- નેશનલ
હવે ભાજપના આ નેતાએ પત્રકાર સાથે કર્યું કંઈક આવું વર્તન
મહારાષ્ટ્રના ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પત્રકારોને ધાબે લઈ જઈ ચા પાણી કરાવવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં અન્ય એક ભાજપ અધ્યક્ષે મહિલા પત્રકાર સાથે કરેલી વર્તણૂક ટીકાપાત્ર બની છે. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે.અન્નામલાઈ આમ પણ સતત વિવાદોમાં રહે છે. આ…
- નેશનલ
જલંધરઃ ઘર બહાર ટ્રકમાંથી મળ્યા ત્રણ બાળકીના મૃતદેહ
પંજાબના જાલંધરમાં ત્રણ બાળકીઓના મૃતદેહ મળી આવવાનો મામલો બહારઆવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ત્રણેય બાળકીઓ સગી બહેનો છે. જલંધરના મકસૂદા પોલીસ સ્ટેશન હેઠળના કાનપુરમાં ઘરની બહાર ટ્રકમાંથી ત્રણ બાળકીઓના મૃતદેહ મળી આવ્યાના સમાચારે ખળભળાટ મચાવ્યો છે. મૃતક બાળકીઓની ઓળખ…
- આપણું ગુજરાત
મીઠું બીમારીનું મૂળ નહીં, ઈલાજ બની શકે છે
મીઠું એટલે કે સૉલ્ટ, નમક ગણી બીમારીઓનું કારણ હોય છે. ખાસ કરીને ભારતીયો રોજબરોજના ભોજનમાં જરૂર કરતા વધારે નમકનો ઉપયોગ કરે છે અને સામેથી લોહીનું દબાણ (બીપી), હૃદયરોગ જેવા અનેક રોગોને નોતરે છે. કોઈપણ વસ્તુ પ્રમાણથી વધારે ખાઈએ એટલે સ્વાસ્થયને…
- આપણું ગુજરાત
GPSના ભરોસે ન રહેશો, આ બન્ને ડૉક્ટરની જેમ જીવ ગુમાવવાનો વારો આવશે
અગાઉ કોઈ અજાણ્યા ગામમાં કે રસ્તા પર પ્રવાસ કરતા હતા ત્યારે ચાની ટપરી કે ગામનો કોઈ ફેરીવાળો કે પછી કોઈ રસ્તે ચાલતો માણસ જ રાહબર બની જતો ને બે-ચાર જણને પૂછી જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચતા. ટેકનોલોજીને કારણે હવે મોબાઈલમાં…
- આપણું ગુજરાત
કચ્છમાં સ્વાઇન ફલુની દસ્તક: ભુજ અને ધાણેટીમાં એક-એક દર્દીઓ સંક્રમિત
સીમાવર્તી જિલ્લા કચ્છમાં એક તરફ ઋતુજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે આજથી છ વર્ષ અગાઉ કાળો કેર વર્તાવનારા સ્વાઈન ફ્લુનો પણ પગપેસારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે.જાણવા મળતી હકીકતો અનુસાર, ભુજ શહેર અને તાલુકામાં બે લોકોને સ્વાઈનફ્લૂનું સંક્રમણ થયું…
- આપણું ગુજરાત
ગાંધીધામમાં માતા-પુત્રનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત
પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના મહેશ્વરી નગરમાં રહેતાં પરિવારના યુવાન પુત્ર અને તેની માતાએ ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળેલી વિગતો અનુસાર, માહેશ્વરી નગરમાં રહેતા આ પરિવારના મોભી…
- આપણું ગુજરાત
ગુજરાતની ગરમીના આંકડા ઠંડી ચડી જાય તેવા
હજુ તો ચોમાસાએ વિદાય લીધી અને ઑક્ટોબર મહિનો શરૂ થઈ ગયો, પણ સૂર્યદેવતાએ કમાન સંભાળી લીધી હોય તેમ ગુજરાતમાં ધોમધખતો તપાટ શરૂ થઈ ગયો છે. જે આંકડા નોંધાય છે તેના કરતા પણ ઘણો વધારે તાપ વાતાવરણમાં અનુભવાય છે. પ્રદુષણને લીધે…
- આપણું ગુજરાત
આ કારણે બંધ કરવો પડ્યો જુનાગઢનો ઉપરકોટ
જુનાગઢના ઉપરકોટના કિલ્લાને જોવા રવિવારે 20,000 જેટલા લોકો ભેગા થઈ જતા આજે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા ઉપરકોટ કિલ્લો ખુલ્લો મુકાયા બાદ લોકો માટે જોવાનું જાહેર કરાયાના પહેલા દિવસે 20 હજાર જેટલા લોકો સવારથી સાંજના ચાર…
- મનોરંજન
હેપ્પી બર્થ ડેઃ આજે આ ગુજરાતી સિંગલ વુમને 82માં વર્ષમાં પ્રવેશ કર્યો
સિંગલ બાય ચોઈસ નોટ બાય ફોર્સ-આવું કહેનારી આજે ઘણી યુવતીઓ તમને મળશે, પરંતુ 70 80ના દાયકામાં આ નિર્ણય એટલો સરળ ન હતો. જોકે આપણી ગુજરાતી અદાકારાએ તે સમયે આ નિર્ણય લીધો હતો અને આજીવન અપણિત રહ્યા. જોકે તેમના જીવનમાં પણ…
- આપણું ગુજરાત
સાસણ ગીર અભ્યારણ્ય 16મીથી ખુલશેઃ ઓનલાઇન બુકીંગ પ્રક્રિયા શરૂ
ગીર અભ્યારણ્ય 16મી ઓકટોબરથી સહેલાણીઓ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે સાસણ ગીર જંગલની સફારી માટે ઓનલાઇન બુકીંગ પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં સાસણ જંગલ સફારી પ્રવાસીઓ માટે 15 જુનથી બંધ કરી દેવામાં આવે છેસૂત્રોના જણાવ્યા મુજબ…