- આમચી મુંબઈ
મરાઠાઓને મદાર એકનાથ શિંદે પર, જરાંગેએ કહ્યું “શિંદે જ અપાવી શકે અનામત”
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાંબા સમયથી મરાઠા અનામતનો મુદ્દો મહારાષ્ટ્રમાં જ્વલંત છે અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે મરાઠા સમાજને અનામત આપવા માટે કોઇ સક્ષમ હોય તો તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે છે, તેવો વિશ્ર્વાસ મરાઠા…
- મનોરંજન
જ્યારે ઝઘડો થાય ત્યારે એ ધમકી… Amitabh Bachchanએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
બોલીવૂડના મહાનાયક દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેશનલ લાઈફમાં પણ ખૂબ જ એક્ટિવ છે. હાલમાં તો બચ્ચન પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે તો અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન સતત…
- આપણું ગુજરાત
ભગવાન રામને લઈને રૂપાલા એવું તે શું બોલ્યા કે ફરી ક્ષત્રિય સમાજ થયો નારાજ?
રાજકોટ: 2024ની લોકસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી. તેમાં પણ રાજકોટ બેઠક આખા દેશમાં ચર્ચામાં આવી હતી. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદિત ટિપ્પણી બાદ આખો મુદ્દો ગરમાયો હતો. જેને લઈને ભાજપના…
- નેશનલ
મંગળની વક્રી ચાલને કારણે 88 દિવસ સુધી રાજા જેવું જીવશે આ રાશિના લોકો…
વૈદિક જ્યોતિષ અને જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે ચોક્કસ ગ્રહો ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે અને એની અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધતા અંશે જોવા મળે છે. આ સિવાય તમામ ગ્રહની ચાલ બદલાય ત્યારે પણ તમામ રાશિના…
- સ્પોર્ટસ
IPL 2025 પહેલા સંજુ સેમસનનો મહત્વનો નિર્ણય, બન્યો ટીમનો માલિક
સંજુ સેમસન ભારતીય ક્રિકેટનો જાણીતો સ્ટાર છે. હવે તેણે ફૂટબોલમાં પ્રવેશ કર્યો છે. આ સમાચાર વાંચીને અગર તમે એમ વિચારતા હો કે સંજુએ ક્રિકેટ રમવાનું છોડી દીધું કે શું, તો અમે તમને જણાવી દઇએ કે ના, સંજુએ ક્રિકેટ રમવાનું છોડ્યું…
- સ્પોર્ટસ
હૉકીમાં ભારત તોતિંગ તફાવતથી જીતીને સેમિમાં પહોંચ્યું, જાણો કોની સામે કેટલા ગોલથી જીત્યું…
હુલનબુઇર (ચીન): ભારતીય મેન્સ હૉકી ટીમે એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રાજકુમાર પાલ નામના યુવાન ખેલાડીના હૅટ-ટ્રિક ગોલની મદદથી હૅટ-ટ્રિક વિજય મેળવ્યો છે.બુધવારે અહીં ભારત અને મલેશિયા વચ્ચે રાઉન્ડ-રૉબિન ફૉર્મેટની મૅચ રમાઈ હતી જેમાં ભારતે મલેશિયાને 8-1થી પરાજિત કર્યું હતું.ભારત આ ટૂર્નામેન્ટમાં…
- આપણું ગુજરાત
ભાદરવી પૂનમના મેળામાં સુવિધા અંગેની માહિતી જોઈએ છે?: તો બસ આ ક્યૂઆર કૉડ સ્કેન કરો
અંબાજી: માં અંબાના ધામ અને પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળાને લઈને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ , શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત સહકારથી યાત્રાળુઓની સુવિધા, સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના આ મેળાની…
- નેશનલ
અહીં ભારતની ગંગા નદી બની જાય છે પદ્મા, જાણો કઈ રીતે…
ભારતમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવે છે. પૂજનીય, વંદનીય નદીઓમાં પણ ગંગા નદીને તો પવિત્ર નદી માનવામાં આવે છે. હેડિંગ વાંચીને તમને પણ એવો સવાલ ચોક્કસ જ થયો હશે કે ભારતમાં ગંગાના નામે ઓળખાતી નદી આખરે કઈ જગ્યાએ જઈને પદ્મા…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ફસાયા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં ફરી એક વાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. અહેવાલ મુજબ ઉધમપુર(Udhampur)ના બસંતગઢ વિસ્તારમાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરુ થયો હતો, સુત્રોના જણાવ્યા પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદ(Jaish-e-Mohammed) જૂથના ચાર આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા છે,…
- સ્પેશિયલ ફિચર્સ
પરદે કે પીછે કોન હૈ?: ‘સેબી’ના નિયમોમાંથી છટકવા માગે છે વિદેશી ફંડ્સ!
કવર સ્ટોરી – નિલેશ વાઘેલા એક વાત માટે ભારતના નિયામકોને દાદ આપવી પડે કે તેના અધિકારીઓએ મોટેભાગે કાયદામાં રહેલી ક્ષતિઓ દૂર કરવા અને દેશહિતમાં જ નીતિ ઘડતરનું કામ કર્યું છે. આ નિયામકોમાં પ્રથમ ભારતીય રિઝર્વ બેન્કનું અને બીજું નામ ધી…