- વેપાર

સોના-ચાંદીએ તો તિજોરી છલકાવી, પણ આ ધાતુ જેટલું રિટર્ન કોઈએ ન આપ્યું
શેર માર્કેટ કરતા પણ વધારે રિટર્ન સોના-ચાંદી આપી રહ્યા છે. દિવાળીના દિવસો પહેલા કે આમ પણ સોનું ખરીદવા કરતા વેચવાવાળાની સંખ્યા વધારે હશે કારણ કે સોનાનો ભાવ એવો તો આસમાને જતો જાય છે કે ખરીદી કરવાનું હાલમાં તો વિચારવું પણ…
- ભુજ

દાંત ચમકાતી ટૂથપેસ્ટ પણ નકલીઃ રાપરના ચિત્રોડમાં નકલી ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઇ
ભુજઃ તાજેતરમાં ભુજ પાસે નકલી ખાદ્ય ઘી બનાવતું કારખાનું પકડાયું હતું ત્યારે હવે સીમાવર્તી રાપરના ચિત્રોડ નજીક નકલી કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી મિની ફેક્ટરી ઝડપાતાં ભારે ચકચાર પ્રસરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, ચિત્રોડ ગામમાં સરકારી દવાખાનાની બાજુમાં મુકેશ રણછોડ મણોદરા (પટેલ)નાં ૧૦…
- નેશનલ

દિલ્હીવાસીઓની દિવાળી સુધરીઃ સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવાની છૂટ આપી
નવી દિલ્હીઃ વર્ષો બાદ દેશની રાજધાનીમાં દિવાળીના તહેવાર સમયે ફટાકડા ફોડવાની પરવાનગી મળી છે. સુપ્રીમ કોર્ટે દિવાળીના પાંચ દિવસ દરમિયાન ફટાકડા વેચવા અને ફોડવાની પરવાનગી આપી છે. આ પરવાનગી બાદ દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં કાયદેસર ફટાકડા વેચી અને…
- મનોરંજન

Amitabh Bachhan@83: આ ઉંમરે તેમની ફીટનેસનું સિક્રેટ જાણવું છે?
સદીના મહાનાયક, સુપરસ્ટાર, બીગ બી બચ્ચન સાહેબના કેટલા નામ. પિતા હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચને જ એવું નામ રાખ્યું કે વ્યક્તિત્વનો પરિચય થઈ જાય. અમિતાભ એટલે સૂરજ. હંમશાં પ્રકાશિત રહે તેવો સૂરજ અને દીકરાએ નામ સાર્થક કરી બતાવ્યું. આજે…
- અમદાવાદ

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિધન બાદ પહેલીવાર દીકરાનો જન્મદિવસ ઉજવાયો
અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું અમદાવાદથી લંડન જતી ફ્લાઈટના અકસ્માતમાં મોત થયા બાદ પહેલીવાર તેમના સ્વર્ગીય પુત્ર પુજિતનો જન્મદિવસ રાજકોટમાં ઉજવાયો હતો. આ નિમિત્તે પુજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને બાલભવનમાં ફ્રી રાઈડ અને ભોજન સહિતના કાર્યક્રમો આયોજિત…
- અમદાવાદ

દાહોદમાં રસ્તા પર પડેલી કપચીએ માતા-પુત્રનો ભોગ લીધો
અમદાવાદઃ મોટાભાગે જ્યારે પણ રસ્તાના, ગટરના કે, વીજજોડાણના કામ થાય છે ત્યારે કાટમાળ અથવા તો માલસામાન એમ જ છોડી દેવાતો હોય છે. સિમેન્ટ રેતીના ઢગલા કે પાણી માટે કરવામાં આવેલા ખાડા વગેરે બુરવાનું કોન્ટ્રાક્ટરો માટે ફરજિયાત હોવા છતાં થતું નથી.…
- અમદાવાદ

ચૈતર વસાવાની પદયાત્રા મામલે ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થઈ ગઈ રકઝક
અમદાવાદઃ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિસ્માર રસ્તાઓને રિપેર કરવા માટે પદયાત્રા કાઢી હતી. આ પદયાત્રા ભાજપના બે મોટા નેતાઓ વચ્ચે રકઝકનું કારણ બની ગયુ છે.વિસ્તારના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદનાં ધારાસભ્ય દર્શના દેશમુખ આમને સામને આવી ગયા છે. વસાવાએ…
- નેશનલ

બિહારમાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસ રિસિવિંગ મોડમાંઃ આરજેડી બેઠકો આપવાના મૂડમાં નથી
પટનાઃ બિહારની ચૂંટણીની જાહેરાત કરી ચૂંટણી પંચે પોતાનું કામ કરી દીધું છે ત્યારે હવે રાજકીય પક્ષો કામે લાગ્યા છે. ભાજપ અને કૉંગ્રેસ બન્ને સ્થાનિક પક્ષો સાથે ગઠબંધનમાં છે અને બિહારમાં પ્રાદેશિક પક્ષોનો હાથ ઉપર છે. ભાજપ જેડીયુ સાથે મુખ્યત્વે ચૂંટણી…
- આમચી મુંબઈ

અભિનેતા અનિલ કપૂરથી કેમ પરેશાન થઈ ગયા છે સીએમ ફડણવીસ?
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તાજેતરમાં ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના એક કાર્યક્રમમાં ગયા અને ત્યાં તેમણે બોલીવૂડના એવરગ્રીન સ્ટાર અનિલ કપૂર સામે ફરિયાદ કરી નાખી. ફડણવીસે સ્વીકાર્યું કે તેઓ અનિલ કપૂરથી ઘણા પરેશાન છે.…
- ભુજ

રેલવેએ ભુજનો આ રૂટ બંધ કરી દેતા સેંકડો લોકોને પરેશાની
ભુજઃ પશ્ચિમ રેલવે દ્વારા છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવામાં આવેલી ભુજ-પાલનપુર ઈન્ટરસિટી એક્સપ્રેસ ફરી શરૂ થવાની લોકોને આશા હતી, પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે. ટ્રેનને ટેક્નિકલ કારણોને આગળ ધરીને લાંબા ગાળા સુધી બંને દિશામાં રદ કરવાની…









