- અમદાવાદ

દિવાળી, છઠપૂજા અને બિહારની ચૂંટણીને લીધે સુરત કાપડ ઉદ્યોગને ફટકો, ઉત્પાદનમાં ઘટાડો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ટેક્સટાઈલ્સ હબ કહેવાતા સુરતમાં હાલમાં મોટાભાગના ટેક્સટાઈલ્સ એકમો લગભગ અડધી ક્ષમતાએ કામ કરી રહ્યા છે. આનું મુખ્ય કારણ દિવાળી અને છઠ પૂજાના તહેવારો અને ત્યારબાદ યોજાયેલી બિહારની ચૂંટણી હોવાનું જાણવા મળ્યું છે. દિવાળી અને છઠ પૂજા નિમિત્તે…
- અમદાવાદ

દાહોદ નવ ડિગ્રી સાથે ઠુંઠવાયું, ગુજરાતમાં શિયાળાની સિઝન ફુલીફાલી
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો માહોલ જામતો જાય છે. સામાન્ય રીતે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી વધુ ઠંડુગાર મથક હોય છે, પરંતુ છેલ્લા બે દિવસ દાહોદમાં સૌથી વધુ ઠંડી પડે છે. મંગળવારે દાહોદમાં 9.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સાથે દોહાદ રાજ્યનું…
- સુરત

સુરત એરપોર્ટ પરથી માદક પદાર્થોનો મોટો જથ્થો પકડાયો
અમદાવાદઃ સુરત એરપોર્ટ પર અલગ અલગ એજન્સીઓએ કરેલી તપાસ દરમિયાન નશીલા પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટિગેશન ફોર્સ (સીઆઈએસએફ)ની સંયુકત ટીમે સઘન તપાસ કરતા રૂ. 1.42 કરોડની કિંમતનો ચાર કિલો જેટલો હાઈબ્રિડ…
- અમદાવાદ

ગીર સોમનાથમાં પોલીસ કોમ્બિંગ દરમિયાન દરગાહમાંથી હથિયારો મળ્યા
અમદાવાદઃ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ખૂબ જ સતર્ક થઈ ગયેલી પોલીસ ઠેર ઠેર કોમ્બિંગ ઑપરેશન હાથ ધરી રહી છે. આ દરમિયાન ગુજરાત પોલીસને એક દરગાહમાંથી હથિયારો મળ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. મૂળ દ્વારકા બંદર વિસ્તારના, ગીર સોમનાથ…
- જૂનાગઢ

માંગરોળમાં એક સાથે દસ લોકો અને વીસ પશુઓને કરડી ગયો એક શ્વાન…
અમદાવાદઃ દેશભરમાં રખડતા શ્વાન જોખમી બની રહ્યા છે અને સુપ્રીમ કોર્ટે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ફરી શ્વાનના આંતકનો ભોગ સ્થાનિકો અને પશુઓ બન્યા હતા.માંગરોળ તાલુકાના ભાટ ગામમાં રસ્તે રખડતા શ્વાને દસ લોકોને…
- અમદાવાદ

અનુસૂચિ પાંચનો અમલ કરો નહીંતર નેપાળ જેવા હાલ થશેઃ ચૈતર વસાવાની ચીમકી
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ડેડિયાપાડા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું અને આદિવાસીઓના કલ્યાણ માટે કેન્દ્ર સરકારે કરેલી યોજનાઓની વાત કરી હતી ત્યારે બીજી બાજુ ડેડિયાપાડાથી થોડે દૂર આવેલા નેત્રંગમાં અહીંના આમ આદમી પક્ષના વિધાનસભ્ય ચૈતર વસાવાએ પણ જંગી…
- અમદાવાદ

કોનો ભરોસો કરવો? મિત્રએ સસ્તા સોનાની લાલચ આપી 31 લાખ પડાવી લીધા
અમદાવાદઃ મોટાભાગની છેતરપિંડી ખોટી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી અને ખાસ કરીને મોંઘી વસ્તુ સસ્તી લેવાની લાલચમાં થાય છે. વડોદરામાં પણ આવો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં બજારભાવ કરતા સસ્તી કિંમતનું સોનું ખરીદવામાં એક વ્યક્તિએ રૂ. 31 લાખ ગુમાવ્યા છે…
- અમદાવાદ

જનસંપર્ક વધારવા કૉંગ્રેસ કાઢશે જન આક્રોશ યાત્રા, પહેલા તબક્કામાં 60 દિવસનો કરશે પ્રવાસ
અમદાવાદઃ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા બે તબક્કામાં ભારત જોડો યાત્રા કાઢી હતી અને તે સફળ રહી હતી. કૉંગ્રેસ સત્તા સુધી તો ન પહોંચી શકી, પરંતુ ફાયદો ચોકક્સ થયો, ત્યારે હવે 30 વર્ષથી સત્તાથી દૂર રહેલી ગુજરાત…
- વડોદરા

વડોદરામાં એમબીએના વિદ્યાર્થીનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો…
અમદાવાદઃ વડોદરામાં રહી માસ્ટર ઓફ મેનેજમેન્ટ (એમબીએ)નો અભ્યાસ કરતા મૂળ જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટનાની મળતી વિગતો અનુસાર અહીંના ફતેહગંજ વિસ્તારમાં એક પીજીમાં રહેતો 25 વર્ષનો યુવાન ગતિક અજયકુમાર દાસ 14મી તારીખે…
- આપણું ગુજરાત

મોરબીમાં કમલમનું ઉદ્ધાટન કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે થશે
અમદાવાદઃ સૌરાષ્ટ્રના મોરબીમાં ઊભા થયેલા કમલમ કાર્યાલયનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના હસ્તે થશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી. શાહ તારીખ 21 નવેમ્બર,2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને મોરબીના શનાળા ગામ પાસે બનેલા કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, તેમ…









