- નેશનલ
Jallianwala Bagh Massacreને 105 વર્ષ પૂર્ણ, પીએમ મોદી સહિત અનેક નેતાઓએ પીડિતોને આપી શ્રદ્ધાંજલિ
જલિયાવાલા બાગ હત્યાકાંડ ભારતીય ઇતિહાસમાં એક દર્દનાક અને કાળી ઘટના છે. આ ઘટના પંજાબના અમૃતસરમાં 13 એપ્રિલ, 1919ના રોજ બૈસાખીના દિવસે બની હતી. દર વર્ષે જ્યારે પણ 13મી એપ્રિલની તારીખ આવે છે, ત્યારે અંગ્રેજોની ક્રૂરતાની કહાની ફરી તાજી થઈ જાય…
- નેશનલ
લોકસભાની પરિણામ બાદ બિહારના રાજકારણમાં ફરી થશે ઉથલપાથલ? નીતિશની ગાદી છે ખતરામાં
પટનાઃ દેશમાં સૌથી વધારે રાજકીય ગરમાવો જ્યા આવતો હોય તે રાજ્ય છે બિહાર. થોડા મહિનાઓ પહેલા જ અહીં ભાજપ અને જેડીયુએ ગઠબંધન કરી નવી સરકાર રચી. નીતિશ કુમારે નવમી વખત રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે હવે ફરી અહીંના…
- મહારાષ્ટ્ર
પત્ની અને નવ મહિનાની દીકરીનું ગળું કાપી હત્યા કરી આરોપીએ પણ કર્યો આપઘાત
મુંબઈ: મહારાષ્ટ્રના જળગાવમાં પતિએ તેની પત્ની અને નવ મહિનાની છોકરી પર હુમલો કરી તેમની હત્યા કર્યા બાદ પોતે પર આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આરોપી પતિ તેની પત્નીના પિયરે જવાથી નારાજ હતો જેને લઈને તેને કાળજાને કપાવી…
- નેશનલ
ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપ્યા બાદ એર ઈન્ડિયાએ પોતાનો રૂટ બદલ્યો
મિડલ ઈસ્ટના દેશોમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ઉભો થયો છે, જેની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવની અસર ભારતીય હવાઈ મુસાફરી પર પણ થવા લાગી છે. ઇરાને ઇઝરાયેલ પર જવાબી હુમલાની ચેતવણી…
- નેશનલ
ટુ-વ્હીલરનું વેચાણ હજુ સુધી પ્રી-પેન્ડેમિક પર પહોંચ્યું નથી, SIAM
નવી દિલ્હીઃ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)દ્વારા શુક્રવારે જાહેર કરાયેલ ડેટા અનુસાર એન્ટ્રી લેવલ પર કાર અને ટુ વ્હીલરનું સ્થાનિક વેચાણ તેમની પ્રી-પેન્ડેમિક ટોચ સુધી પહોંચ્યું નથી. ટુ વ્હીલર સેગમેન્ટ (75-110 cc)માં વર્ષ 2023-24માં 8 ટકાનો વૃદ્ધિદર સાથે 5.651…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરે હાર્દિક પંડ્યા વિશે ગંભીર શંકા વ્યક્ત કરી
મુંબઈ: ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા દિલ્હી કૅપિટલ્સ સામેની રવિવારની મૅચ પહેલાં પ્રભાસ પાટણ જઈને સોમનાથદાદાના દર્શન કરી આવ્યો ત્યાર પછી તે સૌભાગ્યનો અનુભવ કરી રહ્યો છે. તેનો જે રીતે હુરિયો બોલાવવામાં આવતો હતો એનું પ્રમાણ હવે નહીંવત થઈ ગયું છે અને…
- મહારાષ્ટ્ર
સુનેત્રા પવારના પોસ્ટરમાં રાજ ઠાકરે, રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમ
બારામતી: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં પ્રચાર ઝુંબેશ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. મનસેના વડા રાજ ઠાકરે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવારના પ્રચારમાં ઉતર્યા છે. એનસીપીના નેતાનાં પત્ની સુનેત્રા પવારની પ્રચાર પત્રિકા પર પણ રાજ ઠાકરેની…
- આમચી મુંબઈ
શરદ પવાર જૂથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટીકા કરી, ભાજપ પહેલા આ ચિંતા કરે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (શરદચંદ્ર પવાર) દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટીકા કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે નકલી એનસીપી અને નકલી શિવસેના ભાજપની સાથે સત્તામાં જોડાયેલી છે.એનસીપી (એસપી)ના પ્રવક્તા મહેશ તાપસેએ અમિત શાહની નાંદેડની રેલીમાં કરવામાં…
- આમચી મુંબઈ
મહાયુતિમાં મનસેનું આગમન: એડવાન્ટેજ એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીની ધમાલ વચ્ચે મનસેએ મહાયુતિને બિનશરતી ટેકો જાહેર કરી દેતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ગણિત બદલાઈ રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદીને એટલે કે ભાજપને લોકસભાની ચૂંટણીમાં બિનશરતી ટેકો જાહેર કર્યો…
- આમચી મુંબઈ
થાણેની સરકારી હૉસ્પિટલમાં 3,000 ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યાં
મુંબઈ: થાણેની એક સિવિલ હૉસ્પિટલ જરુરિયાતમંદ દર્દીઓ માટે વરદાન સાબિત થઈ રહી છે. અહીંની સિવિલ હૉસ્પિટલમાં 10 મહિનામાં 3,040 સફળ ઓપરેશન કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઓપરેશનમાં અનેક અત્યંત જોખમી ઓપરેશન પણ હૉસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક પાર પાડ્યા…