- નેશનલ
જાણો 16/09/24નું રાશિફળ, સિંહ, કન્યા સહિત આ રાશિઓને આજે થશે બંપર ફાયદો…
વૈદિક જ્યોતિષમાં કુલ 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિ પર કોઈ ગ્રહનું શાસન હોય છે. જન્માક્ષરનું મૂલ્યાંકન ગ્રહો અને તારાઓની ગતિના આધારે કરવામાં આવે છે. 16 સપ્ટેમ્બર 2024 ના રોજ સોમવાર છે. સોમવાર ભગવાન શંકરને સમર્પિત છે. આ…
- આપણું ગુજરાત
ઈદ અને ગણપતિ વિસર્જન- સુરતમાં જડબેસલાક સુરક્ષાચક્ર; સોશિયલ મીડિયા પર બાજ નજર
ગુજરાતમાં સોમવારે ઈદ-એ મિલાદનું પર્વ છે તો મંગળવારે અનંત ચૌદસના પવિત્ર દિવસે ગણપતિ વિસર્જન છે. ગુજરાત પોલીસે રાજ્યના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ખાસ સુરક્ષા ચક્ર ઊભું કર્યું છે.ગત સપ્તાહે સુરતના સૈયદપુરા,વરીયાવી બજારમાં ગણપતિ પંડાલમાં કેટલાક વિધર્મીઓ દ્વારા જે હિન્દુ સમાજની લાગણી…
- સ્પોર્ટસ
ભારતીય બોલર્સ માટે નવા બોલિંગ-કોચ મૉર્કલની ફાયદારૂપ યોજના! જાણો એ શું છે…
ચેન્નઈ: નવેમ્બર 2023માં વન-ડેનો વર્લ્ડ કપ રમાઈ ગયો અને જૂન, 2024માં ટી-20નો વિશ્ર્વ કપ રમાયો. હવે ભારતીય ક્રિકેટર્સનો સૌથી મોટો ધ્યેય ટેસ્ટનો વર્લ્ડ કપ એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) જીતવાનો છે. 2021માં અને 2023માં ફાઇનલમાં પહોંચ્યા પછી ભારત ડબ્લ્યૂટીસીની…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશના આર્થિક વિકાસ માટે અમેરિકા કરશે આટલા મિલિયન ડોલરની મદદ
ઢાકાઃ બાંગ્લાદેશમાં ગયા મહિના દરમિયાન સરકારના પતન પછી નવી સરકારની સ્થિરતા આર્થિક વિકાસ માટે અમેરિકા કટિબદ્ધ છે અને આજે આ મુદ્દે જણાવ્યું હતું કે બાંગ્લાદેશની આર્થિક વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે તેમ જ વધુ 202 મિલિયન અમેરિકન ડોલરની સહાય આપશે, એમ…
- નેશનલ
ટૂંક સમયમાં બનશે શુભ યોગ, આ રાશિઓને થઇ જશે મજા જ મજા, બે હાથે છાપશે પૈસા…
સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે, જે ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ છે. વૈદિક કેલેન્ડર અનુસાર, 15 સપ્ટેમ્બર, 2024 પછી ઘણા મોટા ગ્રહોનું ગોચર થવાનું છે, જેની અસર 12 રાશિઓના જીવન પર જોવા મળશે. ગ્રહોના સંક્રમણના પ્રભાવને કારણે કેટલીક રાશિઓની…
- આમચી મુંબઈ
ભાયખલામાં જુગારના અડ્ડા પર પોલીસની રેઇડ: 34 જણ પકડાયા
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ભાયખલા વિસ્તારમાં જુગારના અડ્ડા પર રેઇડ પાડી 34 લોકોને પકડી પાડ્યા હતા અને 14 લાખની રોકડ તથા અન્ય મતા જપ્ત કરી હતી.ભાયખલામાં ઘોડપદેવ સ્થિત ડી.પી. વાડી ખાતે અમુક લોકો જુગારનો અડ્ડો ચલાવી રહ્યા હોવાની માહિતી ક્રાઇમ…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં રૂ. 75 લાખના ડ્રગ્સ સાથે ત્રણ નાઇજીરિયનની ધરપકડ
થાણે: નવી મુંબઈમાં પોલીસે ત્રણ નાઇજીરિયનને પકડી પાડીને તેમની પાસેથી રૂ. 75.4 લાખની કિંમતનું મેફેડ્રોન તથા કોકેઇન જપ્ત કર્યું હતું.એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ નિગડેએ કહ્યું હતું કે શનિવારે રાતે કોપરખૈરાણે વિસ્તારમાં મંદિર નજીકથી ત્રણેયને તાબામાં લેવાયા હતા.આરોપીઓની…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે ઉદ્ધવ ઠાકરેએ કર્યો મોટો દાવો
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં ઉદ્ધવ ઠાકરે પૂરી રીતે જોતવાઇ ગયા છે અને એ માટે જ તે મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓની મુલાકાતે છે. વિધાનસભાની ચૂંટણી તારીખની જાહેરાત પૂર્વે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સૌથી મોટો દાવો કર્યો હતો. શિર્ડી અને…
- નેશનલ
32,000 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂરી પત્ર વર્ચ્યુઅલી આપ્યા
રાંચી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામિણ (પીએમએવાય-જી) હેઠળ 32,000 લાભાર્થીઓને મંજૂરી પત્રનું વિતરણ કર્યું હતું અને આ ઘરોના બાંધકામ માટે રૂ. 32 કરોડની ફાળવણી કરી હતી.તેમણે આવી જ રીતે આખા દેશના કુલ 46,000 પીએમએવાય-જીના લાભાર્થીઓને વર્ચ્યુઅલી…