ કિનારે પાર્ક કરેલા ડમ્પરને ટક્કર મારી હતી.…
- સ્પોર્ટસ
IND VS ENG: રાંચી ટેસ્ટમાં Sir Jadejaના નામે નોંધાયો નવો વિક્રમ
રાંચીઃ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે મેચ જીતી ગયું હતું, જેમાં નવોદિત બેટર-બોલરનું વિશેષ પ્રદાન રહ્યું હતું. ચોથી ટેસ્ટ મેચ રાંચીના જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પલેક્સમાં રમાઈ હતી, જેમાં નવોદિત ધ્રુવ જુરેલ, શુભમન ગિલ,…
- નેશનલ
લીકર કેસઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ઈડીએ પાઠવ્યું આઠમું સમન્સ
નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ફરી એક વાર સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સીએ અરવિંદ કેજરીવાલને આઠમું સમન્સ પાઠવ્યું છે.દિલ્હીમાં લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે પણ ઈડીના કાર્યાલય પહોંચ્યા નહોતા.…
- આમચી મુંબઈ
….તો શિંદે જૂથ મહારાષ્ટ્રમાં લોકસભાની આટલી બેઠક પરથી ચૂંટણી લડી શકે!
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)માં સીટ બાબતે રાજકીય પક્ષો દ્વારા વિવિધ જાહેરાત અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જે અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળ સોમવારે શિવસેના શિંદે જૂથના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શિંદે જૂથ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં વિપક્ષે ‘આગવું પ્રદર્શન’ કરીને સરકારને ઘેરી
મુંબઈ: મહારાષ્ટ્રમાં વધતાં ગુનાઓ અને અપરાધો તરફ રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માટે મહાવિકાસ આઘાડી (શિવસેના-ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ, કૉંગ્રેસ)ના નેતાઓએ વિધાનભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિધાનસભા અધિવેશનના બીજા દિવસે વિપક્ષના નેતાઓ દ્વારા…
- મનોરંજન
પંચતત્વમાં વિલીન થશે ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ
પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ હવે આપણી વચ્ચે નથી. લાંબી માંદગી બાદ સોમવારે તેમનું અવસાન થયું હતું. આજે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. પંકજ ઉધાસના પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યો હતો. પરિવારના સભ્યો, મિત્રો અને પરિચિતો પીઢ ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ…
- મનોરંજન
સિદ્ધુ મૂઝવાલાના ઘરેથી આવ્યા સારા સમાચાર
પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાએ બધાને ચોંકાવી દીધા હતા. આ હત્યા બાદ સમગ્ર વિશ્વમાં તેના ચાહકોને આઘાત લાગ્યો હતો. તેનો પરિવાર આજે પણ સિદ્ધુ મૂઝવાલાની ખોટ પચાવી શકતો નથી, તેથી તેના પિતા બલકૌર સિંહે આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. જાણવા…
- મનોરંજન
ફરી એક સાથે આવશે આખો Bachchan Family?? પરિવારના સભ્યે કહી આવી વાત…
Bachchan Family દરરોજ કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતો જ હોય છે, પછી Aishwarya Rai Bachchan- Abhishek Bachchanના સંબંધમાં પડેલાં ભંગાણને કારણે હોય કે Jaya Bachchan અને પેપરાઝી વચ્ચેના વિવાદને કારણે હોય કે પછી Shweta Bachchan Nanda અને તેના પતિ નિખિલ…
- ટોપ ન્યૂઝ
ISRO Gaganyaan: PM Modiએ ગગનયાનના અવકાશ યાત્રીઓના નામ જાહેર કર્યા, તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
તિરુવનંતપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ની મુલાકાત લીધી. તેમણે ગગનયાન મિશન માટેના અવકાશયાત્રીઓના નામ જાહેર કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, રાજ્ય પ્રધાન મુરલીધરન અને ઈસરોના…