- આમચી મુંબઈ
ભાજપમાં કેમ પડવા મંડ્યા રાજીનામા? આટલા નેતાઓ ઉદ્ધવ સાથે જોડાશે
ડોબિંવલીઃ સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગઈકાલે કલ્યાણના નેતાઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેના છોડી એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ્યા ત્યારે આજે ડોંબિવલી ભાજપમાં ભડાકો થયો છે. અહીં ઘણા મોટા નેતાઓએ રાજીનામા ધરી દીધા હોવાની ખબર…
- સ્પેશિયલ ફિચર્સ
આખરે સરકારે જનતાની એક વાત તો કાને ધરીઃ અમિતાભ બચ્ચનની કૉલર ટ્યૂન બંધ કરી
સરકાર જનતાની વાત કાને ધરતી નથી તેવું ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ જનતાની એક વાત સરકારે સાંભળી છે અને જનતાની માગણી પૂરી કરી છે. ટેલિકોમ મિનિસ્ટ્રીએ અભિનેતા અમિતાભ બચ્ચનની કૉલર ટ્યૂન બંધ કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં વધી રહેલા…
- નેશનલ
ચીનમાં ચામાચિડીયામાં 20 નવા વાયરસ? અભ્યાસમાં થયો ખુલાસો
નવી દિલ્હીઃ વર્ષ 2019થી 2021 દરમિયાન આવેલા કોરોના મહામારીમાંથી દેશ અને દુનિયા માંડ બહાર આવ્યા છે. એકબાજુ વિશ્વમાં જોવા મળતી અશાંતિના માહોલ વચ્ચે ફરી મહામારીને નોતરનારા વાયરસની પુષ્ટિ થઈ છે. જોકે આ માત્ર એક પ્રાથમિક અહેવાલ છે અને ડર કે…
- મનોરંજન
Aap Jaisa Koi Trailer Review: ફરી ફેમિનિઝમના ડૉઝ સાથે એન્ટરટેઈનર આવી રહી છે.
સામાજિક વિષયોને ચમકાવતી ફિલ્મો જોનારો એક બહુ મોટો વર્ગ છે. આ વર્ગ માટે સમયાંતરે અમુક વિષયો આવતા જ રહે છે. આવો જ એક વિષય છે વર્કિગ વુમનનો. કામ કરતી અને સ્વતંત્ર રહેતી પગભર છોકરી જ્યારે વહુ બની ઘરે આવે ત્યારે…
- ભુજ
ગ્રીન હાઈડ્રોજન મેગા પ્લાન્ટના નિર્માણ માટે કંડલા નજીક ૧૩૦૦ એકર જમીનનું સંપાદન કરાયું
ભુજ: ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના મેગા પ્લાન્ટના નિર્માણ માટે પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલાની નજીક પડાણા ગામ પાસે ૧૩૦૦ એકર જમીનને ચિહ્નિત કરાઈ છે. દેશમાં વાયુ પ્રદુષણની વકરી રહેલી સમસ્યા વચ્ચે કેન્દ્ર સરકાર ગ્રીન હાઇડ્રોજનને સ્વચ્છ ઉર્જા સ્ત્રોત તરીકે સક્રિયપણે…
- આમચી મુંબઈ
ઉદ્ધવને ફરી ઝટકોઃ કલ્યાણન તમામ પદાધિકારીઓ હવેથી શિંદેસેનામાં
મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો એકનાથ શિંદેએ આપ્યો છે. કલ્યાણના એક બે નહીં પરંતુ તમામ પદાધિકારીઓએ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવાનો નિર્ણય લીધો છે. વિધાનસભ્ય વિશ્વનાથ ભોઈરની ઉપસ્થિતિમાં પક્ષના પદાધિકારીઓ અને નેતાઓ મોટી સંખ્યામાં એકનાથ શિંદેજૂથમાં શામિલ થયા છે.ભોઈરે જણાવ્યું હતું…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિની તબિયત સુધારા પરઃ નૈનીતાલના કાર્યક્રમ દરમિયાન લથડી હતી તબિયત
નૈનીતાલઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી જતા તેઓ બેહોશ થઈ ગયા હતા. ત્યાં હાજર તેમની મેડિકલ ટીમે તેમને તાત્કાલિક સારવાર આપતા તેઓ હોશમાં આવ્યા હતા અને હાલમાં સ્વસ્થ છે. ધનગર નૈનીતાલમાં હતા અને અહીં તેઓ અનેક…
- નેશનલ
સોનમ રઘુવંશીના વકીલનું અભિનેતા શાહરૂખ ખાન સાથે શું છે કનેક્શન…
ઈન્દોરઃ રાજા રઘુવંશી હત્યાકેસની મુખ્ય આરોપી અને રાજાની પત્ની સોનમનો કેસ રાયપુરના વકીલ ફૈઝાન ખાન લડવાનો છે. આ માહિતી જ્યારથી બહાર આવી છે ત્યારથી તેના અને અભિનેતા શાહરૂખ ખાનના સંબંધોની ચર્ચા ચાલી છે. ફૈઝાન ખાને એવી જાહેરાત કરી છે કે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામોઃ જાણો ક્યાં કોણ જીત્યું…
અમદાવાદઃ ગુજરાતમાં કુલ સામાન્ય ચૂંટણી હેઠળની 3524 ગ્રામપંચાયતમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય ચૂંટણી હેઠળની 4564માંથી 751 ગ્રામપંચાયત સમરસ થઈ હતી. ત્યાર બાદની 3541માંથી 272 ગ્રામપંચાયતમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ…