- મનોરંજન
Jr NTRને ન ગમ્યું બોલીવૂડનું કલ્ચરઃ પાપારાઝી સામે ભડક્યો
સાઉથ અને બોલીવૂડનું કલ્ચર અલગ છે. મુંબઈમાં 24 કલાક તમારી પાછળ ફરતા ફેન્સ છે અને સતત તમને કેમેરામાં કેદ કરતા ફોટોગ્રાફર્સ છે. સાઉથમાં ફેન્સ ફિલ્મ રિલિઝ થાય ત્યારે પોતાના સુપરસ્ટાર પાછળ પાગલ હોય છે, પરંતુ તેમના વ્યક્તિગત જીવનમાં વધારે રસ…
- આમચી મુંબઈ
UTS Appમાં થયા આ ફેરફાર, મુંબઈ લોકલમાં પ્રવાસ કરનાર પ્રવાસીને મળશે આનો લાભ…
મુંબઈ: લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. રેલવે દ્વારા રેલવેની UTS Appમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે અને એને કારણે પ્રવાસીઓએ ટિકીટ કઢાવવા માટે હવે લાંબી લાંબી લાઈનોમાં રાહ જોવાની બિલકુલ જરૂર નથી. પ્રવાસીઓ હવે પ્લેટફોર્મ…
- નેશનલ
આજનું રાશિફળ (22-04-24): અઠવાડિયાનો પહેલો દિવસ કેવો હશે તમારા માટે જાણી લો અહીં…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. આજે પરિવારના કોઈ સભ્યના લગ્નના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. એક પછી એક સામા સમાચાર સાંભળવા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સંતાનના આજે માન-સન્માન મળશે. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને…
- ઇન્ટરનેશનલ
દુપટ્ટો પહેરવાનું કહેતા આ Pakistani You tuberનો ગુસ્સો ચડ્યો આસમાને ન પછી જે થઈ છે…
નવી દિલ્હીઃ મહિલાઓએ શું પહેરવું અને શું ન પહેરવું, શું કરવું ન કરવું તેનો નિર્ણય હજુ પુરુષો કે સમાજ જ કરતો આવે છે અને દરેક દેશમાં, દરેક યુગમાં મહિલાઓએ એક જંગ લડવી પડે છે. ત્યારે એક પાકિસ્તાની યુ ટ્યૂબરે જે…
- સ્પેશિયલ ફિચર્સ
Parenting tips: માતા-પિતાએ આ ચાર બાબતોનું ખાસ ધ્યાન રાખવા જેવું છે
આજના સમયમાં માતા-પિતા બનવું એ ખૂબ ચેલેન્જિગ કામ છે. એવી ઘણી બાબતોનું માતા-પિતાએ ધ્યાન રાખવું પડતું હોય છે. ખાસ કરીને પહેલા બાળકનો ઉછેર ખરેખર ઘણી મહેનત અને સમજદારી માગી લે તેવો હોય છે.બાળકોના સ્વભાવમાં માતા-પિતાની છાપ દેખાય છે. તેઓ તેમને…
- આમચી મુંબઈ
Bad News: ગરમીના વધારા સાથે મુંબઈના જળાશયોમાં પાણીનું સંકટ?
મુંબઈ: વધતાં તાપમાન અને ગરમીને લીધે મુંબઈને પાણીપુરવઠો કરતા જળાશયમાં પાણીની સપાટી જલદીથી ઘટી રહી છે, જે મુંબઈગરા માટે જળ સંકટનું કારણ બની શકે છે. અત્યારે ડેમમાં માત્ર 22.61 ટકા પાણીપુરવઠો બચ્યો હોવાની માહિતી મળી છે, તેથી ડેમમાં અંદાજે 3,27,289…
- આમચી મુંબઈ
સમાજવાદી પાર્ટીના રઇસ શેખનો યુ-ટર્ન: રાજીનામું પાછું ખેંચ્યું
મુંબઈ: સમાજવાદી પાર્ટી(એસપી)ના ભિવંડી ઇસ્ટના વિધાનસભ્ય રઇસ શેખે મહારાષ્ટ્રના એસપી અધ્યક્ષ અબુ આસીમ આઝમીને પોતાનું રાજીનામુ આપ્યું હતું. જોકે, હવે આ રાજીનામુ પાછું ખેંચી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોતાના સમર્થકોએ આપેલી સલાહને પગલે પોતાનું રાજીનામુ પાછું ખેંચ્યું હોવાનું…
- આમચી મુંબઈ
લોકસભાની ચૂંટણીમાં વિપક્ષને પચાસ ટકા કરતા વધુ બેઠક મળવાનો શરદ પવારનો દાવો
મુંબઈ: લોકસાભાની ચૂંટણીમાં વિપક્ષની મહાવિકાસ આઘાડી (એમવીએ)ના એક પછી એક મોટા નેતાઓ મહાયુતિમાં સામેલ થઇ રહ્યા છે અને તેમની તાકાત ઘટી રહી છે તેવામાં એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત દેશભરમાં…
- સ્પેશિયલ ફિચર્સ
રનવે પર કેમ બનાવવામાં આવે છે Zebra Crossing? 99 ટકા લોકોને નથી હોતી ખબર…
ટ્રાફિક સિગ્નલ પર તો આપણામાંથી ઘણા લોકોએ ઝેબ્રા ક્રોસિંગ જોઈ હશે અને એનું કારણ પણ આપણને ખબર હોય છે પણ એરપોર્ટના રનવે પર બનાવામાં આવેલી ઝેબ્રા ક્રોસિંગનું કારણ તમને ખબર છે? એરપોર્ટ પર તો કોઈ રોડ ક્રોસ કરવાવાળું પણ નથી…