- રાજકોટ

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી યુવક ઘરબાર છોડી ચાલ્યો ગયો
અમદાવાદઃ રાજકોટમાં ફરી વ્યાજખોરીને લીધે પરેશાન થયેલા પરિવારનો કિસ્સો બહાર આવ્યો હતો. અહીં એક યુવકે વ્યાજે લીધેલા રૂ. એક કરોડના બદલે રૂ. 10 કરોડની માગણી કરતા પરેશાન યુવકે ચીઠ્ઠી લખી ઘરબાર છોડી દીધાનું બહાર આવ્યું હતું. બીજી બાજુ વ્યાજખોરોએ યુવકના…
- જામનગર

જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલની સમસ્યાઓ લઈ વાલીઓ રાજ્ય પ્રધાન રિવાબા જાડેજાને મળ્યા
જામનગર: શહેરની જાણીતી બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ રાજ્યકક્ષાના પ્રધાન રિવાબા જાડેજાની મુલાકાત લીધી હતી અને સ્કૂલમાં વિદ્યાર્થીઓને નડતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. વાલીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે 575 વિદ્યાર્થીઓ ધરાવતી સૈનિક સ્કૂલમાં પૂરતો શિક્ષણ સ્ટાફ…
- રાજકોટ

પહેલા પીએસઆઈ અને પછી ડીએસપીઃ દીકરાને પોલીસ બનાવવાની લાલચે પિતાને પોલીસ પાસે લાવી દીધા…
રાજકોટ: રાજકોટ શહેરમાં ફરી એકવાર પોલીસ ભરતીના નામે છેતરામણી થઈ હોવાનો કેસ નોંધાયો હતો. આરોપીઓએ ગૃહ વિભાગમાં ઓળખાણ હોવાનું કહી કરોડોની છેતરપિંડી કરી હોવાની માહિતી સૂત્રો દ્વારા બહાર આવી છે. રાજકોટના નવાગામ ખાતે રહેતા પશુપાલકને તેમના પુત્રને પીએસઆઈ બનાવવા અને…
- અમદાવાદ

પાટણ રેગિંગ કેસમાં 15 વિદ્યાર્થીને કૉલેજે બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
અમદાવાદઃ પાટણના ધારપુરમાં આવેલી જીએમઈઆરએસ મેડિકલ કૉલેજની રેગિંગ વિરોધી કમિટીએ 15 એમબીબીએસ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા અને દરેક પર રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો. અનીલ મેથાણિયા નામના પહેલા વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીએ વર્ષ 2024માં 16મી નવેમ્બરના રોજ…
- અમદાવાદ

ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે પર મુંબઈના ટ્રાફિક જેવો અનુભવ, ઉદ્યોગોને પણ અસર
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ મોટા શહેરોમાં ટ્રાફિક જામથી જેમ માનવજીવન ખોરવાઈ છે, તેમ હાઈ વે પરના ટ્રાફિકને લીધે વેપાર-ધંધા, ઉદ્યોગોને નુકસાની વેઠવી પડે છે. સરળ અને ઝડપી પરિવહન ઉદ્યોગો માટે ખૂબ જ જરૂરી છે. હાલમાં ભરૂચથી દહેજ જવાનો રસ્તો વાહનચાલકો…
- અમદાવાદ

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું રૂ. 10,000 કરોડનું જંગી રાહત પેકેજ
અમદાવાદઃ કમોસમી વરસાદન માર સહન કરી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે રૂ. 10,000 કરોડનું જંગી પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોના ઊભા પાકને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારે શુક્રવારે સાંજે આ નિર્ણય સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ…
- અમદાવાદ

આઈઆઈએમ-અમદાવાદ એઆઈ અને બિઝનેસ એનાલિટિક્સમાં એમબીએ કોર્સ શરૂ કરશે, જુવો વિડિયો…
અમદાવાદઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સમયની માગ છે અને રોજગારી મેળવવા પણ જરૂરી બની રહ્યું છે ત્યારે દેશની પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા બિઝનેસ એનાલિટિક્સ અને એઆઈમાં બે વર્ષનો કમ્બાઈન કોર્સ જાહેર કરવામાં આવ્યો હતો.આ પ્રકારનો કોર્સ ઓફર કરનારી આઈઆઈએમ…
- આપણું ગુજરાત

કુતિયાણામાં ઈઝરાયેલ મોકલવાની લાલચ આપી આઠ પાસેથી લાખો વસૂલ્યા
અમદાવાદઃ પોરબંદરના કુતિયાણામાં ઈઝરાયેલમાં નોકરી આપવાની લાલચ આપી આઠ જણ પાસેથી લાખો વસૂલ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ આઠ જણ પાસેથી રૂ. 56 લાખ જેટલી માતબર રકમ વસૂલવાની ફરિયાદના અનુસંધાનમાં ત્રણ વિરુ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા…









