- વડોદરા

વડોદરા અકસ્માતનું ડેનિશ ફિલ્મ સાથે શું કનેક્શન છે? પોલીસને આરોપીના ઘરેથી મળ્યું પોસ્ટર…
વડોદરા: ગત ગુરુવારે રાત્રે વડોદરામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતા 23 વર્ષીય વિદ્યાર્થી રક્ષિત ચૌરસિયએ પુરપાટ વેગે કાર ચાલવીને ત્રણ વાહનોને અડફેટે લીધા (Vadodara Accident) હતાં, આ અકસ્માતમાં એક 35 વર્ષીય મહિલાનું મોત થયું અને…
- મનોરંજન

આ મલયાલમ સુપરસ્ટારને કેન્સર થયું? એક્ટરની ટીમે નિવેદન જાહેર કરી જાણકારી આપી…
મુંબઈ: મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા મમૂટી (Mammootty) ઘણા સમયથી ફિલ્મને સેટ પર દેખાયા નથી, જેને કારને એવી ચર્ચા શરુ થઇ હતી કે તમને ગંભીર બીમારી થઇ છે અને તેના ઈલાજ માટે કામથી બ્રેક લીધો છે. એવી ચર્ચાઓ થઇ રહી…
- આમચી મુંબઈ

ઔરંગઝેબ મકબરા પર ટોળું ત્રાટકી શકે છે! શાંતિ ડહોળાવાનો ડર, પોલીસ એલર્ટ પર…
સંભાજીનગર: સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કર્યા બાદ વિવાદનો મધપુડો છંછેડાયો (Abu Azmi Aurangzeb Controversy) હતો. અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. સમય જતાં આ વિવાદ શાંત થવાને બદલે વધુ વકરી…
- ધર્મતેજ

અલૌકિક દર્શન: યજ્ઞ એટલે સમર્પણની સાધના
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)અંશુમાન યજ્ઞનો ઘોડો લઈને પાછા ગયા. યજ્ઞ પૂરો થયો. અંશુમાને ગંગાના અવતરણ માટે તપશ્ર્ચર્યા કરી, પરંતુ તેમને સફળતા મળી નહીં. તેમના પુત્ર દિલીપે પણ તે માટે તપશ્ર્ચાર્યા કરી, પરંતુ સફળતા મળી નહીં. દિલીપના પુત્ર ભગીરથે દીર્ધ સમય સુધી…
- ધર્મતેજ

માનસ મંથન: જો આપણા વ્યક્તિગત અહંકારને તોડવામાં આવે તો શાંતિ રૂપી જાનકી રાષ્ટ્રને મળી શકે તેમ છે
-મોરારિબાપુ એક વાત સાંભળો. આ કથા ક્યાં સુધી સાચી છે એ મને ખબર નથી પણ ક્યાંક વાંચી છે. પણ છે ખૂબ પ્યારી. એક વખત ભોજરાજાને માથાનો દુ:ખાવો થયો. માથું ફાટી જાય તેવો દુ:ખાવો રહે. ભયંકર આધાશીશી ચઢી. રાજા તો હેરાન…
- ધર્મતેજ

મનનઃ સર્વકાલ રામ સ્મરણ- સત્સંગ એક અદ્ભુત અને મહાન ઘટના છે
-હેમંત વાળા સતત રામ સ્મરણ થવું જોઈએ. સતત શ્રી રામના ચરણકમળનું ધ્યાન ધરાવું જોઈએ. સતત મનન-ચિંતન શ્રીરામ લક્ષી હોવું જોઈએ. ચિત્તમાં હંમેશાં શ્રીરામની છબી અંકિત થયેલી રહેવી જોઈએ. જો અહંકાર હજુ શેષ વધ્યો હોય તો તે શ્રીરામ સમર્પિત હોવો જોઈએ.…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : ખાનગી રિસોર્ટના ફેશન શોને ધાર્મિક લાગણી સાથે શું લેવાદેવા?
-ભરત ભારદ્વાજ ભારતમાં કેટલાક લોકોની ધાર્મિક લાગણી એટલી નાજુક છે કે ક્યારે દુભાઈ જાય ને ક્યારે કયા મુદ્દે બબાલ થઈ જાય એ નક્કી નહીં. તકલીફ પાછી એ છે કે, એ લોકો પોતાની ધાર્મિક લાગણીને પોતાના સુધી મર્યાદિત રાખતા નથી પણ…
- ધર્મતેજ

વિશેષ: ધર્મના માર્ગમાં એક્સેલરેટર ને બ્રેક બંને જોઈએ!
-રાજેશ યાજ્ઞિક આપણા ધર્મગ્રંથો, વેદ-પુરાણ, ઉપનિષદ, શ્રુતિ-સ્મૃતિ, વગેરે કોઈપણ હોય, તેમાં અગણિત જ્ઞાનનો ભંડાર છે. જેમ સમુદ્રને હજારો વર્ષોના પ્રયત્ન પછી પણ સંપૂર્ણપણે કોઈ જાણી શક્યું નથી, તેવી રીતે આપણા ધર્મગ્રંથોના સતત વાંચન, મનન અને ચિંતન પછી તેમાંથી નિત્યનવીન જ્ઞાન…
- આપણું ગુજરાત

ગુજરાતમાં વાતાવરણ પલટાતા ગરમીમાં રાહત, પણ બેવડી ઋતુએ બીમારી વધારી…
અમદાવાદઃ માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમી પડવા લાગી અને સખત તાપ અને ઉકળાટને લીધે જનતા બેહાલ થઈ. માત્ર શહેરોમાં જ નહીં ગામડાઓમાં પણ તાપમાનનો પારો ઊંચે ગયો હતો ત્યારે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં થોડી રાહત મળી…









