- અમદાવાદ

અમદાવાદમાં દૂષિત પાણીની લાખો ફરિયાદ, તંત્ર ગંભીર ન હોવાનો વિપક્ષનો આક્ષેપ
અમદાવાદઃ ઈન્દોર અને ત્યારબાદ ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે આરોગ્યની ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અમદાવાદમાં દૂષિત પાણીની ફરિયાદોની ફાઈલોનો ખડકલો જોતા શહેરમાં પણ સ્થિતિ ગંભીર થઈ શકે છે, તેવી શક્યતા વિપક્ષ સહિત નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. મનપાના વિપક્ષી નેતા…
- અમદાવાદ

આખરે અમદાવાદના તાપમાનનો પારો ગગડયો, 12 ડિગ્રીએ શહેરીજનો ઠુંઠવાયા…
અમદાવાદઃ વર્ષના બારમાંથી લગભગ દસ મહિના સતત ગરમી સહન કરતા અમદાવાદીઓને શિયાળામાં પણ બપોરે ગરમીનો અહેસાસ થતો હતો ત્યારે શહેરમાં લગભગ નવેમ્બર મહિનો બેસ્યા બાદ પહેલીવાર લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી ગગડ્યું હતું. જોકે સૌથી વધારે નલિયા સાત ડિગ્રીએ ઠર્યું હતું.અમદાવાદમાં…
- અમદાવાદ

સિંહણના રેસ્ક્યુ દરમિયાન મૃત્યુ પામેલા અશરફભાઈને વન પ્રધાને દિલસોજી વ્યક્ત કરી
અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી હતી.. જેને અત્યંત દુઃખદ ગણાવતા વન અને પર્યાવરણ પ્રધાન અર્જુનભાઈ મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ સમગ્ર…
- અમદાવાદ

કરોડોના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદારોની રેલી
અમદાવાદઃ ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા સુરેન્દ્રનગરના રૂ. 1500 કરોડના કૌભાંડના કથિત આરોપી ડૉ. રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે તેમના સસ્પેન્શનના વિરોધમાં પાટીદાર સમાજે રેલી કાઢી હતી. ઈડીના સંકજામાં આવેલા પટેલના સમર્થનમા પાટીદાર સમાજે અમદાવાદ જિલ્લાના માંડલમાં મોટી રેલી…
- રાજકોટ

રાજકોટમાં હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે બેઠક યોજીઃ રૂ. 956 કરોડની સહાયનું વિતરણ કરાયું…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ વાયબ્રન્ટ સમિટ 11 અને 12 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં યોજાવા જઈ રહી છે ત્યારે અહીં પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓની મુલાકાતો વધી રહી છે. સોમવારે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે પત્રકારો સાથે…
- અમરેલી

અમરેલીમાં ચાંચબંદરથી વિકટર પોર્ટને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત
અમદાવાદઃ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચાંચબંદરથી વિક્ટર પોર્ટને જોડતી દરિયાઈ ખાડી પર રૂ. 93 કરોડના ખર્ચે બ્રિજ બનવા જઈ રહ્યો છે. આ પ્રોજ્ક્ટનું ખાતમૂહુર્ત રાજ્ય સરકારના પ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ હાજર રહ્યા હતા.ચાંચબંદર…
- જૂનાગઢ

ચાર વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો, સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ કરવામાં વનકર્મી થયો ઘાયલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસે આવેલા નાની મોણપરી ગામના વાડીવિસ્તારમાં એક કાળજું કંપાવે તેવી ઘટના ઘટી હતી. ફરી એક માસૂમ બાળક સિંહણનો ભોગ બન્યું હતું. અહીં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારનો ચાર વર્ષના બાળક સવારે ગૂમ થઈ ગયો…
- ગીર સોમનાથ

હાડ થિજવતી ઠંડીમાં 1100 ચડ્યા ગરવો ગિરનાર, દસ રોકડ ઈનામ મળ્યું
અમદાવાદઃ ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવતી આ સ્પર્ધામાં 1115 સ્પર્ધકે ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું…









