- નેશનલ
દિલ્હીના બેબી કેર હોસ્પિટલ અગ્નિકાંડમાં કોર્ટે 2 આરોપીને 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા
નવી દિલ્હી: રાજધાની દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર હોસ્પિટલમાં આગની ઘટનામાં પોલીસ કાર્યવાહીની ચાલુ જ છે. આ કેસમાં પોલીસે બંને આરોપી ડૉ.નવીન અને ડૉ.આકાશને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંને આરોપીઓને 30 મે સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. બેબી…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ: સરકારની આ કામગીરી ‘રાઉન્ડ ધ ક્લોક’
રાજકોટ બનેલી દુર્ઘટના બાદ હાલમાં એફ.એસ.એલ દ્વારા મૃતકોના DNA કલેક્ટ અને મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે એફ.એસ.એલ ખાતે પહોંચી આ કામગીરીની સમીક્ષા કરી હતી અને મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે…
- રાશિફળ
31મી મેના સર્જાશે Chaturgrahi Yog, આ ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરે છે અને આ રાશિ પરિવર્તનને કારણે તેઓ રાશિઓમાં હાજર ગ્રહોની સાથે મળીને અનેક યોગનું નિર્માણ કરે છે. આ યોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે…
- નેશનલ
‘જે લોકો સોનિયા ગાંધીને જેલમાં નાખવાની માગણી કરતા હતા, તેઓ….. ‘ PM મોદીએ સાધ્યું કેજરીવાલ પર નિશાન
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 1 જૂનના રોજ છેલ્લા તબક્કાના મતદાન સાથે ચૂંટણી પૂર્ણ થશે. દરમિયાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાણીતા મીડિયા હાઉસને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. તેમાં તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ…
- સ્પેશિયલ ફિચર્સ
મુંબઈ-પુણેને જોડતી Deccan Queen થઈ 94 વર્ષની પણ આ વખતે…
પહેલી જૂનના ડેક્કન ક્વીન સહિત સિંહગઢ, ડેક્કન, પ્રગતિ, ઈન્ટરસિટી સહિતની ટ્રેનો રદ્દમુંબઈઃ મુંબઈ-પુણે જેના દેશના બે મહત્ત્વના સ્ટેશનો વચ્ચે દોડતી ડેક્કન ક્વીન (Mumbai-Pune Deccan Queen Birthday)ને પહેલી જૂન, 2024ના 94 વર્ષ પૂરા થઈ જવા રહ્યા છે પરંતુ આ વખતે પોતાના…
- આપણું ગુજરાત
અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટમાં બપોર સુધી બજારો રહી બંધ
રાજકોટ : રાજકોટમાં શનિવારે TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 28 લોકો મૃત્યુ પામ્યા છે. શહેરમાં સર્જાયેલ આ મોતતાંડવનો ભોગ બનેલા લોકોના મૃતદેહની ઓળખ હવે થઈ રહી છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દુર્ઘટનાથી શોકની લાગણી વ્યાપ્ત થઈ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને…
- આપણું ગુજરાત
પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે TRP ગેમઝોન દુર્ઘટનામાં પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો
રાજકોટ : શનિવારે સાંજે રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મૃત્યુ થયા છે. મોટભાગના લોકોના શરીર એટલી હદે બળી ચૂક્યા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. અહીથી મળેલા માનવ અવશેષોના DNA ટેસ્ટ કરવા માટે ગાંધીનગર FSLખાતે મોકલવામાં…