- આમચી મુંબઈ
ફાયરિંગ પછી પહેલીવાર Salman Khan નીકળ્યો ઘરની બહાર, ફેન્સને રાહત
મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગથી અભિનેતાના પરિવારની સાથે-સાથે તેના ચાહકો પણ પરેશાન છે. સવારમાં સલમાનના ઘર બહાર ફાયરિંગના છ રાઉન્ડ થયા હતા અને ત્યારબાદ પોલીસના કાફલાએ સલમાનના ઘરને ઘેરી લીધું હતું. બીજી બાજુ ફાયરિંગ કરનારા બે…
- આમચી મુંબઈ
ડેમમાં પુરવઠો ઘટતા મહારાષ્ટ્રમાં પાણીની ગંભીર કટોકટી
મુંબઈ: મહારાષ્ટ્રમાં પાણીની કટોકટી પ્રવર્તી રહી છે કારણ કે રાજ્યભરના ડેમોમાં પાણીનું સ્તર તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 32.72% પર આવી ગયું છે પુણેના ખડકવાસલા, ટેમઘર, પાનશેત અને વારસગાંવ નામના ચાર ડેમ પણ આમાં અપવાદ નથી. હજી તો વરસાદ આવવા…
- સ્પેશિયલ ફિચર્સ
આગામી આઠ દિવસ ધનના ઢગલામાં આળોટશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
વૈદિક જ્યોતિષમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને બીજા ગ્રહો સાથે યુતિ બનાવે છે અને આ યુતિને કારણે અનેક પ્રકારના રાજયોગોનું નિર્માણ થાય છે. કોઈ પણ જાતકની કુંડળીમાં જ્યારે કોઈ પણ રાજયોગ બને છે…
- મનોરંજન
બોલો, આ અભિનેત્રી ગ્લેમર વર્લ્ડ છોડી આઈએએસ બની
ઘણા સેલિબ્રિટી છે જેમણે બેંકની નોકરી, ડોક્ટરી કે પછી સારી સારી તકો છોડી ફિલ્મની દુનિયામાં પ્રવેશ કર્યો હોય. તેમાંથી ઘણા સફળ થયા અને ઘણાને નિરાશા પણ સાંપડી. ફિલ્મ સાથે જોડાયેલા લગભગ બધા કલાકારો આજકાલ બીજા કોઈ ધંધા સાથે પણ જોડાયા…
- રાશિફળ
12 વર્ષ પછી ગુરુ અને શુક્ર નજીક આવશે, આ રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય, દરેક ક્ષેત્રમાં સફળતા મળશે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ ધન, ઐશ્વર્ય, વૈભવ, વૈભવ, કામુકતા, અને ભૌતિક સુખનો કારક છે. તો ગુરુ ગ્રહ સમૃદ્ધિ, જ્ઞાન, ગુરુ અને આધ્યાત્મિકતાનો કારક છે. આ બંને ગ્રહોનો સંયોગ મે મહિનાની શરૂઆતમાં બનવા જઈ રહ્યો છે, કારણ કે મે મહિનામાં ગુરુ…
- નેશનલ
નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મ માટે સંપૂર્ણ તૈયારી, કહ્યું- મારો 100 દિવસનો પ્લાન તૈયાર છે…
નવી દિલ્હી: સરકાર દ્વારા લોકોને જેલમાં મોકલવાના વિરોધ પક્ષોના આરોપોને નકારી કાઢતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા મોટાભાગના કેસો એવી વ્યક્તિઓ અને સંસ્થાઓ વિરુદ્ધ છે જેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.એક સમાચાર સંસ્થાને આપેલા…
- આમચી મુંબઈ
બળાત્કારપીડિત સગીરાને ગર્ભપાત માટે હાઈ કોર્ટે મંજૂરી આપી નહીં, જાણો કેમ?
મુંબઈ: સગીર વય ધરાવતી બળાત્કારની પીડિતાને ગર્ભપાત કરાવવા માટે બોમ્બે હાઈ કોર્ટે નકારી દીધું હતું. 28 અઠવાડિયાંનો ગર્ભપાત કરતા સમયે જીવંત બાળક જન્મ થવાની શક્યતા હોવાનો અહેવાલ ડોક્ટરોએ આપ્યો છે. ગર્ભપાતને મંજૂરી આપી શકાય એમ નથી, એવું કોર્ટે જણાવ્યું હતું.ગર્ભપાતને…
- આમચી મુંબઈ
રામનવમીના અનિચ્છનિય બનાવ નહીં બને એની ખાતરી આપોઃ પોલીસને હાઈ કોર્ટનો આદેશ
મુંબઈ: દર વર્ષે રામનવમી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને રામનવમીની યાત્રા પર પથ્થરમારા અને હુમલા જેવી ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે, આ વખતે રામનવમી દરમિયાન શહેરમાં કાયદા અને વ્યવસ્થાની કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીની કરી ટીકા, પહેલા જરા વાંચો તો ખરા…
મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પહેલા દરેક પક્ષો ચૂંટણી પ્રચાર કરવાની સાથે વિરોધી પક્ષો પર ટીકા પણ કરી રહ્યા છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન…
- આમચી મુંબઈ
મુંબઈના આ વિસ્તારમાં રહેશે ૧૦૦ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ધારાવીમાં નવરંગ કમ્પાઉન્ડમાં પાણીની પાઈપલાઈનને જોડવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામને કારણે ગુરુવાર, ૧૮ એપ્રિલ અને શુક્રવાર, ૧૯ એપ્રિલ, ૨૦૨૪ના રોજ પાણીકાપ રહેશે. આ કામને કારણે મુંબઈના અમુક વિસ્તારમાં ૧૦૦ ટકા પાણીકાપ રહેશે. તો…