- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક પામનારા વિનય મોહન ક્વાત્રા છે કોણ?
વોશિંગ્ટનઃ ભારતના વિદેશ મંત્રાલયે વરિષ્ઠ ભારતીય વિદેશ સર્વિસ (આઈએફએસ) અધિકારી વિનય મહોન ક્વાત્રાની અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરી છે. ક્વાત્રા આ જ મહિના દરમિયાન વિદેશ સચિવપદેથી નિવૃત્ત થયા હતા. અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે ક્વાત્રાની જાહેરાત કરી છે ત્યારે જાણીએ…
- આમચી મુંબઈ
Assembly Elections: લખીને રાખો, મહારાષ્ટ્રમાં મહાયુતિ જ: ફડણવીસ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે અત્યંત મહત્ત્પૂર્ણ મનાતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં યોજાયેલા ભાજપના અધિવેશનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન Devendra Fadnavisએ ચૂંટણીમાં મહાયુતિના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્યમાં મહાયુતિનો જ મુખ્ય પ્રધાન બનશે.તેમણે…
- આપણું ગુજરાત
Gurupurnima નિમિત્તે સાળંગપુરના હનુમાનજીએ પહેર્યા આટલા મોંઘા વાઘા
ભાવનગરઃ ગુરુપૂર્ણિમા કે વ્યાસપૂર્ણિમાનો (Gurupurnima) પાવન અવસર આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે કષ્ટભંજનદેવ તરીકે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર એવા સાળંગપુરના હનુમાનદાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.હનુમાન દાદાને આજે સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવામાં આવ્યા છે. આ સાથે જ દાદાના…
- આમચી મુંબઈ
મોસમ બેઈમાનઃ CM Eknath Shinde એ આપ્યા તાબડતોબ આદેશ, પોલીસ સતર્ક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હવામાન ખાતાએ આપેલી ચેતવણીને પગલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કોઇ પણ પ્રકારની બાંધછોડ ન કરતા પાણી પહેલા જ પાળ બાંધવાની શરૂઆત કરીને ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જિલ્લા પ્રશાસન, પોલીસ તેમ જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ…
- મનોરંજન
હોસ્પિટલમાંથી રજા મળી જહાન્વી કપૂરને, બહેન અને બોયફ્રેન્ડ રાખે છે ધ્યાન
અભિનેત્રી જહાન્વી કપૂર તાજેતરમાં અંબાણીનાં લગ્નમાં બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળી હતી. આ કપલ અનંત અને રાધિકાના દરેક ફંક્શનમાં જોવા મળ્યું હતું. અભિનેત્રીના પરિવારની ખૂબ નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે જ્હાન્વી હોસ્પિટલમાં છે. અભિનેત્રી ચેન્નાઈ ગઈ હતી અને ત્યાંથી…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં હિંસા વચ્ચે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સરકારી નોકરીમાં અનામત નહિ મળે
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh)અનામતને લઈને ચાલી રહેલી હિંસા વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે સરકારી નોકરીઓમાં મોટાભાગની અનામતો નાબૂદ કરી છે. સુપ્રીમ કોર્ટે અનામત જાળવવાના નીચલી કોર્ટના નિર્ણયને રદ કર્યો અને 93 ટકા નોકરીઓ મેરિટ પર આધારિત…
- આપણું ગુજરાત
સુરતમાં પણ પહોંચી ચાંદીપુરાની જ્વાળાઃ પહેલો કેસ નોંધાયો, કુલ 73 કેસ
અમદાવાદઃ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પહેલીવાર જોવા મળેલો ચાંદીપુરા વાયરસ સૌરાષ્ટ્ર તો પહોંચ્યો જ હતો, પણ હવે દક્ષિણ ગુજરાતમાં પણ પહોંચ્યો છે. સુરતમાં પહેલો કેસ ચાંદીપુરાનો નોંધાયો હોવાના અહેવાલ છે.ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો…
- Uncategorized
વરસાદે ફરી નોકરિયાતોને હેરાન કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વરસાદે શુક્રવારે સવારથી ફરી જોર દાખવતાં વાહનવ્યવહારને અસર થઈ હતી, જેને કારણે નાકરિયાત વર્ગે હેરાનગતિ સહન કરવી પડી હતી. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ મુંબઈમાં વધુ વરસાદની નોંધ થઈ હતી તો આગામી બે દિવસ થાણે, રાયગઢ સહિતના…
- મનોરંજન
હાર્દિક-નતાશાની પહેલાં આ ભારતીય ક્રિકેટરો પત્નીથી અલગ પડી ગયા!
મુંબઈ: ભારતીય ક્રિકેટરોના લગ્નજીવન જોખમમાં આવી જવાની વાત સામાન્ય તો નથી, પણ થોડા-થોડા વર્ષે એકાદ ભારતીય ખેલાડીના છૂટાછેડાનો બનાવ કે પત્નીથી અલગ થઈ જવાનો કિસ્સો તો બનતો જ રહેતો હોય છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટૅન્કોવિચના ડિવૉર્સનો બનાવ એમાં લેટેસ્ટ…