- આપણું ગુજરાત
ગટરના ખુલ્લા ઢાંકણા એ એક વ્યક્તિનો ભોગ લીધો
રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત આવી…
- આમચી મુંબઈ
રેટ કટનો આશાવાદ પ્રબળ: વૈશ્ર્વિક સોનામાં વિક્રમ સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે તાજેતરમાં જાહેર થયેલા ક્ધઝ્યુમર અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા ફેડરલ રિઝર્વ દ્વારા આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા દર્શાવી રહ્યા હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ…
- મનોરંજન
Nita Ambaniની કરોડોની ડાયમંડ રિંગ અને અંબોડામાં 20 કેરેટની ડાયમંડ એસેસરીઝ, કિંમત એટલી કે…
દેશના સૌથી અમીર ઉદ્યોગપતિમાંથી એક એવા Mukesh Ambani અને Nita Ambani પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. વર્તમાન સમયમાં દેશભરમાં ગણેશોત્સવની ઊજવણી ચાલી રહી છે ત્યારે અંબાણી પરિવારે પણ બાપ્પાને પોતાના એન્ટિલિયા ખાતે તેડાવ્યા હતા. આ ઊજવણી…
- નેશનલ
મંડ્યા હિંસા કેસમાં મોટી કાર્યવાહી, નાગમંગલા પોલીસ સ્ટેશનના SHO સસ્પેન્ડ
બેંગલૂરુઃ કર્ણાટકના નાગમંગલામાં ભગવાન ગણેશના વિસર્જન દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી અથડામણના સંબંધમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે 52 લોકોની ધરપકડ કરી છે. આ મામલે હવે નાગમંગલા પોલીસ સ્ટેશનના SHO સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.નાગમંગલામાં ગણેશના વિસર્જન દરમિયાન…
- નેશનલ
આજનું રાશિફળ (13-09-24): કન્યા, તુલા સહિત આ ત્રણ રાશિના જાતકોને મળશે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકોએ આજે લેવડ-દેવડના મામલામાં ખાસ સાવધાની રાખવાનો રહેશે. આજે તમે ઘરે કોઈ નવું વાહન વગેરે લાવી શકો છો. કોઈ કામ માટે કોઈ વ્યક્તિ, સંસ્થા કે બેંક પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો આજે એ પણ સરળતાથી…
- આપણું ગુજરાત
ભાદરવી પૂનમના મેળાના વિધિવત પ્રારંભ સાથે જ એસટીએ ભાડું વધારી આદરી લૂંટ!
અંબાજી: પવિત્ર શક્તિપીઠ અને કરોડો ભાવકોની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઇ ગઇ છે. અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. નવરાત્રી પહેલા…
- સ્પોર્ટસ
દુલીપ ટ્રોફીમાં ઇશાન કિશનનું જોરદાર કમબૅક, શમ્સ મુલાનીનું ફાઇટબૅક
અનંતપુર: અહીં દુલીપ ટ્રોફીમાં ચાર-ચાર દિવસની મૅચવાળા પ્રારંભિક રાઉન્ડમાં ગુરુવારે ત્રીજા અને ચોથા નંબરની મૅચ શરૂ થઈ હતી જેમાં એકંદરે બૅટર્સનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. એક મૅચમાં વિકેટકીપર-બૅટર ઇશાન કિશને (111 રન, 126 બૉલ, ત્રણ સિક્સર, 14 ફોર) ડોમેસ્ટિક ક્રિકેટમાં…
- આપણું ગુજરાત
વડોદરા રાહત પેકેજ: લારીવાળાથી લઈને લાખોના ટર્નઓવર ધરાવનારને મળશે આટલી સહાય
વડોદરા: ગુજરાતમાં ઓગષ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં અતિભારે વરસાદમાં વડોદરા ખૂબ જ પ્રભાવિત થયું હતું. વડોદરામાં પુરથી પાણીના ભરાવાના લીધે નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર વાણિજ્યને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. હવે અસરગ્રસ્ત વિસ્તારમાં નાના, લધુ, અને મધ્યમ વર્ગના વેપાર…
- નેશનલ
કેજરીવાલની જામીનનું ચિત્ર આવતીકાલે થશે સ્પષ્ટ: સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
નવી દિલ્હી: જેલવાસ ભોગવી રહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવશે. અરવિંદ કેજરીવાલે દારૂનીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન અને સીબીઆઇ દ્વારા ધરપકડ રદ કરવાની માંગ કરી છે. અરવિંદ કેજરીવાલ દ્વારા સીબીઆઇ ધરપકડને…
- આમચી મુંબઈ
લાલુ પ્રસાદ યાદવની મુંબઈમાં કરાવાઈ એન્જિયોપ્લાસ્ટી, તબિયત સ્થિર
મુંબઈ: બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમ જ આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના તબિયત લાંબા સમયથી ખરાબ છે અને સારવાર માટે તેમણે મુંબઈની એક હૉસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. આ પહેલા તેમની કિડની ખરાબ થઇ ગઇ હોવાના કારણે તે…