- નેશનલ
બે કોકરોચને લીધે મુસાફરોએ આખી ફ્લાઈટ માથે લીધીઃ એર ઈન્ડિયાએ આપ્યો જવાબ
કોલકાત્તાઃ એર ઈન્ડિયાની બેંગલુરુથી કોલકાત્તા જઈ રહેલી ફ્લાઈટ AI180માં મુસાફરોએ ભારે હંગામો કર્યો હતો. આ ધમાલનું કારણ બીજું કંઈ નહીં પણ બે કોકરોચ હોવાનું બહાર આવ્યું છે.બેંગલુરુથી કોલકાતા જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં આ ઘટના બની હતી. ફ્લાઈટ નંબર…
- મનોરંજન
કાર્તિક આર્યનના અમેરિકા પ્રોગામ મામલે કેમ થઈ રહી છે કોન્ટ્રોવર્સી?
અભિનેતા કાર્તિક આર્યન 15મી ઑગસ્ટના રોજ અમેરિકા એક કાર્યક્રમમા જવાનો હતો તેવી વાત ફેલાતા જ વાતાવરણ ગરમાઈ ગયું. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)એ પત્ર લખીને કાર્તિકને આ કાર્યક્રમમા ભાગ ન લેવા જણાવ્યું છે.વાસ્તવમાં થયું એમ છે કે આ…
- ભુજ
કચ્છના આ નિર્જન માર્ગ પર લોકો શા માટે વી રહ્યા છેઃ જાણો કુદરતે કરેલી કમાલ વિશે
ભુજઃ કચ્છમાં આવેલા ઘડુલી-સાંતલપુર માર્ગ વચ્ચે નિર્જન કહી શકાય તેવા મૌવાણા રણ તરફ લોકોને જતા જોઈ ઘણાને નવાઈ લાગે છે, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે અહીં સુંદર દૃશ્યો સર્જાયા છે. વાત જાણે એમ છે કે અહીં સુરખાબ પક્ષીઓએ ધામા નાખવાની શરૂઆત…
- ભુજ
કચ્છના આ શહેરોમાં પશુઓમાં ફરી દેખાયો લમ્પીરોગઃ માલધારીઓ ફફડ્યા
ભુજઃ આજથી બરાબર ત્રણ વર્ષ અગાઉ દૂધાળાં પશુઓ માટે જાણે કાળ બનીને ત્રાટકેલા લમ્પી વાઇરસ નામના રોગચાળાના લક્ષણો ધરાવતો રોગ સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં ફરી દેખાવા લાગતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. માંડવી તાલુકાના કાઠડા, શિરવા, નાના લાયજા…
- ભાવનગર
ભાવનગરમાં એક ટ્રેનને લીલી ઝંડી આપવા ત્રણ કેન્દ્રીય પ્રધાન રહ્યા હાજરઃ સૌરાષ્ટ્રવાસીઓની વધી સુવિધા
ભાવનગરઃ સૌરાષ્ટ્રવાસીઓને અન્ય રાજ્યોમાં જવા માટે રેલવેની સુવિધાઓ ઘણી ઓછી મળતી હોવાની ફરિયાદો થાય છે. ત્યારે રેલવેએ વધુ એક સુવિધા સૌરાષ્ટ્રવાસીઓને આપી છે. રેલવેથી અયોધ્યા સીધા જઈ શકો તે માટે ભાવનગર-અયોધ્યા કેન્ટ ટ્રેનને આજે ખુદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લીલી…