- આમચી મુંબઈ

RIL AGM 2025: મુકેશ અંબાણીની જાહેરાતથી લોકો ખુશખુશાલ, જીયોનો આઈપીઓ આવશે…
મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમની કંપની જીયોના આઈપીઓની જાહેરાત કરી રોકાણકારોને સરપ્રાઈઝ આપી છે. જોકે આ આઈપીઓ 2026ની પહેલા છ માસિકમાં આવશે. રિલાયન્સની એજીએમમાં આ જાહેરાત કરવામાં આવી.તે પહેલા જીયો સંભાળતા આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે જીયો ગ્રાઙકોની સંખ્યા 50…
- મહેસાણા

ગુજરાતના મહેસાણાની તો વાત જ અનોખીઃ અહીં ગણપતિ દાદાને અપાય છે ગાર્ડ ઓફ ઑનર…
મહેસાણાઃ ગણેશોત્સવ મૂળ મહારાષ્ટ્રનો તહેવાર માનવામા આવે છે અને ઘરે કે સોસાયટીમાં ભગવાન દસ દિવસ માટે મહેમાન તરીકે લાવવાની પરંપરા મહારાષ્ટ્રમાં જ હતી, પરંતુ છેલ્લા દસેક વર્ષથી દેશના ઘણા રાજ્યોમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય…
- ઇન્ટરનેશનલ

લે ગઈ દિલ ગુડિયા જાપાન કીઃ પીએમ મોદીને જે દારૂમા ડોલ ભેટમાં મળી તેના વિશે જાણો
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે જાપાનના બે દિવસના પ્રવાસે ટોક્યો પહોંચ્યા હતા. અહીં તેઓ ભારત-જાપાન વચ્ચેના 15મા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા ગયા હતા. પોતાની જાપાન મુલાકાત દરમિયાન મોદી અહીંના પ્રખ્યાત શોરિંજન દારુમા જી મંદિર પહોંચ્યા હતા. અહીં પૂજારીએ…
- ભાવનગર

કળિયુગી કલંકઃ બહેનને બ્લેકમેલ કરી સગાં ભાઈએ જ કર્યો બે વાર બળાત્કાર
ભાવનગરઃ કોઈપણ બાળકી, યુવતી કે પુખ્ત વયની મહિલા સાથે બળાત્કાર કે છેડતી પ્રકારની અમાનુષી ઘટના ઘટે છે ત્યારે તેને આશા હોય છે કે તેનાં પરિવારજનો, પિતા-ભાઈ કે મિત્રો તેની મદદએ આવશે, પરંતુ ગુજરાતના ભાવનગરમાં બનેલી ઘટનાએ સંબંધો પર એવું કલંક…
- મનોરંજન

Param Sundari movie review: ફીલ ગૂડ રોમકોમ, પણ ક્લાસિક બનતા બનતા રહી ગઈ
કામમાં બિઝી હોવ, મન અને તન બન્ને થાક્યા હોય, અથવા તો મસ્ત મૂડમાં હોવ, ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે ચિલ આઉટ કરવાનું મન થાય તો તમારી માટે એક ઑપ્શન જ્હાનવી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ પરમસુંદરી જોવાનું પણ છે. આજે થિયેટરમાં રિલિઝ…
- ભુજ

ભુજની વિદ્યાર્થિનીની ગળું ચીરી સરાજાહેર હત્યાઃ આરોપી પકડાયો, પણ ગુનાઓ રોકાશે?
ભુજઃ ત્રણેક વર્ષ પહેલા સુરતમાં ગ્રિષ્મા નામની યુવતીને ફેનિલ નામના એક છોકરાએ એકતરફી પ્રેમમાં ચિરી નાખી હતી. ત્યારે આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા અને ફેનિલને સજા પણ થઈ હતી. ત્યારબાદ પણ મહિલા વિરુદ્ધ ગુનાઓ થયા. અમુક કેસમાં ભારે ઉહાપોહ…
- Top News

મુંબઈમાં આવવુ જ પડે તેમ હોય તો આ છે અમુક વૈકલ્પિક માર્ગઃ જાણી લો
મુંબઈઃ મરાઠા આરક્ષણની માગણી સાથે મનોજ જરાંગેનો મોરચો મુંબઈ આવી પહોંચ્યો છે, ત્યારે મુંબઈ બેહાલ થઈ ગઈ છે. ગણેશોત્સવ, સંવતસરી, વરસાદી માહોલ વચ્ચે આવેલા આ મોરચાને લીધે મુંબઈગરાઓ માટે કામધંધે જવાનું લગભગ અશક્ય થઈ ગયું છે. રોજના લાખો લોકો દક્ષિણ…
- આમચી મુંબઈ

શક્ય હોય તો દક્ષિણ મુંબઈ તરફ જવાનું ટાળજોઃ મુંબઈ પોલીસે કરી અપીલ
મુંબઈઃ એક તરફ ગણેશોત્સવ અને બીજી તરફ સંવતસરીના પાવન તહેવારો અને સાથે વરસાદને લીધે મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા છે જ ત્યારે મરાઠા આંદોલનને લીધે દક્ષિણ મુંબઈ તરફના બધા રસ્તાઓ જામ થઈ ગયા છે અને ઘણા લોકો કંટાળી પાછા ફરી રહ્યા છે.…









