- નેશનલ

GST CUT: 4 રૂપિયા 45 પૈસાના બિસ્કિટ, 88 પૈસાની પિપરમેન્ટઃ છુટ્ટા પૈસા જશે કોના ગજવામાં?
નવી દિલ્હીઃ 70, 80ના દાયકામાં જન્મેલાને યાદ હશે ચોરસ આકારના પાંચ પૈસા અને ષષ્ઠકોણ આકારના 20 પૈસા યાદ હશે અને નાનકડી ક્યૂટ ગોળ ગોળ પાવલી. હવે આ ચલણ તો સરકારે બંધ કરી દીધું છે ત્યારે સવાલ એ છે કે જીએસટી…
- જૂનાગઢ

જૂનાગઢમાં જીવંત છે બેઠા ગરબાની પરંપરાઃ પ્રાચીન ગરબા તન સાથે મનને પણ કરે છે પ્રફુલ્લિત
જૂનાગઢઃ એક સિનિયર સિટિઝન સાથે મિડલ એજગ્રુપના લોકોનો વર્ગ છે જેમને આજના પાર્ટીપ્લોટના ગરબા લગીરે ગમતા નથી. નવરાત્રીનું થયેલું વ્યાપારીકરણ કે આધુનીકરણ તેમને માફક આવતું નથી.આનું કારણ એ છે કે આ પેઢીએ વર્ષોથી માના ગરબા જ ગાયા છે, નવ દિવસ…
- નેશનલ

નવરાત્રીમાં ચહેરા પર મેકઅપ કરતા પહેલા આ વાંચી લોઃ ક્યાંક તમે ભૂલ તો નથી કરતા ને
નવરાત્રીની નવલી રાત્રે રંગબેરંગી ચણિયાચોલી પહેરીને કે પછી કેળિયું કે ઝબ્બો પહેરીને તમે મલકતા મલકતા ગરબા રમવા જાઓ છો ત્યારે ચહેરા પરના મેકઅપને બરાબર માર્ક કરો છો કે નહીં. ગરબાનો એક રાઉન્ડ લઈ જો તમારો મેકઅપ નીકળી જતો હોય અને…
- નેશનલ

શોરઃ ડીજેના ઘોંઘાટે લીધો બે મહિનાની બાળકીનો જીવઃ પિતાએ કરી ફરિયાદ
રાંચીઃ માત્ર તહેવારો સમયે જ નહીં કોઈપણ પ્રકારની નાની શોભાયાત્રા કે લગ્નપ્રસંગોમાં ડીજે સાઉન્જ સિસ્ટમ જાણે ફરજિયાત હોય તેવો માહોલ છે અને રોજ કોઈને કોઈ ગલી મહોલ્લામાં ડીજે પર નાચતા લોકો જોવા મળે છે, પરંતુ આ ઘોંઘાટ અને તેનાથી થતા…
- ગાંધીનગર

નવરાત્રીમાં નવું પ્રધાનમંડળ જાહેર થશે તો નારીશક્તિનો પરચો જોવા મળશે કે નહીં?
ગાંધીનગરઃ ગુજરાત આખું નવરાત્રીના રંગમાં રંગાયેલું છે અને સૌ કોઈ માતાજીના ગરમાની રમઝટમાં ખોવાયેલા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં અલગ જ માહોલ છે. સૂત્રોનું માનીએ તો મગંળવારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત…
- મનોરંજન

National Awards 2025: રાની મુખર્જીએ નમન કર્યું સ્ટેજને, મોહનલાલે આપી ઈમોશનલ સ્પીચ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિભવન ખાતે National Awards 2025ના સમારંભમાં બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાન, રાની મુખર્જી, વિક્રાંત મેસીને નેશનલ એવોર્ડ તેમ જ સાઉથ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ ભવ્ય સમારોહમાં જ્યારે એસઆરકેનું નામ અનાઉન્સ થયું ત્યારે સૌએ હર્ષની…
- રાજકોટ

રમેશ ફેફરની આત્મહત્યાઃ મહાનતાનો ભ્રમ શું છે આ માનસિક બીમારી, જાણો વિગતવાર
રાજકોટઃ રાજકોટમાં રહેતા અને સરકારી નોકરી છોડી ચૂકેલા રમેશ ફેફરની આત્મહત્યાએ નવી ચર્ચાને જન્મ આપ્યો છે. ફેફર પોતાની જાતને કલ્કી અવતાર કહેતા હતા અને હંમેશાં વિવાદોમાં રહેતા હતા. તેમણે હું દરિયો પી ગયો છું, સરકારે મારો પગાર નથી આપ્યો એટલે…









