- મનોરંજન

પીરિયડ્સમાં હોઉં ત્યારે પણ હું મંદિરમાં જાઉં છું કારણ કે…જાણો કંગનાએ આ મુદ્દા પર શું વાતો કરી
બોલીવૂડ અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રણૌત તેનાં એક ઈન્ટરવ્યુ બાબતે ચર્ચામાં છે. સ્પષ્ટ બોલતી કંગનાએ મહિલાઓના માસિક ધર્મ મામલે પણ ઘણી સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે. કંગનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે પીરિયડ્સ વિશે છોકરીઓને અભ્યાસમાં શિખાડવામાં આવતું જ નથી. ટેક્સબુકમા…
- કચ્છ

કચ્છમાં ભૂર્ગભીય હલચલ યથાવત: ખાવડા નજીક ૨.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો…
ભુજઃ ભૂકંપ ઝોન-૫મા સમાવાયેલા કચ્છમાં ચિંતાજનક સ્તરે ભૂગર્ભીય સળવળાટ સતત વધી રહ્યો છે. આજે સવારના ૬ અને ૩૩ કલાકે ૨.૬ની તીવ્રતા ધરાવતા ભૂકંપના આંચકાએ કચ્છની અશાંત ધરાને વધુ એકવાર ધ્રુજાવતાં ફફડાટ ફેલાયો છે.આ ‘માઈક્રો ટ્રેમર’ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી…
- મનોરંજન

સ્ટારકિડ નહીં સુપરસ્ટારકિડની બોલીવૂડમાં એન્ટ્રીઃ આર્યન ખાનની સિરિઝ bads-of-bollywoodનો ફર્સ્ટ લૂક રિલિઝ…
બોલીવૂડમાં તાજેતરમાં જ સ્ટારફેમિલીના દીકરા અહાન પાંડેએ દમદાર એન્ટ્રી કરી. પહેલી જ ફિલ્મ સૈયારાથી છવાઈ ગયો. હવે ફરી એક સ્ટારકિડ બોલીવૂડમાં આવી રહ્યો છે. જોકે આ સ્ટાર નહીં પણ સુપરસ્ટારકિડ છે. વાત કિંગ ખાન શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની છે.…
- કચ્છ

કચ્છમાં અષાઢી મેઘાની ઝમકદાર બેટિંગઃ ચોમેર વરસાદ…
ભુજ: બંગાળની ખાડીમાં સર્જાયેલા હળવા દબાણને પગલે હાલ ગુજરાત પર મોન્સૂન ટ્રફની એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય થતાં મોટાભાગના મથકોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવો શરૂ થયો છે.મેઘતૃષ્ણાનાં મુલક એવા રણપ્રદેશ કચ્છમાં જન્માષ્ટમીના સાંજના ચાર વાગ્યા બાદ મોટાભાગના મથકોમાં પાવરપેક્ડ…
- સ્પેશિયલ ફિચર્સ

ઘરમાં પહેલીવાર લાવી રહ્યા છો ગણેશજીને, તો અમુક વાતો ચોકક્સ ધ્યાનમાં રાખજો…
શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ તહેવારોની વણઝાર શરૂ થઈ ગઈ છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી બાદ હવે દુંદાળાદેવ ગણેશજીની ભક્તિનો સમય આવી ગયો છે. 27મી ઑગસ્ટથી ગણેશોત્સવની શરૂઆત થશે. ભગવાન દસ દિવસ માટે ભકતોના ઘરે મહેમાન બનીને આવશે અને ભક્તો તેમની…
- સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં હાશકારોઃ બીજા રાઉન્ડનો વરસાદ મોડો મોડો પણ આવ્યો ખરો…
રાજકોટઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગઈકાલથી મેઘરાજા મહેરબાન થયા છે, જેની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો જૂનાગઢના ભેંસાણમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત રાજકોટના જામકંડોરણામાં સાડા ચાર…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના અહલ્યાનગરમાં બાપે ચાર સંતાનને કૂવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યું…
મુંબઈઃ પારિવારિક ઝગડાનો એક ખૂબ જ કરૂણ અંજામ મહારાષ્ટ્રના અહલ્યાનગર જિલ્લામાં આવ્યો છે. અહીંના ચિખલી કોરેગાંવમાં રહેતા અરૂણ કાલે નામના 35 વર્ષીય પિતાએ પોતાના ચાર સંતાનને કૂવામાં ફેંકી પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની છે. હાલમાં પોલીસ ઘટનાસ્થળે…
- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગઃ જ્ઞાનનું વૈશ્વિક કેન્દ્ર નાલંદા કેવી રીતે ઈતિહાસના પટલ પરથી ભુંસાઈ ગયું…?
રાજ ગોસ્વામી પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય, જેનું નામ વિશ્વભરમાં જ્ઞાનના એક ઉત્તમ કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે, તેનો ગૌરવશાળી ઈતિહાસ હવે તો એક દુ:ખદ સ્મૃતિ બનીને રહી ગયો છે. શિક્ષણના ક્ષેત્રે ભારત આજે ભલે દુનિયામાં પાછળ રહી ગયું હોય, પરંતુ એક સમયે…









