- નેશનલ

યોગી આદિત્યનાથ પરની ફિલ્મ ‘અજેય’ 19 સપ્ટેમ્બરે રીલીઝ થશે, કોણે ભજવી છે યોગીની ભૂમિકા ?
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પર બનેલી ફિલ્મ અજેયનું ટ્રેલર લૉંચ થયું છે. ટ્રેલર ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે અને આદિત્યનાથના જીવનના ઘણા અજાણ્યા ચેપ્ટર ખોલશે, તેમ લાગી રહ્યું છે.ટ્રેલરની શરૂઆત પૂર્વાંચલના મોટા નેતા અવધેશ રાયની હત્યાની ખબરથી શરૂ…
- મનોરંજન

મટન માર્કેટમાં હિંદુ સ્ત્રીઓની નગ્ન લાશો લટકતી હતી. કોણે કર્યો આ સનસનાટીભર્યો દાવો ?
રિલિઝ પહેલા જ વિવાદોમાં સપડાયેલી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ બંગાલ ફાઈલ્સ ચર્ચામાં છે. આવતીકાલે ફિલ્મ રિલિઝ થશે ત્યારે વિવેકે આ મામલે ઘણી વાત કરી છે, જે ઘટનાની ભયાનકતા દર્શાવે છે.અગાઉ ધ તાશ્કંદ ફાઈલ અને પછી કશ્મીર ફાઈલ્સ બનાવનારા વિવેકે 16…
- નેશનલ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મહારાષ્ટ્રિયન કે ગુજરાતીઃ આ બે નામની ચર્ચા છે જોરમાં
નવી દિલ્હીઃ દુનિયામાં સૌથી વધારે સભ્ય હોવાની દાવો કરતી ભાજપ ઘણા લાંબા સમયથી રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત અમુર રાજ્યોના ભાજપ અધ્યક્ષપદ પરની વરણી કરવાની વાત કરે છે, પરંતુ કરી શકતી નથી. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની આ મામલે ઘણી…
- ઇન્ટરનેશનલ

લિસ્બનનું ટૂરિસ્ટ એક્ટ્રેક્શન ફર્નિક્યુલર થયું ડિરેલ, 15ના મોત, પર્ટુગલ શોકમાં
લિસ્બનઃ વિશ્વના લોકો માટે બહુ મોટું આકર્ષણ એવી લિસ્બનની ગ્લોરિયા ફર્નિક્યુલર ડિરેલ થતાં 15 જણના મોત થયા છે. લગભગ 140 વર્ષ જેટલી જૂની આ ફર્નિક્યલુર એક એલિવેટર રેલરોડ ટેકનોલોજી છે. જે ટ્રામને કેબલ પર ઉપર અને નીચે ખેંચે છે જ્યારે…
- આમચી મુંબઈ

Mumbai breaking: મહારાષ્ટ્રમાં કામના કલાક વધ્યા, કેબિનેટમાં નિર્ણય
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કામના કલાકો બાબતે જે અપેક્ષિત હતો તે નિર્ણય લેવાયો છે. રાજયની આજની કેબિનેટમાં થયેલા મહત્વના નિર્ણયોમાં કારખાના કાયદા 1948નો પણ સમાવેશ થાય છે. આ નવા નિયમ પ્રમાણે હવે દૈનિક કામના કલાકો 9ને બદલે દસ કરવામાં આવ્યા છે. આ…
- આમચી મુંબઈ

મરાઠા આરક્ષણ આટોપાયું તો મહાયુતી પર આ મોટું સંકટ આવી પડ્યુંઃ ભુજબળે કરી કોર્ટમાં જવાની તૈયારી
મુંબઈઃ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારે મરાઠા નેતા જરાંગે પાટીલ સામે નમતું જોખી મુંબઈમાંથી મરાઠા આરક્ષણના આંદોલનકારીઓને હટાવ્યા છે અને હાલપૂરતું આંદોલન શાંત પાડયું છે ત્યાં ફરી નવો પડકાર આવીને ઊભો છે અને જે વધારે અઘરો સાબિત થઈ શકે તેમ…
- નેશનલ

હવે તમારા લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ GST FREE.. જાણો કેટલા બચાવશો પૈસા
નવી દિલ્હીઃ મોદી સરકારે ગઈકાલે જનતાને મોટી રાહતની જાહેરાત કરી હતી. ગૂડ્સ એન્ડ ટેક્સ સર્વિસમાં (GST) ઘટાડવાની સરકારની જાહેરાતને લીધે ઘણી વસ્તુઓ અથવા સેવાઓ સસ્તી થઈ રહી છે. ત્યારે અમુક જીએસટી ફ્રી પણ થઈ રહી છે. આમાંના એક છે ઈન્સ્યોરન્સ.…









