- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડશે રાજ ઠાકરે, ઉદ્ધવ કરાવી રહ્યા છે સર્વે
લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી નથી મળી અને તેણે ઘટક પક્ષોના સમર્થનથી કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવી છે. રાજ્ય વાર પરિસ્થિતિ જોઇએ તો ભાજપને મહારાષ્ટ્રમાં પણ 2019ની સરખામણીમાં સીટોનું ભારે નુક્સાન થયું છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કૉંગ્રેસ અને શરદ પવારની એનસીપીની…
- Uncategorized
NEET EXAM : CBI તપાસની માંગ પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, આ તારીખે થશે આગળની સુનાવણી
નવી દિલ્હી: NEET UG પરીક્ષામાં કથિત ગેરરીતી બાબતે વિદ્યાર્થીઓમાં રોષ વધી રહ્યો છે, આ કેસની CBI તપાસ કરાવવા અંગે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં બેંચે CBI તપાસની માંગ કરતી અરજી પર કોઈ આદેશ આપવાનો…
- નેશનલ
આજનું રાશિફળ (14-06-24): કર્ક અને તુલા રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ, જાણો બાકીની રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકોને આજે ઘણી બધી નવી નવી જગ્યાએ જ્ઞાન મેળવવાની તક મળશે. આજે આ રાશિના જાતકોએ કેટલીક પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. સંતાનના અભ્યાસમાં તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. બિઝનેસને સુધારવા માટે આજે તમારે કેટલાક નવી ઉપાય યોજનાનો…
- સ્પોર્ટસ
Kamran Akmalએ માફી માગ્યા પછી પણ હરભજને ‘નાલાયક માણસ’ કહીને તેને વધુ પાઠ ભણાવ્યો
ન્યૂ યૉર્ક: નવમી જૂને ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મૅચ દરમ્યાન શીખ સમુદાય વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પાકિસ્તાનના વિવાદાસ્પદ ભૂતપૂર્વ વિકેટકીપર કામરાન અકમલે સોશિયલ મીડિયામાં માફી માગી હોવા છતાં ભારતના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહે (Harbhajan Singh) અકમલને ‘નાલાયક માણસ’ તરીકે…
- આપણું ગુજરાત
‘ક્યાંક કે ક્યાંક આપણી ભૂલ થાય છે’ રાજકોટ અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રીએ ભૂલ સ્વીકારી
ગાંધીનગર: આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિકાસકામો માટેની ગ્રાન્ટના 2111 કરોડના ચેક વિતરણનું શહેરી વિકાસ દ્વારા કરવામાં આવેલ આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા હતા. જો કે અહી તેમણે રાજકોટમાં સર્જાયેલ ગેમ દુર્ઘટના…
- નેશનલ
કોર્ટે Karnatakaના પૂર્વ મુખ્યપ્રધાન B.S. Yediyurappa પર POCSO હેઠળ ધરપકડનું વોરંટ કર્યું જારી
નવી દિલ્હી: કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ (BJP)ના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાની વિરુદ્ધ POCSO જેવા ગંભીર ગુનામાં બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ બનાવ અંગે પોલીસ જણાવ્યું હતું કે 17 વર્ષની સગીર છોકરીની માતાની ફરિયાદના આધારે યેદિયુરપ્પા પર POCSO…
- આમચી મુંબઈ
થાણેમાં ફ્લેટનું સિલિંગ તૂટી પડતાં પરિવારના,ત્રણ સભ્ય ઇજાગ્રસ્ત: ઇમારત ખાલી કરાવાઇ
થાણે: થાણેના કલવા વિસ્તારમાં ઇમારતના બીજા માળે આવેલા ફ્લેટનું સિલિંગ તૂટી પડતાં વૃદ્ધ દંપતી અને તેમનો પુત્ર ઘાયલ થયાં હતાં. ચાર માળની ઇમારતમાં બુધવારે રાતના આ ઘટના બની હતી, એમ પાલિકાના અધિકારીએ કહ્યું હતું.થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ…
- આપણું ગુજરાત
Gujarat Tourism : ગીર બાદ વેળાવદર નેશનલ પાર્કમાં પણ તારીખથી કાળિયારોનું વેકેશન….
ભાવનગર: ગુજરાતનાં ભાવનગર જિલ્લામાં કૃષ્ણમૃગ અર્થાત કાળિયાર માટે આવેલુ એકમાત્ર નૈસર્ગિક નિવાસસ્થાન એવું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ હાલ વર્ષાઋતુમાં કાળિયારનો સંવનન કાળ હોય જેને લઈને આગામી 4 મહિના માટે બંધ રાખવામાં આવશે. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વેકેશનને લઈને મદદનિશ સંરક્ષકે…
- સ્પેશિયલ ફિચર્સ
યાદ રહેતું નથી…તો કરો ન્યુરોબિક્સઃ Memory Lossના આ છે સરળ ઉપાયો
જીવનની વ્યસ્તતા એટલી વધી ગઈ છે કે વ્યક્તિનું મન અનેક બાબતોમાં વહેંચાઈ ગયું છે. કામનું ભારણ વધી રહ્યું છે જેની સીધી અસર તમારી યાદશક્તિ પર પડી રહી છે. વર્કલોડ માત્ર તમારી યાદશક્તિને અસર કરતું નથી પણ તમને ડિપ્રેશનનો શિકાર પણ…
- મહારાષ્ટ્ર
પ્રફુલ્લ પટેલ કેબિનેટ બર્થની રાહમાં, રાજ્યસભાની સીટની ઉમેદવારી પર ભુજબળ નારાજ, આમ કેમ ચાલશે અજિત પવારની પાર્ટી?
મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં મહત્વકાંક્ષાઓનો ટકરાવ જોવા મળી રહ્યો છે. સિનિયોરિટી પ્રમાણે તેમની પસંદગીનો પોર્ટફોલિયો નહીં મળવાનું કારણ જણાવી પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ કેન્દ્રીય કેબિનેટમાં જોડાયા ન હતા. તેમના સ્થાને જ્યારે રાયગઢ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતેલા સુનીલ તટકરે…