- આપણું ગુજરાત

વિકાસ મોડેલ ગુજરાતના 2.40 લાખ બાળકો શાળા બહાર, દેશમાં મોખરે…
અમદાવાદઃ કેન્દ્ર સરકારે આપેલી માહિતી અનુસાર ગુજરાતના 2.40 લાખ બાળકો શાળા બહાર છે એટલે કે અભ્યાસ કરી રહ્યા નથી. દેશના કુલ શાળા બહાર બાળકોના 28 ટકા બાળકો સાથે ગુજરાત મોખરે છે, તેમ જણાવી કૉંગ્રેસે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.ગુજરાત પ્રદેશ…
- કચ્છ

કચ્છમાં બોરવેલમાં યુવાન કૂદ્યો, નવ કલાકના બચાવકાર્ય બાદ મૃતદેહ બહાર કાઢ્યો
અમદાવાદઃ કચ્છના કુકમા ગામ ખાતે શનિવારના સાંજના સાતેક વાગ્યાના અરસામાં બોરવેલમાં કથિત રીતે કૂદેલા ઝારખંડના ૨૦ વર્ષીય યુવકને બચાવવા સતત નવ કલાક સુધી ચાલેલા બચાવકાર્ય બાદ પણ યુવાનને બચાવી શકાયો ન હતો અને આખરે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.બનાવ…
- અમદાવાદ

સતત ચોથા દિવસે અમદાવાદ એરપોર્ટ પર આંધાધૂંધી, 69 ફ્લાઈટ્સ રદ
અમદાવાદઃ દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સની સેવામાં સતત ચોથા દિવસે પણ આંધાધૂંધી જોવા મળી હતી. રઝળતા પ્રવાસીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર એક રડી રહેલી યુવતીના વીડિયોએ સૌનુ ધ્યાન ખેંચ્યું હતું. પ્રવાસીઓની હતાશા અને હાલાકીને…
- અમદાવાદ

અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ માટે રાજકોટમાં, આત્મહત્યામાં મૃત્યુ પામેલા ખેડૂતના પરિવારને મળશે
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજથી ત્રમ દિવસ માટે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. કેજરીવાલ રાજકોટમાં રોકાશે. તેમના કાર્યક્રમમાં કોટડા સાંગાણીના ખેડૂત પરિવારની મુલાકાત તેમ જ બોટાદની સભામાં પકડાયેલા આપના કાર્યકર્તાઓની જેલમાં મુલાકાતનો સમાવેશ થાય છે. કેજરીવાલ…
- આપણું ગુજરાત

એસઆઈઆર અંતર્ગત ગણતરીની 98.19 ટકા કામગીરી પૂર્ણ, 17.66 લાખ મૃત મતદાર
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યભરની 182 વિધાનસભા બેઠકોમાંથી 47…
- અમદાવાદ

કણજીપાણી મેરેજ સર્ટિફિકેટ કૌભાંડમાં તલાટી સસ્પેન્ડ, તપાસના આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં કણજીપાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી દ્વારા એક જ દિવસમાં 24 લગ્નો નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને નોંધાવવામાં આવ્યા હોવાના અને બોગસ લગ્ન પ્રમાણપત્રોના બદલામાં અરજદારો પાસેથી લગભગ રૂ. 50 લાખ વસૂલવામાં આવ્યા હોવાના આરોપો…
- અમદાવાદ

ઈન્ટરનેશનલ સાયબર રેકેટના મૂળ ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકમાં નીકળ્યા, 11 સામે ગુનો
અમદાવાદઃ ભાવનગરમાં આવેલી ઈન્ડસઈન્ડ બેંક સુધી ઇન્ટરનેશનલ સાયબર રેકેટના તાર જોડાયેલા નીકળતા ચકચાર મચી હતી. સાયબર સેલે દિવસો સુધી ચોકસાઈથી તપાસ કર્યા બાદ બેન્કના મેનેજર, કર્મચારી અને અન્ય ૯ મળી કુલ ૧૧ લોકો સામે ગનો દાખલ કર્યો હોવાની માહિતી મળી…
- આપણું ગુજરાત

2661 ભારતીય માછીમારને 2014થી અત્યારસુધીમાં પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા
અમદાવાદઃ સંસદમાં સરકારે આપેલી માહિતી અનુસાર વર્ષ 2014થી અત્યાર સુધીમાં 2661 ભારતીય માછીમારોને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતના માછીમારોના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા રાજ્યકક્ષાના વિદેશી બાબતોના…
- અમદાવાદ

રાપરના જાટાવાડાની બે પિતરાઈ બહેનોના પાણીના ખાડામાં ડૂબી જતાં મોત
અમદાવાદઃ કચ્છના રાપર તાલુકાના જાટાવાડા પાસે ખોદવામાં આવેલા પાણી ભરેલા ખાડામાં ૩૬ કલાક અગાઉ ગરક થઇ ગયેલી દયા નાગજી કોળી (ઉ.વ.૧૨) અને આરતી રાણા કોળી (ઉ.વ.૧૩) નામની બાળકીઓના રેસ્ક્યુ ઓપરેશનના અંતે મૃતદેહ મળી આવતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી.…









