- આમચી મુંબઈ
ઘાટકોપરમાં ફેરિયાઓના મુડે હાઇ કોર્ટમાં
જનહિતની અરજી પર આ અઠવાડિયામાં સુનાવણી થવાની શક્યતા મુંબઈ: ઘાટકોપરમાં ફેરિયાઓને રસ્તા પરથી હટાવવા માટે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી પર આ અઠવાડિયામાં સુનાવણી શરૂ થવાની શક્યતા છે. ઘાટકોપર પૂર્વના એમજી રોડ પર ગેરકાયદેસર ફેરિયાઓના કબજાથી નાગરિકો ત્રસ્ત થઈ ગયા…
- નેશનલ
લદ્દાખમાં બરફવર્ષા વચ્ચે ફસાયેલા 80 લોકોને સૈન્યએ બચાવ્યા
લેહઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં લેહ અને શ્યોક નદી નજીકની ખીણ વચ્ચેના 17,688 ફૂટ ઊંચા ચાંગ લા પાસ પર ભયંકર હિમવર્ષામાં ફસાયા બાદ મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 80 લોકોને ભારતીય સૈન્યએ બચાવ્યા હતા.રવિવારે માહિતી આપતાં ભારતીય સેનાના લેહ સ્થિત…
- સ્પેશિયલ ફિચર્સ
શું ‘ઓમ’ ના શેપમાં છે કૈલાશ પર્વત? જાણો શું છે તેનું સત્ય
કૈલાશ પર્વત તિબેટમાં સ્થિત એક પર્વતમાળા છે. તેની પશ્ચિમ અને દક્ષિણમાં માનસરોવર અને રક્ષાસ્થલ સરોવરો છે. બ્રહ્મપુત્રા, સિંધુ, સતલજ વગેરે જેવી ઘણી મહત્વપૂર્ણ નદીઓ અહીંથી નીકળે છે. હિંદુ સનાતન ધર્મમાં તેને પવિત્ર માનવામાં આવે છે. આ તીર્થને અષ્ટપદ, ગણપર્વત અને…
- નેશનલ
ભરૂચ બેઠક પરથી ટિકિટ ન મળતા હતાશ મુમતાઝ પટેલને કોંગ્રેસે આપી આ મોટી જવાબદારી
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં ભાજપને જોરદાર ટક્કર આપવા માટે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં તેના સંગઠનને મજબુત કરવા માટે જોરદાર પ્રયાસો કરી રહી છે. લોકસભા ચૂંટણીના પગલે ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓને મોટી જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસના હાઈ કમાન્ડે ચૂંટણી…
- નેશનલ
RJD નેતા તેજસ્વી યાદવનો PM મોદીને જવાબ, ‘ભાજપના નેતા ખુદને ભગવાન ન સમજે’
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી ધુઆધાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે બિહારમાં જનસભાઓને સંબોધી હતી, ચૂંટણી રેલીમાં ઈન્ડિયા એલાયન્સ અને આરજેડી પર આકરા પ્રહાર કરતા તેમને સનાતન ધર્મ વિરોધી ગણાવ્યા હતા. જો કે પીએમ મોદીને નિશાન…
- મનોરંજન
Kangana Ranaut: નેતાજીના વંશજોએ કંગનાને ઈતિહાસનો પાઠ ભણાવ્યો, નેતાજીના નામે રાજકારણ ન કરવા કહ્યું
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangana Ranaut)ને ભારતીય જનતા પાર્ટી(BJP)એ હિમાચલ પ્રદેશની મંડી(Mandi) બેઠક પર લોકસભા ચૂંટણી(Loksabha Election) માટે ટીકીટ આપી છે. કંગનાએ તાજેતરમાં એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં ભારતના પહેલા વડા પ્રધાન અંગે કરેલી ટીપ્પણીને કારણે વિવાદનો મધપુડો છંછેડાયો છે.…
- નેશનલ
રેલ્વે સ્ટેશનો પર મળશે સસ્તા ભાવે લોટ, ચોખા
ટ્રેન દ્વારા મુસાફરી પૂરી પાડવા ઉપરાંત ભારતીય રેલવે દેશમાં બીજી નવી પહેલ શરૂ કરી છે હવે તમને રેલવે સ્ટેશન ઉપર ટિકિટ ઉપરાંત રાશન સામગ્રી પણ મળશે ભારતીય રેલવે ત્રણ મહિના માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. મોંઘવારી પર અંકુશ મેળવવા…
- નેશનલ
લાલુ યાદવની મુશ્કેલી વધી, ગ્વાલિયરની કોર્ટે ધરપકડ વોરન્ટ જારી કર્યું, શું છે સમગ્ર મામલો?
ગ્વાલિયર: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રિય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે. ગ્વાલિયરની સાંસદ-ધારાસભ્ય (MP/MLA) કોર્ટે વર્ષો જૂના કેસમાં તેમની સામે કાયમી ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કર્યું છે. આ વોરન્ટ આર્મ્સ…
- આમચી મુંબઈ
……તો રાણે બે મહિનામાં જેલમાં હશેઃ સંજય રાઉતનો દાવો
મુંબઈઃ લોકસભાની ચૂંટણી ટાણે મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષી પાર્ટી આમનેસામને આવી ગઈ છે. મહાવિકાસ આઘાડી (એમવીએ) તરીકે અમે મહારાષ્ટ્રમાં ૪૮ લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છીએ. મહાગઠબંધન તરીકે અમારી વચ્ચે યોગ્ય સંકલન છે, એમ સંજય રાઉતે જણાવ્યું હતું.સાંગલીના…
- આમચી મુંબઈ
ઓવરટેકના પ્રયાસમાં એસયુવી બાઈક સાથે ટકરાતાં પાંચનાં મોત: ત્રણ જખમી
મુંબઈ: ઓવરટેકના પ્રયાસમાં પૂરપાટ દોડતી એસયુવી સામેથી આવેલી બાઈક સાથે ટકરાયા પછી રસ્તાને કિનારે ઝાડ સાથે ભટકાઈ હોવાની ઘટના નાશિક જિલ્લાના દિંડોરી નજીક બની હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે ત્રણની હાલત નાજુક હોવાનું પોલીસનું કહેવું…