- આમચી મુંબઈ
Assembly Election: 100+ સીટ પર લડવાના શિંદે જૂથના દાવાથી ગઠબંધનના સમીકરણોનું શું થશે?
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના પક્ષોમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાએ 15 બેઠકમાંથી સાત બેઠક જીતી હતી અને આ જ દેખાવના આધારે વિધાનસભાની ચૂંટણીમાં બેઠકની માગણી કરવાની તૈયારી શિંદે જૂથે બતાવી છે. મળેલી માહિતી અનુસાર 288માંથી 113 જેટલી બેઠક પરથી ચૂંટણી લડવાની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં મણિપુર જેવી,સ્થિતિ થશે: શરદ પવાર
થાણે: દેશના વિકાસ માટે સામાજિક એકતા આવશ્યક છે એમ જણાવતાં એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારે થાણેમાં એવી ભીતી વ્યક્ત કરી હતી કે મહારાષ્ટ્રમાં મણિપુર જેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે. જોકે, તેમને આવું કેમ લાગે છે તેની સ્પષ્ટતા તેમણે કરી…
- આમચી મુંબઈ
વસઈ-વિરાર મનપા વિસ્તારના અર્નાળા બીચ પાસેના અનધિકૃત રિસોટર્સ પર પાલિકાનો હથોડો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આદેશને પગલે વસઈ-વિરાર મનપા વિસ્તારમાં આવતા અર્નાળા બીચ નજીકના અનધિકૃત રિસોટર્સ પર સોમવારે પાલિકાએ હથોડો ચલાવ્યો હતો.બીચ પર આવેલા બધા જ અનધિકૃત રીતે ચાલતા રિસોટર્સને બંધ કરવાનો આદેશ મુખ્ય પ્રધાને આપ્યો હતો. શિવસેના…
- Uncategorized
શાહરુખ ખાનના લાડલાએ દિલ્હીમાં ખરીદ્યું ઘર, કિંગ ખાન સાથે છે કનેક્શન?
મુંબઈ: બોલીવુડના કિંગ ખાન અને જાણીતા અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાને દિલ્હીમાં રૂ. ૩૭ કરોડમાં એવું મકાન ખરીદ્યું છે જેની સાથે તેના પરિવારની ખાસ લાગણીઓ જોડાયેલી છે. આર્યન ખાને દક્ષિણ દિલ્હીમાં રૂ. ૩૭ કરોડમાં બે ફ્લેટ્સ ખરીદ્યા છે.આ મકાનના…
- આમચી મુંબઈ
લવજેહાદનો ભોગ બનેલી યશશ્રીના અંતિમસંસ્કાર, આરોપીને ફાંસી આપવાની પરિવારની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાવીસ વર્ષની યશશ્રી શિંદેની ઉરણમાં કથિત રીતે લવ જેહાદના પ્રકરણમાં થયેલી નિર્મમ હત્યાથી ઉરણ સહિત આખા મહારાષ્ટ્ર અને દેશમાં આક્રોશ ફેલાયેલો છે અને નરાધમ આરોપી મોહમ્મદ દાઉદ શેખ હજી પણ પોલીસથી નાસતો ફરતો હોઇ લોકોમાં રોષ જોવા…
- નેશનલ
યુપીમાં રાજકીય સંકટ નક્કીઃ નાયબ મુખ્ય પ્રધાને કહ્યું, સંગઠન સરકાર કરતા મોટું…
લખનઊઃ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યનું ફરી એકવાર મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી સરકારના બળ પર નહીં પરંતુ પાર્ટીના બળ પર જીતવામાં આવે છે. વધુ પડતા આત્મવિશ્વાસના કારણે યુપીને હારનો સામનો કરવો…
- આમચી મુંબઈ
હાર્ટ અટેકથી મૃત્યુ, ગુનો નોંધાયો હત્યાનો
મુંબઈ: થાણેના નવાપુરમાં આવેલા ‘સેવન સી’ રિસોર્ટમાં કુટુંબ અને મિત્રો સાથે પિકનિક મનાવવા ગયેલા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતાના પુત્રનું વિચિત્ર સંજોગોમાં મૃત્યુ થયું હતું. ડૉક્ટરોએ જણાવ્યા મિલીંદ મોરેનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું હતું. જોકે મોરેના કુટુંબીજનોએ નોંધાવેલી ફરિયાદ…
- આમચી મુંબઈ
સરકારના વાંકે પ્રજાના પૈસાનું પાણીઃ બાન્દ્રા-વરલી સિ-લીંકનો ખર્ચ અધધધ વધી ગયો
મુંબઈઃ પ્રજા મહેનત કરી કમાણી કરે અને તેમાંથી સરકારને કરવેરા ભરે અને સામે પક્ષે સરકાર પ્રજાના હીત અને સુખ સુવિધાઓ માટે આ નાણાનો ઉપયોગ કરે. સારું અને સુચારુ પ્રશાસન આને કહેવાય, પણ પ્રજાના પૈસા કે કઈ રીતે ચાઉં કરવા તેની…