- આમચી મુંબઈ
…તો વિલીનીકરણઃ શરદ પવારે આપેલા નિવેદન બાદ રાજકીય ધરતીકંપ
મુંબઈ: દેશના કેન્દ્રીય કૃષિ પ્રધાન રહી ચૂકેલા શરદ પવાર પહેલા કૉંગ્રેસમાં હતા અને તેમણે જ કૉંગ્રેસ પક્ષના બે ભાગલા કરીને નવા પક્ષ એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસની સ્થાપના કરી. જોકે, ભવિષ્યમાં આ ભૂતકાળનું ઉલટું પુનરાવર્તન થાય અને શરદ પવારની એનસીપી…
- સ્પોર્ટસ
DC vs RR IPL 2024: Sanju Samson ની વિકેટ અંગે વિવાદ, પાર્થ જિંદાલ પર પણ ઉઠ્યા સવાલ
દિલ્હી: ગઈ કાલે બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ(DC) અને રાજસ્થાન રોયલ્સ (RR)વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની રોમાંચક મેચ રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સ આ મેચ 20 રને જીતી ગયું, પરંતુ એક સમયે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ…
- નેશનલ
કમલનાથની ભાજપમાં એન્ટ્રી અંગે ફરીથી નિવેદનબાજી, મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું….
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા કમલનાથના ભાજપમાં જોડાવાની ચર્ચા થઇ હતી. હવે ફરી એક વાર કમલનાથના ભાજપમાં જોડાવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ હવે કોંગ્રેસ નેતા પર નિવેદન આપ્યું છે. અગાઉ કમલનાથના ભાજપમાં જોડાવાના સમાચાર અંગે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એક બેઠક પર સૌથી વધુ મતદાન તો ક્યાંક સાવ ઓછું ! શું આ મતદાન રાજકીય સમીકરણો બદલશે ?
અમદાવાદઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 સીટો પર 59.51 ટકા મતદાન થયું છે. લોકસભાની 25 બેઠકોમાં સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા બેઠક પર જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી લોકસભા બેઠક પર નોંધાયું હતું. સમગ્ર ગુજરાતમાં, બનાસકાંઠા લોકસભા બેઠક એવી…
- નેશનલ
Jabalpur: મંદિરમાં દર્શન કરી શેરીમાં બોમ્બ ફેંક્યા, મધ્યપ્રદેશના જબલપુરની ચોંકાવનારી ઘટના
જબલપુર: મધ્યપ્રદેશ(MP)ના જબલપુર જિલ્લા(Jabalpur)માં એક ચોંકાવનારી ઘટના બની હતી. જબલપુરના ગમાપુર વિસ્તારમાં અચાનક બોમ્બ વિસ્ફોટ(Bomb blast) અને ફાયરીંગ(Firing)ની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. એક શખ્સ શેરીમાં બોમ્બ ફેંકી ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો, આ ઘટનાના સીસીટીવી…
- નેશનલ
Paytmએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, દરેક શેરદીઠ રૂ.1,800થી વધુનું નુકસાન
નવી દિલ્હી: દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની Paytmની પેરેન્ટ કંપની One 97 Communications Ltd ના શેરમાં ઘટાડો આજે પણ ચાલુ રહ્યો હતો. નોઈડા સ્થિત આ કંપનીનો શેર મંગળવારે પાંચ ટકાના ઘટાડા સાથે લોઅર સર્કિટને સ્પર્શ્યો હતો. અગાઉ સોમવારે પણ…
- નેશનલ
શિક્ષક ભરતી કૌભાંડ કેસ: સુપ્રીમ કોર્ટે ફરી પશ્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં શિક્ષકોની ભરતી કૌભાંડ મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી પશ્ચિમ બંગાળની મમતા સરકારને આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ એક આયોજનબદ્ધ છેતરપિંડીનો મામલો છે. સુપ્રીમ…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં સત્તાધારી ગઠબંધનમાં ફૂટઃ અનેક સાંસદોએ નવી પાર્ટી રચવા કરી અરજી
કાઠમંડુઃ નેપાળમાં સત્તાધારી ગઠબંધનની રાજકીય પાર્ટીમાં ફૂટ પડી ગઇ છે. જેના કારણે કેટલાક નેતાઓએ ચૂંટણી પંચમાં નવા પક્ષ માટે અરજીઓ પણ કરી દીધી છે. શાસક પક્ષના ઘણા સાંસદો અને કેન્દ્રીય સમિતિના સભ્યો પાર્ટીથી અલગ થઇ ગયા હતા.નેપાળમાં વડા પ્રધાન પુષ્પ…
- મનોરંજન
આ એક્ટ્રેસ ના હોત તો Bollywoodને ના મળ્યા હોત Amitabh Bachchan…
હેડિંગ વાંચીને તમને પણ સવાલ થયો ને કે આખરે અહીં કઈ એક્ટ્રેસની વાત થઈ રહી છે? અને આખરે તેણે એવું તે શું કર્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મહાનાયક Amitabh Bachchan જેવા ઊંચા ગજાના કલાકાર મળ્યા? જો તમે વિચારી રહ્યા હોવ કે…
- આમચી મુંબઈ
હાશકારો! ઝાડ તૂટી પડવાને કારણે ચોમાસામાં ટ્રેન ખોરવાશે નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસામાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાને કારણે રેલવે લાઈનને લાગીને આવેલા ઝાડ તૂટી પડવાને કારણે રેલ વ્યવહાર ખોરવાઈ જવાના ભૂતકાળમાં અનેક બનાવ બન્યા છે. તેથી તેને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા અને રેલવે પ્રશાસને મધ્ય, પશ્ર્ચિમ અને હાર્બર…