- મનોરંજન
Aamir Khanના એક નિર્ણયને કારણે રડી પડી હતી Kiran Rao, અને કહ્યું કે તું આવું…
દાયકાઓ સુધી બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan)ની ગણતરી કરવામાં આવે છે અને હાલમાં જ એક્ટરે ફિલ્મી દુનિયામાંથી રિટાયરમેન્ટ લેવાની હિન્ટ આપતા જ ખળભળાટ મચી ગયો હતો. 1988માં ફિલ્મ કયામત સે કયામત તકથી લીડ એક્ટર તરીકે પોતાની ફિલ્મી કરિયરની…
- નેશનલ
બેઠકોની વહેંચણી પર મતભેદ: કોંગ્રેસ-એનસીના નેતાઓ વચ્ચે વિચાર-વિમર્શ થશે
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ માટે બેઠકોની વહેંચણીમાં થયેલા મતભેદોને દૂર કરવા માટે કૉંગ્રેસના સિનિયર નેતાઓ સોમવારે અહીં આવી પહોંચ્યા હતા અને તેઓ નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતાઓ સાથે વિચાર-વિમર્શ કરશે.પાર્ટીના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલ, સલમાન ખુરશીદ અને જમ્મુ-કાશ્મીરના…
- નેશનલ
Superb Septemberમાં પલટી મારશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે અપરંપાર ધનલાભ…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક ચોક્કસ ખાસિયત વિશે જણાવવામાં આવ્યું છે જેમાં શુક્રને ગ્રહોના સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેને ધન-સંપદા, વૈભવ અને ઐશ્વર્યનો કારક માનવામાં આવ્યો છે. શુક્ર દર 26 દિવસે એક માંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને…
- આમચી મુંબઈ
રાજ્યમાં મહિલા અત્યાચારોમાં વધારા છતાં અમૃતા ફડણવીસ મહિલાઓને બંદૂકો આપવાના વિરોધમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બદલાપુરમાં સગીર છોકરીઓના જાતીય શોષણની તાજેતરની ઘટનાને પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં આક્રોશ ફેલાયો છે. એક તરફ આરોપીઓને કડક સજાની માગણીને લઈને લોકો આક્રમક બન્યા છે તો બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટેના પગલાંનો મુદ્દો પણ એરણે ચડ્યો છે. આ…
- નેશનલ
પબ્લિક WiFi spots વધારવા સરકાર લઈ શકે છે આ નિર્ણય, જાણો તમને ફાયદો થશે કે નહીં?
નવી દિલ્હીઃ ઈન્ટરનેટના ખૂબ જ વ્યાપક વપરાશને ધ્યાનમાં લેતા ઘણા જાહેર સ્થળોએ ફ્રી વાઈફાઈ સેવા આપવામાં આવે છે, તેમ છતાં આવી સુવિધાઓ હજુ ઓછી મળી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખી ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ બ્રોડબેન્ડ કનેક્શન ચાર્જ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો…
- Uncategorized
ભારત હવે દક્ષિણ આફ્રિકા કે નામિબિયાથી નહિ આ દેશોમાંથી લાવશે Cheetah
નવી દિલ્હી : ભારત સરકાર દેશમાં ચિત્તાના(Cheetah)સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓના મૃત્યુને કારણે સરકારની ચિંતા વધી છે. જેના પગલે હવે સરકાર પોતાના નિર્ણયમાં કેટલાક…
- મહારાષ્ટ્ર
કોલ્હાપુરના ભાજપના નેતા શરદ પવારની પાર્ટીમાં જશે
પુણે: કોલ્હાપુરના ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના સાથી રાજે સમરજિતસિંહ ઘાટગેએ આજે જણાવ્યું હતું કે તેઓ ત્રીજી સપ્ટેમ્બરે શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી (એસપી)માં જોડાશે.કોલ્હાપુરમાં કાગલમાં તેમના સમર્થકોને મળ્યા પછી તેમના નિર્ણયની જાહેરાત કરનારા ઘાટગેએ પણ…
- નેશનલ
PM Modi 25 ઑગસ્ટે જળગાંવમાં: 11 લાખ ‘લખપતિ દીદીઓ’ને પ્રમાણપત્ર આપશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટ, 2024ના રોજ મહારાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમના હસ્તે જલગાંવમાં 11 લાખ દીદીઓનું તેમના સફળ પ્રદર્શન માટે સન્માન કરવામાં આવશે.કેન્દ્રીય ગ્રામીણ વિકાસ ખાતાના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીના હસ્તે લખપતિ…