- સ્પોર્ટસ
આ ક્રિકેટ ટીમે રચ્યો નવો ઇતિહાસ, 12 બોલમાં 61 રન ફટકારીને મેચ જીતી લીધી
T20 ફોર્મેટના આગમન સાથે જેન્ટલમૅન ગેમ ગણાતી ક્રિકેટ(Cricket)ની રમત સંપૂર્ણ પણે બદલાઈ ગઈ છે, ખાસ કરીને IPL જેવી ટુર્નામેન્ટને કારણે ક્રિકેટ ફાસ્ટ બની ગયું છે. ત્યારે હવે ઘણી જગ્યાએ T10 ક્રિકેટ(T10 Cricket) પણ રમાઈ રહી છે. યુરોપિયમાં હાલ T10 ક્રિકેટ…
- નેશનલ
આજનું રાશિફળ (16-07-24): આ બે રાશિના જાતકોએ આજે Financial Mattersમાં રહેવું પડશે Alert, નહીંતર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીઓથી ભરપૂર રહેવાનો છે. આજે તમે તમારા કામમાં સમજદારીપૂર્વક આગળ વધશો. કોઈની સલાહને અનુસરવાથી તમને નુકસાન થશે. પરિવારના કયા સભ્યો ખુશ થશે તે જોઈને તમે તમારી પારિવારિક જવાબદારીઓથી ડરશો નહીં. કાર્યસ્થળમાં તમને તમારી ઈચ્છા…
- મહારાષ્ટ્ર
24 રાજ્યમાં એલર્ટઃ ગોવા, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદને કારણે શાળાઓ બંધ
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, આસામ સહિત અન્ય ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે અને દેશના 24 રાજ્યના નાગરિકો અને પ્રશાસનને એલર્ટ રહેવાની ચેતવણી પણ આપી છે. આગામી…
- મનોરંજન
Sarfira પણ ફ્લૉપની યાદીમાં, અક્ષય કુમારે ટ્રોલર્સને શું કહ્યું ?
એક સમયે અક્ષય કુમારનું ફિલ્મમાં હોવું જ ફિલ્મ હીટ થવા માટે કાફી હતું. ખેલાડી કુમારની ફિલ્મોએ સારો બિઝનેસ પણ કર્યો છે અને એવોર્ડ્સ પણ જીત્યા છે, પણ સમયનું ચક્ર ફર્યું છે કે અક્ષયનો સારો સમય ચાલી રહ્યો નથી જે હોય…
- આમચી મુંબઈ
2013ના જીવલેણ મોટરબાઈક એક્સિડન્ટમાં દોષી જાહેર કર્યા બાદ હાઇકોર્ટે પ્રોબેશન પર મુક્ત કર્યો
મુંબઈ: અગિયાર વર્ષ પહેલાં એક મહિલાને મોટરબાઈકથી ટક્કર મારીને તેમનું મૃત્યુ નિપજાવવાના કેસમાં મુંભઈ હાઈ કોર્ટે સોમવારે 28 વર્ષના યુવાનને દોષી ઠેરવ્યો હતો અને પછી તેને પ્રોબેશન પર મુક્ત કરતાં નોંધ્યું હતું કે અકસ્માત વખતે તે ફક્ત 18 વર્ષનો હતો…
- સ્પોર્ટસ
ઓલિમ્પિકમાં પાકિસ્તાનની હાલત કફોડી, જાણો શા માટે?
નવી દિલ્હી: આગામી 26 જુલાઇથી પેરિસમાં શરૂ થનાર ઓલિમ્પિક્સ 2024ને ગણતરીના જ દિવસો બાકી છે અને તેના માટે ભારત તરફથી જનાર ખેલાડીઓની ટુકડી પણ હવે જુસ્સા સાથે તૈયાર છે. 26 જુલાઇથી શરૂ થનાર ઓલિમ્પિક 11 ઓગષ્ટ સુધી ચાલશે. રમતની સૌથી…
- સ્પોર્ટસ
ડેવિડ વોર્નરને ઝટકો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગી થવા મુદ્દે લટકતી તલવાર
મેલબોર્ન: ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ વચ્ચે યોજાશે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર માટે આ ટૂર્નામેન્ટમાં રમવું મુશ્કેલ માનવામાં આવે છે. વાસ્તવમાં ટી-20 વર્લ્ડ કપ પછી વોર્નરે ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.થોડા દિવસો પછી જો પસંદગીકારો તેને…
- આમચી મુંબઈ
Good News: Mhadaના મુંબઈના PMAY ઘર માટે આવક મર્યાદામાં વધારો
મુંબઇ: મ્હાડા (Maharashtra Housing and Area Development Authority)ના મુંબઇ બોર્ડના આશરે 2,000 મકાનના આગામી ડ્રોમાં ગોરેગાંવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ખાલી પડેલા 88 મકાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ મકાનોમાં રસ ધરાવતા લોકો માટે આ રાહતની વાત છે. મુંબઈમાં પીએમએવાય…
- ઇન્ટરનેશનલ
પીસીબીની અનોખી માંગણી, BCCI લેખિતમાં જવાબ આપે કે…
કરાંચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ઇચ્છે છે કે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) એ લેખિત પુરાવા આપવા જોઇએ કે ભારત સરકારે સુરક્ષા કારણોસર ટીમને આવતા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. યજમાન બોર્ડ આ મામલાને…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સાથે થયો વિશ્વાસઘાત, કોણે કહ્યું?
મુંબઈ: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહનું આમંત્રણ ફગાવવા બદલ સમાચારોમાં છવાયેલા ઉત્તરાખંડના જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં ઉતર્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરેને વિશ્વાસઘાતનો ભોગ બનેલા ગણાવ્યા હતા.મુંબઈ ખાતે આવેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી…