- સ્પોર્ટસ
આ ભારતીય ફાસ્ટ બોલરને લાંબો આરામ આપવામાં આવી શકે છે, શમીની વાપસી થશે?
મુંબઈ: શ્રીલંકા સામેની સિરીઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) હાલમાં લાંબા બ્રેક પર છે. તમામ ખેલાડીઓ પોતપોતાના ઘરે છે અથવા ક્યાંક ફરવા નીકળી ગયા છે. ટીમ ઈન્ડિયા હવે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે મેદાનમાં ઉતરશે. જો કે…
- નેશનલ
Hindenburg રિપોર્ટ પર રવિશંકર પ્રસાદે કહ્યું, આ આર્થિક અરાજકતા લાવવાનું ષડયંત્ર
નવી દિલ્હી : હિંડનબર્ગના રિપોર્ટ(Hindenburg)પર દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારતના લોકો દ્વારા નકારી કાઢવામાં આવ્યા પછી કોંગ્રેસ પાર્ટી, તેના સાથી પક્ષો અને ટૂલકિટ…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશ સામેની સિરીઝ પહેલા રોહિત-વિરાટ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે, શું છે સીલેક્ટર્સનો પ્લાન
નવી દિલ્હી: શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમની શરમજનક હાર થઇ હતી, હવે ભારતીય ટીમ આવતા મહીને બંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ અને ત્રણ T20 મેચની સિરીઝ (IND vs BAN) રમશે. ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.…
- નેશનલ
કોણ બનશે BJP ના નવા અધ્યક્ષ ? ભાજપ અને સંઘ પદાધિકારીઓનું મનોમંથન
નવી દિલ્હી : ભાજપ(BJP)અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દિલ્હીમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને કાર્યકારી અધ્યક્ષ અંગે ચર્ચા કરવામાં આવી હોવાની શક્યતા…
- આમચી મુંબઈ
૧૭ ઓગસ્ટના શનિવારથી લાભાર્થીઓના ખાતામાં ‘લાડકી બહેન’ના હપ્તાઓ જમા થશે
મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે અકોલામાં ભાજપના કાર્યકરોની બેઠકમાં સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ૧૭ ઓગસ્ટના રોજ ‘લાડકી બહેન‘ યોજનાના લાભાર્થીઓના ખાતામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાના હપ્તાઓ જમા કરશે. નવી રજૂ કરવામાં આવેલી યોજનાને રાજ્યમાં સારો…
- નેશનલ
રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે, કાર્યવાહી નહિ થાય તો મોદી-શાહ વિરુદ્ધ કેસ કરીશ : સુબ્રમણ્યમ સ્વામી
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીની નાગરિકતાને લઈને છાશવારે કોઈને કોઇ નેતા ટિપ્પણી કરતાં જોવા મળે છે. પરંતુ આ વિષય પર ખુદ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર PM નરેન્દ્ર…
- આપણું ગુજરાત
હાઇકોર્ટની ટિપ્પણી બાદ ટ્રાફીક પોલીસે મરડી આળસ : હેલ્મેટ,રોંગ સાઈડ આવતા 6 હજાર વાહન ચાલકો દંડાયા
અમદાવાદ-ગાંધીનગર સરખેજ- હાઇ-વે પર વધતાં અકસ્માતો અને ગુજરાત હાઇકોતના લાંબા સમયના અવલોકન પછી શહેરનો ટ્રાફિક અને ખાસ કરીને ટૂ -વ્હીલર ચાલકોની હેલ્મેટ પ્રત્યે ઉદાસીનતા પર થયેલી ટિપ્પણીની ઘેરી અસર જોવા મળી છે. અમદાવાદનું પોલીસ તંત્ર પણ ગુજરાત હાઇકોર્ટની ટિપ્પણી પછી…
- આપણું ગુજરાત
કચ્છના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની બિનવારસ બોટ ઝડપાઇ
ભુજ: સમગ્ર દેશમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે વચ્ચે બાંગ્લાદેશમાં ઉભી થયેલી વિકટ પરિસ્થિતિનો લાભ લઈને પાકિસ્તાન ‘ઇન્ટર સર્વિસીસ એજન્સી’ સાથે મળીને રાષ્ટ્રીય તહેવારો દરમ્યાન ગુજરાત સહીત દેશના દિલ્હી, મુંબઈ જેવી જગ્યાઓએ ત્રાસવાદી હુમલા કરાવવાની…
- નેશનલ
“બાંગ્લાદેશમાં હિંદુઓનું રક્ષણ નહીં થાય તો રોહિંગ્યા મુસ્લિમોના એ જ હાલ” સાધુ સંતોએ ઉચ્ચારી ચીમકી
અયોધ્યા: બાંગ્લાદેશમાં હિન્દુ મઠ-મંદિરોને નુકસાન પહોંચાડવા અને હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં અયોધ્યાના સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. અયોધ્યાના રામ પથ પર લગભગ 2 કિલોમીટર લાંબી પદયાત્રા કાઢીને હિંદુઓને જાગૃતિનો…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે સામે ઘર્ષણઃ હવે રાજ ઠાકરેએ કાર્યકરોને કરી આ અપીલ
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) અધ્યક્ષ રાજ ઠાકરેના કાફલા પર બીડમાં થયેલા ‘સોપારી અટેક’નો વળતો જવાબ આપી મનસે કાર્યકર્તાઓએ ઉદ્ધવના કાફલા પર નાળિયેરમારો કર્યો ત્યાર બાદ આ વાત આગળ નહીં વધારવાની સલાહ રાજ ઠાકરેએ પોતાના કાર્યકર્તાઓને આપી છે.થાણેમાં ઉદ્ધવ ઠાકરેના…