- નેશનલ
સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપી વિદેશ પ્રવાસની મંજૂરી : રાખી આ બે શરતો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને (Teesta Setalvad) એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે વિદેશમાં જવાની મંજૂરી આપી છે. જો કે કોર્ટે તે માટે 10 લાખ રૂપિયાની ડિપોઝિટ ભરવાની પણ શરત રાખી છે. આ સાથે જ કોર્ટે…
- મનોરંજન
‘કૉલ મી બે’નું ટ્રેલર થયું રિલીઝ, ફૂલ્લ એન્ટરટેઇનર
ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સ્ટાર કીડ અનન્યા પાંડે હવે ‘કૉલ મી બે’ નામની વેબસિરીઝથી ઓટીટી પર ડેબ્યુ કરી રહી છે. આ વેબ સિરીઝમાં અનન્યા બેલા એટલે કે બેનું પાત્ર ભજવી રહી છે.આ ફિલ્મનું ટ્રેલર એકદમ મજેદાર અને ઇન્ટ્રેસ્ટિંગ છે. અનન્યા…
- આપણું ગુજરાત
બન્નીના ઘાસિયા મેદાનોમાં ચિત્તા અને ચિંકારા સાથે હવે આ પ્રાણી માટે પણ સંર્વધન કેન્દ્ર ઊભું થશે
ભુજઃ રણપ્રદેશ કચ્છના ભાતીગળ બન્ની પ્રદેશમાં ચિત્તાના અને કાળીયાર પ્રજાતિના હરણના સંવર્ધન કેન્દ્ર બાદ હવે અહીં સ્પોટેડ ડિયર એટલે કે રામાયણ કાળથી મૃગ તરીકે ઓળખાતાં ચિતલ હરણને લાવવામાં આવશે.જાણવા મળેલી વિગતો અનુસાર, મોરબી ખાતેના રામપરા વન્યજીવ અભયારણ્યમાંથી પ્રારંભિક તબક્કે ૩૦…
- નેશનલ
85 દિવસ સુધી આ ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહોનું એક અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ બધામાં શનિદેવને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવવામાં આવ્યા છે. શનિદેવ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે. શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવ…
- આમચી મુંબઈ
બદલાપુરમાં બાળકી સાથે દુષ્કર્મઃ સરકારે SIT દ્વારા તપાસનો આપ્યો આદેશ
બદલાપુરઃ થાણેના બદલાપુર ખાતે આવેલી જાણીતી કો-એડ સ્કૂલના નર્સરીમાં ભણતી બાળકીની સફાઇ કર્મચારીએ કરેલા દુષ્કર્મની ઘટના બાદ વાતાવરણ ગરમાયુ છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ મંગળવારે સ્કૂલની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ હાથમાં બેનર, પોસ્ટર લઇને ઉગ્ર દેખાવો…
- આપણું ગુજરાત
રાજકોટ ‘ધરોહર’ લોકમેળાની તૈયારી પૂરજોશમાંઃ કલેકટર માટે પડકારરૂપ બનશે?
રાજકોટઃ સૌરાષ્ટ્રની આનબાન અને શાન તથા સંસ્કૃતિનું પ્રતિબિંબ એટલે લોકમેળો. રાજકોટનો લોકમેળો કરવા સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતીઓ ઉમટી પડે છે. હાલ લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.અહીંના TRP ગેમઝોનના અગ્નિકાંડ બાદ પ્રથમ વખત મેળો યોજવામાં આવી…
- Uncategorized
ડોક્ટરની હડતાલને કારણે દર્દીઓ ટળવળે છે
રાજકોટ: કલકત્તામાં બનેલી જઘન્ય ઘટનાને કારણે સમગ્ર દેશમાં હાલ ડોક્ટર હડતાલ પર ઉતરી ગયા છે.ઘણી જગ્યાએ તો ઇમર્જન્સી સારવાર માટે પણ ડોક્ટર હાથ ઊંચા કરી રહ્યા છે.સમગ્ર દેશને એ દુર્ઘટના પ્રત્યે સહાનુભૂતિ છે અને લોકો ન્યાય ઇચ્છિ પણ રહ્યા છે.…
- નેશનલ
સિદ્ધારમૈયાને હાઈકોર્ટમાંથી મોટી રાહત : ‘MUDA કૌભાંડ’માં કાર્યવાહી પર લગાવી રોક
બેંગલુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે સિદ્ધારમૈયાને રાજ્યપાલની મંજૂરી સામેની અરજી પર સુનાવણી થાય ત્યાં સુધી ‘MUDA કૌભાંડ’માં કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન મુખ્યપ્રધાન વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો…
- ધર્મતેજ
શનિના નક્ષત્ર પરિવર્તનને કારણે આ રાશિઓ રહે સાવધાન, નહીં તો……
કુંભ રાશિમાં સ્થિત શનિદેવ 06 એપ્રિલ, 2024થી ગુરુના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદમાં બીજા સ્થાનમાં ગોચર કરી ગયા છે. 18 ઓગસ્ટના રોજ શનિ રાત્રે 10:03 કલાકે શનિદેવ આ નક્ષત્રના પ્રથમ સ્થાનમાં પ્રવેશ કરશે અને 2 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે. મિથુન, કુંભ…
- આમચી મુંબઈ
કાંદિવલીમાં રોડ રેજની ઘટના: પૂજારી પર ચાકુથી હુમલો કરી ફટકારનારા બેની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદિવલીમાં રોડ રેજની ઘટનામાં પૂજારી પર ચાકુથી હુમલો કર્યા બાદ બેરહેમીથી ફટકારવામાં આવતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર તેમના બે સાથીની શોધ હાથ ધરી હતી. પૂજાપાઠ પતાવી ઘરે જવા નીકળેલા પૂજારીના સ્કૂટરને ટક્કર માર્યા…