- નેશનલ

જાણો કઈ તારીખથી બેંક અકાઉન્ટમાં એક નહીં ચાર નોમિની જોડી શકશો?
થોડા દિવસો પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા નાણા પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે અબજો રૂપિયા બેંક ખાતામાં પડી રહ્યા છે અને તેમના અસલી હકદારને શોધવાનું કામ બેંકોએ કરવાનું છે. બેંકમાં જેમનું ખાતું હોય તેમને જ વ્યવહાર કરવાની પરવાનગી હોવાથી જો…
- રાજકોટ

આટલા સસ્તા ઘરઃ રાજકોટમાં મનપા આપશે રૂ. બે લાખમાં વન બીએચકે ફ્લેટ્સ
અમદાવાદઃ ગુજરાતના નાના શહેરોમાં પણ બે લાખમાં ઘર મળવું મુશ્કેલ નહીં પણ અશક્ય છે ત્યારે રાજકોટ જેવા શહેરમાં વન બીએચકે ફ્લેટ રૂ. બે લાખમાં મળે, તે વાત માન્યામાં આવે તેમ નથી. જોકે આ ઘર માત્ર ગરીબવર્ગ માટે જ છે અને…
- ભુજ

વાહ કચ્છીમાંડુઓઃ આ વર્ષે દિવાળીમાં આ એક કામ સારું કરી તમે રાહ ચિંધી
ભુજઃ પ્રદૂષિત હવા અને તેને લીધે આવતી બીમારીઓથી જનતા ત્રસ્ત થાય છે અને તે સમયે સરકારને દોષ આપે છે. એક શિયાળો અને બીજી બાજુ દિવાળી જેવા તહેવારોમાં ફોડવામા આવતા ફટાકડાને લીધે હવા જોખમી બની જાય છે. દિલ્હી જેવા શહેરોમાં તો…
- અમદાવાદ

દોઢસો વર્ષ જૂની પરંપરા અનુસાર સુરેન્દ્રનગરમાં નવા વર્ષે ગાયોના ધણ દોડ્યા
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, આદરીયાણા,નગવાડા, વડગામ, પાનવા અને ધામા વગેરે ગામમાં એક અલગ પરંપરા છે. અહીં નવા વર્ષે વહેલી સવારે ગાયો દોડાવવાની પરંપરા છે. આ પરંપરા દોઢસો વર્ષ જૂની છે. રાજા-રજવાડાઓના સમયથી ચાલી આવતી આ પ્રથામાં ગાયોની રેસ લાગે છે…
- અમદાવાદ

અંબાલાલની આગાહી સાચી પડીઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો
અમદાવાદઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી સાચી પડી રહી હોવાનું જણાય છે. આજેનવા વર્ષની મોડી સાંજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીંના ધરમપુર અને કપરડામાં વરસાદના ઝાપટા પડી રહ્યા છે અને સમગ્ર વાતાવરણ વાદળછાયું રહ્યું છે. નવરાત્રીનો…
- મનોરંજન

અસરાનીના મૃત્યુથી અક્ષય કુમાર ફીલ કરી રહ્યો છે ડિપ્રેશન, ફોન કરી કહે છે કે…
હિન્દી સહિત ગુજરાતી ફિલ્મોમાં યાદગાર અભિનય કરનારા અભિનેતા ગોવર્ધન અસરાનીનું દિવાળીના દિવસે જ 84 વર્ષની વયે નિધન થઈ ગયું. એકદમ લૉ પ્રોફાઈલ લાઈફ જીવતા અસરાનીની ઈચ્છા અનુસાર તેમના અંતમ સંસ્કાર બાદ તેમના મૃત્યુની જાણકારી બધાને આપવામાં આવી. રાજેશ ખન્નાથી માંડી…









