- મનોરંજન

શોલેના ઠાકુર આ અભિનેત્રીનું દર્દ જોઈ ભૂલી ગયા હતા કે તેમના બે હાથ નથી…
15મી ઑગસ્ટના રોજ હિન્દી ફિલ્મ શોલેને 50 વર્ષ પૂરા થયા. ક્લાસિક સિનેમા શોલે ફિલ્મમાં જેટલા કિસ્સા છે તેટલા જ કિસ્સા તેની મેકિંગના પણ છે. શોલેની મેકિંગ પર જાવેદ અખ્તર અને અનુપમા ચોપડાએ બુક લખી છે. શોલેઃ ધ મેકિંગ ઓફ ક્લાસિક…
- નેશનલ

તેજસ્વી યાદવને બિહાર સીએમનો ચહેરો બનાવવા મામલે રાહુલ ગાંધીએ શું કહ્યું?
પટનાઃ બિહારની ચૂંટણીના પરિણામો જે આવે તે પણ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શરૂ કરેલી વૉટ ચોરી વિરુદ્ધની રેલી અને કૉંગ્રેસ તેમ જ આરજેડીની દોસ્તી સૌને નજરે ચડી છે. આજે અરરિયા વિસ્તારમાં રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ…
- ભુજ

કચ્છમાં પકડાયેલા 15 પાકિસ્તાની માછીમારોનો ઈરાદો શું છેઃ સુરક્ષા એજન્સી કરશે સઘન તપાસ
ભુજઃ તાજેતરમાં જ ઑપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને ભારતે ધૂળ ચાટતું કરી દીધું, છતાં કંગાળ થઈ ગયો પાડોશી દેશ તેમની ફિતરત છોડતો નથી. પાકિસ્તાને ફરી ભારતમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તેમણે ભારતમાં ઘુસવા કચ્છનો માર્ગ પસંદ કર્યો, પરંતુ અહીંની સુરક્ષા એજન્સીઓએ…
- નેશનલ

ઑનલાઈન ગેમિંગમાં નાની કે મોટી કમાણી કરી હોય તો સરકારને કહી દેજો, નહીંતર…
ઑનલાઈન ગેમિંગથી કમાણી કેટલી થઈ તેનો ભલે આંકડો નહીં હોય, પરંતુ પરિવારના પરિવાર બદબાદ થઈ ગયા છે તે વાત નક્કી છે. દારૂ-જુગાર જેવી જ આ લત જેમને લાગી છે તે અને તેમના પરિવારો રાતે પાણીએ રોયા છે, ઘણા કેસમાં ગેમ…
- આમચી મુંબઈ

શું સચિન તેંડુલકર વિરાર રહેવા જશે? પત્ની અંજલિએ સરકારી યોજનાનો લાભ લઈ અહીં લીધું ઘર
માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરનો બાન્દ્રામાં આલિશાન બંગલો છે. તેના બંગલોના વીડિયો કે પિક્ચર સોશિયલ મીડિયા પર શેર થતા રહે છે. આવો વિશાળ બંગલો છોડી સચિન અને તેનો પરિવાર વિરારમાં રહેવા જાય તે વાત ગળે ઉતરે તેમ નથી, પરંતુ સવાલ એ છે…
- મનોરંજન

આ અભિનેત્રી સાથેનો અફેર ગોવિંદા અને સુનીતાના જીવનમાં લાવ્યો તો ભૂકંપ, પણ…
હાલમાં ગોવિંદા અને તેની પત્ની સુનીતા વચ્ચેના સંબંધો લગભગ તૂટવાને આરે હોવાની ખબરોએ જોર પકડ્યું છે. ગોવિંદા અને સુનીતાનું 37 વર્ષનું લગ્નજીવન એકાદ વર્ષથી વિવાદોમાં છે. સુનીતા અલગ રહેતી હોવાનો, ડિવોર્સ ફાઈલ કર્યા હોવાનો, ગોવિંદા અત્યાચાર ગુજારતો હોવાનો અને હવે…









