- આપણું ગુજરાત
મારી ઊંઘ કેમ બગાડી કહી ટ્રાફિક ઈન્સ્પેક્ટરે એસટી ડ્રાયવરને થપ્પડ માર્યાની ફરિયાદ
ભુજઃ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના પ્રાગપરમા રહેનારા અને રાપર-ભુજ રૂટની રાજ્ય પરિવહનની બસમાં ફરજ બજાવનારા ડ્રાયવરને મોડી પડેલી બસ માટે સવારના પહોરમાં મીઠી નીંદર માણી રહેલા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને ફોન કરીને કરેલી પૂછપરછ ભારે પડી ગઈ હતી અને જાહેરમાં કથિત…
- આમચી મુંબઈ
મેદાનોની જગ્યા બિલ્ડર્સને ફાળવતા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારની કરી ટીકા, પૂછ્યા સવાલો…
મુંબઈ: સુપ્રીમ કોર્ટે નવી મુંબઈમાં આવેલી સ્પોટર્સ કોમ્પ્લેક્સ બાંધવા માટે અનામત એવી ખુલ્લા મેદાનની જગ્યા બિલ્ડરને આપવામાં આવતા સુપ્રીમ કોર્ટે તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારનો બિલ્ડરને જમીન આપવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ હોવાનું પણ જણાવ્યું હતું.ભારતમાં હવે ખૂબ જ…
- નેશનલ
એક સાથે બનશે ચાર રાજયોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
વૈદિક જ્યોતિષ અનુસાર આવતીકાલથી શરૂ થઈ રહેલો ઓક્ટોબર મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે, કારણ કે આ જ મહિનામાં એક-બે નહીં ચાર-ચાર રાજયોગ બની રહ્યા છે. આ કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કયા છે…
- નેશનલ
તિરૂપતિ લાડુ વિવાદઃ ખાતરી નહોતી તો પ્રેસમાં કેમ ગયા? ભગવાનને તો છોડો, SCની CM નાયડુને ફટકાર
સોમવારે સુપ્રીમ કોર્ટમાં તિરુપતિ લાડુ વિવાદ પર સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ સરકારને ફટકાર લગાવી હતી અને તેમની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે તિરુપતિ મંદિરના પવિત્ર પ્રસાદમાં ઘીની ગુણવત્તા અંગે પ્રેસમાં નિવેદન…
- આપણું ગુજરાત
નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, મુખ્ય પ્રધાન આવશે વધામણા કરવા
અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી માત્ર છ સેમી જેટલો બાકી રહી ગયો હતો ત્યારે જ ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી ગઇ હતી અને ડેમના પાંચ દરવાજા ખોલી આવક કરતાં પાણીની જાવક વધારી દેવામાં આવી હતી. આજે…
- આપણું ગુજરાત
દાહોદમાં દુષ્કર્મનો ભોગ બનેલી છ વર્ષની માસુમ બાળકીને ન્યાય ક્યારે મળશે?
રાજકોટ : દાહોદમાં ૬ વર્ષની માસૂમ વિદ્યાર્થિનીને શાળાના આચાર્યએ તેને અડપલા કરી હત્યા કરેલ, ત્યારે તે આચાર્યને તાત્કાલિક ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના cyss દ્વારા કિસાનપરા ચોક ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.આમ આદમી પાર્ટી રાજકોટના…
- આપણું ગુજરાત
ઢોર ડબામાં વધુ 10 પશુઓના મોતની ઘટના
રાજકોટ : કોંગ્રેસ ના વશરામ સાગઠિયા સહિતના પહોંચ્યા ઢોર ડબ્બે, ઢોર ડબ્બાઓમાં પશુઓના મોત સામે આવ્યા,આજે વધુ 10 ગાયો ના મોત થયા હોવાનું આવ્યું સામે, પશુઓને ખવડાવવામાં આવતો પાલામાં માટી હોવાનું કોંગ્રેસના આક્ષેપ,ગાયોને પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળતા મોત થઈ…
- નેશનલ
આજનું રાશિફળ (30-09-2024): વૃષભ, કર્ક અને સિંહ રાશિના જાતકોને આજે મળશે Good News… જાણો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહે છે. નોકરી કરી રહેલાં લોકો આજે પોતાના પ્રયાસો ઝડપી બનાવશે. લવલાઈફ જીવી રહેલાં લોકો આજે પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરશો. કામ માટે આજે બહાર જવું પડી શકે છે.…
- મનોરંજન
Aishwarya Rai Bachchanના બીજા લગ્નને લઈને આ શું બોલ્યા Amitabh Bachchan? કહ્યું તે જે પણ ઘરે જશે ત્યાં…
હાલમાં બચ્ચન પરિવાર (Bachchan Family) પરિવારમાં થઈ રહેલાં વિખવાદને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. આ બધા વચ્ચે હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ વહુ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai – Bachchan)ના બીજા લગ્નને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આવો જોઈએ…