- મનોરંજન
લાલ કલરના પટોળા અને ખાસ બ્લાઉઝ પહેરીને Nita Ambaniએ પડ્યો વટ્ટ…
ઉદ્યોગપતિ Mukesh Ambani અને Nita Ambani આખા અંબાણી પરિવાર સાથે પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતા જ રહે છે. એમાં પણ ખાસ કરીને વાત કરીએ નીતા અંબાણીની તો તેઓ પોતાની ફેશન સેન્સથી લોકોનું દિલ ખૂબ જ સરળતાથી જિતી લે છે.…
- સ્પોર્ટસ
એક સમયની ટેનિસ બ્યૂટી ક્વીન પ્રેક્ષક બનીને મંગેતર સાથે બેઠી યુએસ ઓપનના સ્ટૅન્ડમાં
ન્યૂ યૉર્ક: અહીં 2006માં યુએસ ઓપનનું ટાઇટલ જીતનાર ભૂતપૂર્વ ચૅમ્પિયન રશિયાની મારિયા શારાપોવા ગુરુવારે પ્રેક્ષક બનીને આર્થર ઍશ સ્ટેડિયમમાં આવી હતી અને મૅચ માણી હતી. તે બ્રિટિશ મંગેતર ઍલેક્ઝાંડર ગિલ્કેસ સાથે અરીના સબાલેન્કા અને એમ્મા નૅવારો વચ્ચેની સેમિ ફાઇનલ જોવા…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ સાંગલીની જાહેર સભામાંથી જાણી જોઈને પીઠ ફેરવી?
મુંબઈઃ મહા વિકાસ આઘાડી (MVA)ના ઘટક પક્ષ શિવસેના ઠાકરે જૂથે ગુરુવારે કડેગાંવમાં મહાવિકાસ અઘાડીના બે મુખ્ય પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતાની હાજરીમાં યોજાયેલી બેઠકમાંથી પીઠ ફેરવી લીધી હતી.લોકસભાની ચૂંટણી દરમિયાન ધારાસભ્ય ડૉ. વિશ્વજીત કદમનું અપક્ષ વિશાલ પાટીલનું સમર્થન…
- આપણું ગુજરાત
LGBTQIA+ કમ્યુનીટીના હક માટે અમદાવાદમાં ઇન્ડિયન પ્રાઇડ ફેસ્ટિવલ 2024નું આયોજન
અમદવાદ: ભારતમાં ક્વિયર (Queer) કમ્યુનીટી સમાન સામાજિક અને કાયદાકીય હક માટે સંઘર્ષ કરી રહી છે. ગુજરાતમાં ક્વિયરના અધિકારો માટે ગાંધીનગર ક્વિયર પ્રાઇડ (GQP)ફાઉન્ડેશન સતત અભિયાન ચલાવી રહ્યું છે. GQP ઇન્ડિયન પ્રાઈડ ફેસ્ટીવલની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ…
- આપણું ગુજરાત
કચ્છના રણોત્સવ આડે દોઢ મહિનો બાકી ને કોર્ટે આપ્યો આ આદેશ, હવે શું થશે?
અમદાવાદઃ ગુજરાત ટુરિઝમનો ઘણો જ લોકપ્રિય પ્રોજેક્ટ કચ્છ રણોત્સવ આ વર્ષે અટવાયો છે.રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટસિટી હોય છે. પરંતુ આ વખતે સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે રણ ઉત્સવનું ટેન્ડર (Tender) પ્રાવેગ નામની કંપનીને આપ્યું હતું, જે હાઈ કોર્ટે રદ કર્યું છે. ગુજરાત…
- નેશનલ
કેન્દ્રીય રક્ષા મંત્રી Rajnath Singhનું મોટું નિવેદન, આર્મી કમાન્ડરોને કહ્યું યુદ્ધ માટે તૈયાર રહો ..
નવી દિલ્હી : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે(Rajnath Singh)મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે ‘વસુધૈવ કુટુંબકમ’નો સંદેશ આપ્યો છે. ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે. ભારત…
- આપણું ગુજરાત
ભાવિકો ધ્યાન રાખજોઃ અંબાજીના મંદિર આસપાસ ફરી વધી ગયા છે રીંછના આટાંફેરા
અંબાજીઃ ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં જ વરુનો ત્રાસ વર્તાયો છે અને લોકોના જીવ પડીકે બંધાયા છે. ગુજરાતમાં પણ દીપડા સહિતના પશુઓનો ભોગ માણસો અને પશુઓ બની રહ્યા છે, ત્યારે હવે રીંછ દેખાયાના અહેવાલો છે. આ રીંછ પણ જગપ્રસિદ્ધ મંદિર અંબાજીના ગબ્બર…