- મહારાષ્ટ્ર
પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરનાં માતા-પિતા સહિત ત્રણ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી
પુણે: પુણેમાં બે સોફ્ટવેર એન્જનિયરનો ભોગ લેનાર પોર્શે કાર અકસ્માત કેસમાં ટીનેજરનાં માતા-પિતા સહિત ત્રણ આરોપીને શુક્રવારે સેશન્સ કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં એડિશનલ સેશન્સ જજે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.અકસ્માત વખતે ટીનેજર દારૂના નશામાં નહોતો એવું દર્શાવવા…
- મહારાષ્ટ્ર
ભાજપના નેતાએ મહારાષ્ટ્રના પ્રધાનની હકાલપટ્ટીની માંગણી કરી
છત્રપતિ સંભાજીનગર: ભાજપના એક નેતાએ મહારાષ્ટ્રના પ્રધાન અબ્દુલ સત્તારને સરકારમાંથી હાંકી કાઢવાની માગણી કરી છે, તેમણે એવો આરોપ મૂક્યો છે કે તેણે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં જાલના બેઠક પર સત્તારે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું હતું.બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને…
- નેશનલ
કાશ્મીરથી જમ્મુ તરફ શિફ્ટ થયા આતંદવાદીઓના નિશાન: સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: ઉત્તર અને દક્ષિણ અર્થાત કાશ્મીર અને પંજાબના રસ્તે આવતા આતંકવાદીઓના પાટા વચ્ચે ફસાઈ રહેલા જમ્મુના લોકો આગામી દિવસોના ભયંકર ગંભીર ચિંતાજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આતંકવાદીઓનો ઈરાદો વિશ્ર્વપ્રસિદ્ધ તીર્થ સ્થળ વૈષ્ણો દેવીને નુકસાન પહોંચાડવા ઉપરાંત જમ્મુના પ્રદેશમાં આવનારા…
- મહારાષ્ટ્ર
એનસીપીની ટોચની સંસ્થા દ્વારા સુનેત્રાને રાજ્યસભાની ટિકિટ અંગેનો નિર્ણય, ભુજબળ નારાજ નથી: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે જણાવ્યું હતું કે તેમની પત્નીને રાજ્યસભાની પેટાચૂંટણી માટે ઉતારવાનો નિર્ણય તેમની પાર્ટી એનસીપીની સર્વોચ્ચ સંસ્થા દ્વારા લેવામાં આવ્યો હતો અને વરિષ્ઠ સાથીદાર છગન ભુજબળ આ પગલાથી નારાજ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા.અજિત…
- મહારાષ્ટ્ર
વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટમાં છ,જણનાં મૃત્યુ: ડિરેક્ટર, મેનેજરની ધરપકડ
નાગપુર: નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં છ જણનાં મોત થયાં બાદ પોલીસે ફેક્ટરીના ડિરેક્ટર અને મેનેજરની ધરપકડ કરી હતી.નાગપુરમાં હિંગણા પોલીસ સ્ટેશનની હદમાં ધામના ગામમાં આવેલી ચામુંડી એક્સપ્લોઝિવ્સ પ્રા. લિ.ના ડિરેક્ટર જય ખેમકા (49) અને મેનેજર સાગર દેશમુખની શુક્રવારે…
- સ્પેશિયલ ફિચર્સ
Health: જેટલા દર્દ તેટલી દવાઓઃ તમારી સમસ્યાઓનું નિવારણ છે આ પાણી
રોજ સવારે નૈણા કોઠે એટલે કે વહેલી પરોઢે અને ખાલી પેટે શું ખાવું અને શું પીવું તે વિશે ઘણું કહેવાતું હોય છે, પણ દરેક માટે દરેક ઈલાજ કામનો હોતો નથી. માણસે માણસે સમસ્યા-રોગ અલગ હોય તો પછી ઈલાજ કઈ રીતે…
- આમચી મુંબઈ
Ghodbunder Road પર પ્રવાસ કરનારાઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આગામી બે દિવસમાં…
થાણેઃ વાહનવ્યવહારની દ્રષ્ટિએ મહત્ત્વના ગણાતા ઘોડબંદર રોડ પર આવેલા પાટલીપાડા અને માનપાડા એમ બે ફ્લાયઓવરનું સમારકામ આગામી બે દિવસમાં હાથ ધરવામાં આવશે અને આ કામ રાતના સમયે તબક્કાવાર કરવામાં આવશે. ચોમાસું માથે છે ત્યારે આ કામ હાથ ધરાવવાનું હોઈ ઘોડબંદર…
- નેશનલ
અયોધ્યાના રામ મંદિરને ઉડાવવાની ધમકી, જૈશ-એ-મોહમ્મદનો ઑડિયો વાઇરલ થયા બાદ એલર્ટ
ફરી એકવાર અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ વખતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે બૉમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી છે. સોશિયલ મીડિયા પર આનો એક ઓડિયો વાયરલ થયા બાદ યુપીની યોગી સરકારે એલર્ટ જાહેર કરી રામ નગરીમાં…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં કંપનીઓનું સ્થળાંતર કરવા સંબંધિત અહેવાલ છ દિવસમાં રજૂ કરવાનો આદેશ
ડોંબિવલીઃ ડોંબિવલી ખાતે એમઆઈડીસી વિસ્તારમાં એક જ મહિનામાં આગ લાગવાની બે ઘટના જોવા મળતાં હવે આ કંપનીઓના સ્થળાંત બાબતે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. સ્થાનિક નાગરિકો દ્વારા આ કંપનીઓનું સ્થળાંતર કરવાની માંગણી કરવામાં આવતા પ્રશાસન દ્વારા માટે મહત્ત્વનું પગલું…