- આપણું ગુજરાત
ચોવીસ કલાકથી દરિયામાં ફસાયેલા બાળકને બાપ્પાએ આ રીતે બચાવ્યો
કહેવત તો એવી છે કે રામ રાખે તેને કોણ ચાખે, પણ અહીં એક બાળકને ગણપતિ બાપ્પાએ બચાવ્યો છે. જોકે તેમની સાથે જે પણ કોઈ આ બાળકને બચાવવામાં સહભાગી થયા છે તે સૌ કોઈ અભિનંદનને પાત્ર છે.આ ઘટનાને ચમત્કાર કહેશો તો…
- આપણું ગુજરાત
સીએમ સહિત સૌ કોઈ જોડાયા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં
વડાપ્રધાને એક તારીખ એક સમયે અને એક કલાક શ્રમદાન સેવાયજ્ઞ યોજી સફાઈ કરવા કરેલી હાકલ અનુસાર સૌરાષ્ટ્રમાં આજે સવારે દસ કલાકે સામૂહિક સફાઈના ઠેરઠેર કાર્યક્રમો યોજાયા હતા. આ સમૂહ શ્રમદાન સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે એ…
- આપણું ગુજરાત
જુનાગઢની બૌદ્ધ ગુફાઓ જોવા જાઓ તે પહેલા આ નિયમ જાણી લો
જૂનાગઢમાં ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો ખુલ્લો મુકવામાં આવ્યો છે. કિલ્લામાં કેન્દ્ર રક્ષિત સ્મારક તરીકે સમાવેશ પ્રાચીન બૌદ્ધ ગુફા આવેલી છે. કોરોના સમયથી ઉપરકોટ કિલ્લો બંધ હોવાથી બૌદ્ધ ગુફા પ્રવાસીઓ નિહાળી શકતા નહતા. ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્યો છે ત્યારે બૌધ્ધ ગુફામાં …
- આપણું ગુજરાત
ઘરેથી વહેલા નીકળજોઃ ભાવનગર ડિવિઝનની આ ટ્રેન હવે વહેલી ઉપડશે
2023થી પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન પર નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.આ વખતે ભાવનગર…
- આપણું ગુજરાત
નવતર પ્રયોગઃ ભાવનગર મનપા ડમ્પિંગ સાઈટ પર કરશે વૃક્ષારોપણ
સરકારી એજન્સી ધારે તો ચમત્કાર સર્જી શકે છે. શહેરને સુવિધા આપવાની સાથે સારું વાતાવરણ, શુદ્ધ હવા પૂરી પાડવાનું કામ પણ સરકાર કે સ્થાનિક એજન્સીનું છે. ભાવનગર મહાનગરપાલિકાએ આ દિશામાં એક ડગ માંડ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગે નવતર અભિગમ…
- આપણું ગુજરાત
હવે ૩૧મી ડિસેમ્બર સુધી દોડશે ભુજ-સાબરમતી ઇન્ટરસિટી
અમદાવાદ- ભુજ વચ્ચે દોડતી ઇન્ટરસિટી ટ્રેનની મુદત શનિવારે સમાપ્ત થવાની હતી જો કે આગામી નવરાત્રી અને દિવાળી પર્વની રજાઓ આવતી હોઈ મુસાફરોની માંગણીને સ્વીકારી રેલવે વિભાગે આ ટ્રેનને આગામી ૩૧મી ડિસેમ્બર સુધી દોડાવવાનો નિર્ણય લેતાં નવરાત્રી-દિવાળી સહિતના તહેવારો અને કચ્છને…
- આપણું ગુજરાત
નો આધાર નો એન્ટ્રીઃ નવરાત્રી માટે બનશે નવો નિયમ?
સૌરાષ્ટ્રમાં નવરાત્રીના દાંડીયા- રાસ-ગરબાનાં મોટા પાયે આયોજનો થયાં છે. ખાસ કરીને રાજકોટમાં આ વખતે પાર્ટી પ્લોટ પણ નવરાત્રી મહોત્સવ માટે બૂક થઇ ગયાં છે. પરંતુ નવરાત્રીના રાસ -ગરબામાં ખેલૈયાઓને આધાર કાર્ડ લઈ એન્ટ્રી આપવા માંગણી સ્થાનિક સંસ્થાઓએ કરી છે.રાજકોટના અલગ-અલગ…
- આપણું ગુજરાત
ગુરુવારે ગણેશ વિર્સજન, શુક્રવારે ઈદ નિમિત્તે જુલુસઃ અમદાવાદ પોલીસ ખડેપગે
અમદાવાદઃ આગામી 28 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં ગણેશ વિસર્જન અને ઈદેમિલાદનો તહેવાર એક સાથે ઉજવાશે. ત્યારે દેશમાં કેટલાક રાજ્યોમાં ઈદે મિલાદનું જુલુસ 29મી સપ્ટેમ્બરે યોજવા નક્કી કરાયું હોવાથી ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના વિસ્તારોમાં 29 સપ્ટેમ્બરે આ જુલુસ યોજાશે. શહેરમાં કોમી એખલાસ…
- આપણું ગુજરાત
રાજકોટમાં ચાલુ મેચે પોલીસે કરવી પડી કંઈક આવી અપીલ
એક તરફ રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રસપ્રદ મેચ ચાલી રહી છે ત્યારે ચાલુ મેચ દરમિયાન મોબાઈલ ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. જેના અંગે પોલીસ દ્વારા ચાલુ મેચમાં લોકોને ખિસ્સા કાતરુથી સાવધાન રહેવાની અપીલ કરવી પડી છે.રાજકોટમાં મેચ…
- નેશનલ
પોતાના શ્વાનને ફરાવવા સ્ટેડિયમ ખાલી કરાવનારા આઈએએસ અધિકારીને સરકારે તગેડ્યા
ગયા વર્ષે IAS કપલ રિંકુ દુગ્ગા અને સંજીવ ખિરવારના નામ ચર્ચામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે પોતાના પાલતુ શ્વાનને ફરવા માટે દિલ્હીનું ત્યાગરાજ સ્ટેડિયમ ખાલી કરાવ્યું હતું. હવે રિંકુ દુગ્ગાને કેન્દ્ર સરકાર દ્વારા બળજબરીથી નિવૃત્ત કરવામાં આવ્યાં હોવાની…