- સ્પોર્ટસ
T20 World Cup : પાકિસ્તાનના આ છ ભયભીત ખેલાડી સીધા ઘરભેગા નહીં થાય?
કરાચી: પાકિસ્તાન (Pakistan)ના ક્રિકેટરો કોઈ મોટી ટૂર્નામેન્ટમાં સારું ન રમે, ખાસ કરીને ભારત સામે તેમની નાલેશી થાય એટલે પાકિસ્તાની ખેલાડીઓ પર ભૂતપૂર્વ પ્લેયર્સ ટીકાનો વરસાદ વરસાવે અને છેવટે તેઓ વીલા મોઢે પાછા આવે એટલે ઉદાસીન જાહેર જનતા પણ તેમને વખોડવા…
- ઇન્ટરનેશનલ
હોય નહીં! બ્રિટનના સૌથી ધનાઢ્ય હિન્દુજા પરિવારે નોકર કરતાં પાલતુ કૂતરા પાછળ વધુ ખર્ચ કર્યો
હિન્દુજા ગ્રુપના પરિવારની સંપત્તિ 37.2 બિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ છે. તેમનો બિઝનેસ એનર્જી, મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ અને બેન્કિંગ અને ફાઈનાન્સ જેવા ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. બ્રિટનનો સૌથી ધનિક હિન્દુજા પરિવાર ખોટા કારણોસર સમાચારમાં ચમક્યો છે.અબજોપતિ હિન્દુજા પરિવારના ચાર સભ્યો પર…
- મનોરંજન
Sonakshi weds Zahir: લગ્ન પહેલા ઉજવણીમાં ડૂબ્યું કપલ
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે ટૂંક સમયમાં લગ્ન કરીને જીવનમાં એક નવી શરૂઆત કરવા માટે તૈયાર છે . આ કપલ 23 જૂન, 2024ના રોજ રજિસ્ટર્ડ મેરેજ કરશે. ત્યાર બાદ તેઓ બેસ્ટિયન હોટેલમાં ગ્રાન્ડ રિસેપ્શન…
- મનોરંજન
અલકા યાજ્ઞિકના ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર
પ. બંગાળમાં ગુજરાતી પરિવારમાં જન્મેલી પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકના મધુર અવાજે આજે ઘણા લોકોને દિવાના બનાવી દીધા છે. તે ભારતીય સિનેમામાં ચાર દાયકા કરતાં વધુ સમયથી ગાય છે. તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં લગભગ 20 હજાર ગીતો ગાયા છે. માધુરી દીક્ષિતથી…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સારા સમાચાર, ટ્રેન હવે સમયસર ચાલશે
લોકલ ટ્રેનો તો મુંબઇગરાની લાઇફલાઇન છે. જો લોકલ ટ્રેન થોડી પણ મોડી પડે તો મુંબઇગરાનું આખા દિવસનું શેડ્યુલ ખોરવાઇ જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી મધ્ય રેલવેની લોકલ ટ્રેનોના ધાંધિયા જ હતા. CSMT સ્ટેશનમાં બેસાડવામાં આવેલી આધુનિક નવી ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના…
- નેશનલ
Today’ Rashifal: આજે આ રાશિના લોકોને મળશે કોઈ સારા સમાચાર, જાણો શું છે તમારું રાશિ ભવિષ્ય?
આજનો દિવસ કઈ રાશિના લોકો માટે છે ખાસ? કોને થશે અચાનક ધનલાભ તો કોને થશે આર્થિક નુકસાન ? તો આ રાશિના જાતકોએ સંભાળવું પડશે તેનું સ્વાસ્થય. આ બધા જ સવાલોના જવાબ મેળવવા વાંચો આજનું રાશી ભવિષ્ય… આ રાશિના જાતકોને પ્રેમ…
- આપણું ગુજરાત
રાજ્યમાં બે અકસ્માતોએ બે પરિવારના માળા વીંખ્યા: ચાર લોકોના કમકમાટીભર્યા મોત
અમદાવાદ: રાજ્યમાં આજે સર્જાયેલ બે ગોઝારા અકસ્માતોએ કુલ ચાર લોકોના ભોગ લીધા છે. એક તરફ પાટણના ગણેશપૂરામાં વતનમાં આવેલા પરિવારને જાણે આ પ્રવાસ અંતિમ પ્રવાસ બની રહ્યો અને જ્યારે બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લામાં મંદિરે દર્શન કરવા ગયેલા પરિવારને ટ્રકે…
- આમચી મુંબઈ
આઈસક્રીમમાં આંગળીનો ટુકડો મળતાં ચાર,ઉત્પાદન એકમોની તપાસ માટે પોલીસ રવાના
મુંબઈ: મલાડના ડૉક્ટરે ઑનલાઈન મગાવેલા આઈસક્રીમ કોનમાંથી માનવ આંગળીનો ટુકડો મળી આવતાં એ બટરસ્કોચ આઈસક્રીમ ક્યાં બનાવવામાં આવ્યો હતો તેની તપાસ માટે મલાડ પોલીસની ચાર ટીમ પુણે, ગાઝિયાબાદ, અમદાવાદ અને દિલ્હી મોકલવામાં આવી હતી. આ ચારેય સ્થળે આવેલા આઈસક્રીમ ઉત્પાદન…
- આપણું ગુજરાત
શું અમદાવાદ ધીમું પડશે ? આવતીકાલથી 15 હજાર રિક્ષા અને સ્કૂલવાન ચાલકોની હડતાળ
અમદાવાદ: એકતરફ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું છે અને ત્યારે મંગળવારથી RTO દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાની પરમીટ સર્ટિફિકેટને લઈને તપાસ કરવામાં આવનાર છે. પરંતુ હાલ હજુ તમામ રિક્ષાચાલકોને આ પ્રમાણપત્ર મળ્યું નથી તેવા સમયે તપાસ કરવામાં આવનાર હોય તેના…