- નેશનલ
Chardham Yatra: સાવધાન, જો મંદિર પરિસરમાં ભૂલથી પણ કરશો આ કામ તો…
ઉત્તરાખંડઃ 10મી મેથી શરૂ થયેલી પવિત્ર ચારધામની યાત્રા માટે હજારો યાત્રાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને કેટલાય યાત્રાળુઓ તો યાત્રા શરૂ કરી ચૂક્યા છે. આ બધા વચ્ચે હવે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. સરકાર દ્વારા યાત્રાળુઓ માટે નવી ગાઈડલાઈન બહાર…
- આપણું ગુજરાત
સ્વામી સચ્ચિદાનંદની તબિયત નાજૂક, બે દિવસ પહેલા જ દર્શાવી દીધું સમાધિ સ્થળ
માત્ર ચરોતર જ નહીં પણ દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત સંત સચ્ચિદાનંદ સ્વામીની તબિયત નાજૂક છે. ચરોતરના દંતાલીમાં આશ્રમ ધરાવતા સ્વામી સચ્ચિદાનંદ છેલ્લા કેટલાક દિવસોથી સૂઈગામમાં પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત નાદૂરસ્ત બની હતી. સચ્ચિદાનંદ સ્વામીની તબિયત નાજૂક થતાં…
- આમચી મુંબઈ
99.32 લાખ મુંબઈગરા બજાવશે મતદાનની ફરજ
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન 20મી મેના રોજ મુંબઈની છ લોકસભા બેઠક પર મતદાન યોજવામાં આવશે. મુંબઈ શહેર વિસ્તારની બે અને ઉપનગર વિસ્તારની ચાર એમ કુલ છ બેઠક પર ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. આ માટે મતદાન માટે…
- આમચી મુંબઈ
દુર્ઘટનાના સ્થળે રોડ શૉ યોજવો અમાનવીય: રાઉત
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ઘાટકોપરમાં લોકસભાના પ્રચાર માટે પહેલો રોડ શૉ કર્યો ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે આ રોડ શૉની ટીકા કરી હતી. સંજય રાઉતે ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે…
- આમચી મુંબઈ
નાંદેડમાં મંદિરમાં ઉત્સવ વખતે ભોજન આરોગ્યા બાદ 90 જણ હોસ્પિટલભેગા
મુંબઈ: નાંદેડ જિલ્લામાં મંદિરમાં ઉત્સવ દરમિયાન ભોજન આરોગ્યા બાદ ખોરાકી ઝેરની અસર થતાં 90 લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.નાયગાંવ ખાતે બુધવારે સાંજે આ ઘટના બની હતી. શિવ મંદિરમાં ઉત્સવ વખતે બહાર ભાવિકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમને ભોજનમાં…
- નેશનલ
Swati Maliwal મુદ્દે પ્રિયંકા ગાંધી, માયાવતી અને ભાજપનાં નેતાએ આપી આકરી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલ સાથે સીએમ હાઉસમાં મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કેજરીવાલના પીએ વિભવ કુમારે સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે ગેરવર્તણૂક કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક કરવાના કિસ્સામાં રાષ્ટ્રીય…
- નેશનલ
દિલ્હીથી વડોદરા જતી ફ્લાઈટમાં ‘બોમ્બ’ની શંકાએ ખળભળાટ, જાણો શું છે મામલો
નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી દેશના કેટલાક શહેરોની શાળાઓમાં બોમ્બબ્લાસ્ટની ખોટી ધમકીઓ મળવાનો સિલસિલો જોવા મળ્યો હતો. એવામાં દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટ(Delhi-Vadodara Flight)માં બોમ્બ હોવાની આશંકા(Bomb Threat)ને કારણે ખળભળાટ મચી ગયો હતો. દિલ્હી પોલીસ(Delhi Police)એ ગુરુવારે જણાવ્યું હતું કે, દિલ્હીના…
- મનોરંજન
Ranbir Kapoorના ફેન્સ આ સમાચાર વાંચીને દુઃખી થઈ જશે… જાણો કેમ?
બોલીવૂડનો ચોકલેટી બોય તરીકે પ્રખ્યાત એક્ટર રણબીર કપૂર (Bollywood Actor Ranbir Kapoor)ના ફેન્સ માટે એક મોકાણના સમાચાર આવ્યા છે. આ સમાચાર સાંભળીને કદાચ ફેન્સ દુઃખી થઈ જશે. ફિલ્મ એનિમલ બાદ ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક તેની ફિલ્મ રામાયણ (Film Ramayan)ની રાહ…
- નેશનલ
આજનું રાશિફળ (16-05-24): આ ત્રણ રાશિના જાતકોને આજે મળી શકે છે Success
મેષઃ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલીક મુશ્કેલીઓ લઈને આવી રહ્યો છે. આજે પરિવારના કોઈ સભ્ય પાસેથી નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. આજે કોઈ નવા બિઝનેસની યોજના બનાવી રહ્યા છો તો તેને થોડાક સમયે માટે મુલતવી રાખો. આજે…