- અમરેલી

અમરેલીના બગસરામાં પાંચ વર્ષના બાળકનો સિંહણે કર્યો શિકાર
અમરેલીઃ સોરાષ્ટ્રના ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં સિંહ સહિતના જંગલી જનાવરોની અવર જવરે માનવજીવન અઘરું અને જોખમી કરી નાખ્યું છે. સિંહોની માનવ વસાહતમાં લટારો જીવલેણ બની રહી છે ત્યારે આવી જ એક ઘટના અમરેલીના બગસરા તાલુકાના હામાપુર ગામ નજીક બની હતી,…
- જૂનાગઢ

પાંચ મિત્રો ફરવા ગયા ને કાર તળાવમાં પલટી મારી જતા બે ડૂબી ગયા
(અમારા પ્રતિનિધિ તરફથી)જૂનાગઢઃ જિલ્લાના મેંદરડાના ચાંદ્રાવાડી ગામ નજીક થયેલા એક અકસ્માતમાં બે યુવાને જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય ત્રણ મિત્રને ઈજાઓ થતા હૉસ્ટિપલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મેંદરડાના ચાંદ્રાવાડી ગામમાં એક કાર પસાર થઈ રહી હતી ત્યારે…
- રાજકોટ

યુવતીને માર મારી પગમાં ફ્રેક્ચર કરનારાને પોલીસે એવો તો માર્યો કે…
રાજકોટઃ શહેરના રૈયા રોડ પર 25 વર્ષીય યુવતીને માર મારી તેના હાથ-પગ ભાંગી નાખનારને પોલીસે પકડી ધોલમાર માર્યો હતો અને ખાસ સરાભરા કરી હતી. 25 વર્યી યુવતી અને તેનો ભાઈ માતાની સારવાર દરમિયાન કાના રાજા ભરવાડ નામના એક શખ્સના સંપર્કમાં…
- આપણું ગુજરાત

ઠંડીનું જોર ઘટ્યુંઃ ડિસેમ્બરથી બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ઠંડીનો એક રાઉન્ડ પૂરો થયો છે અને હાલમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ થોડું વધેલું જોવા મળે છે. મોટાભાગના શહેરોમાં ઠંડી 15થી 18 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 31થી 32 ડિગ્રી રહ્યું હતું. એક સમયે સૌરાષ્ટ્રમા અમુક શહેરોમાં 10થી…
- રાજકોટ

રાજકોટની મહિલાનો હત્યારો પતિ નીકળ્યો, ઘરકંકાસથી કંટાળી પગલું ભર્યાની કબૂલાત
રાજકોટ: રાજકોટમાં ત્રણ દિવસ પહેલા કોપર ગ્રીન સોસાયટી પાસે આવેલી વેરાન જગ્યામાં એક 33 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્નેહા આસોડિયા નામની આ 33 વર્ષીય મહિલાનાં પતિ હિતેષે તે સમયે જણાવ્યું હતું કે પત્ની ઘરેથી પાણીપુરી ખાવા જવાનું કહીને…
- રાજકોટ

રેલવેના બ્લોકને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ માટે આ ટ્રેનોને થશે અસર, જાણી લો યાદી
રાજકોટઃ મુંબઈની લોકલ ટ્રેનમાં રોજ દોડતા મુસાફરોને એક દિવસનો રેલવે બ્લોક ભારે પડતો હોય છે. રિપેરિંગ કે અન્ય કોઈ કામ માટે રેલવે બ્લોક રાખે ત્યારે રોજ પસાર થતી ટ્રેનના ટાઈમટેબર અને રૂટ પર અસર પડે છે. આવી જ રીતે ગુજરાતમાં…
- આપણું ગુજરાત

એસઆઈઆરઃ નવ લાખ મૃતક મતદાર, નવ લાખ કાયમી માઈગ્રેટેડ મળી આવ્યા
આઠ જિલ્લામાં સો ટકા ફોર્મ વિતરણ અને 70%થી વધુ ગણતરી ફોર્મનું ડિજિટાઈઝેશન અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. આ અંગે ચૂંટણી પંચે આપેલી માહિતી…
- અમદાવાદ

ખાદ્યપદાર્થોમાં ધાતુઓ અને બેક્ટેરિયાનું પ્રમાણ ચકાસવા અમદાવાદમાં બનશે નવી લેબોરેટરી
અમદાવાદઃ ગુજરાતમાં પહેલીવાર અમદાવાદમાં મહાનગરપાલિકા વિવિધ પ્રકારની ખાદ્ય ચીજોમાં જંતુનાશકો, ધાતુઓ અને બેક્ટેરિયાનું પરીક્ષણ કરી શકાય તેવી લેબોરેટરી શરૂ કરશે. શહેરમાં જે રીતે ફૂડ ઈન્ડસ્ટ્રી વિકસી રહી છે તે જોતા આ પ્રકારની લેબોરેટરીની જરૂર હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. આ…
- અમદાવાદ

અમદાવાદ ઈક્વિટી એયુએમમાં મુંબઈ પછી બીજું ઝડપથી વિકસતું શહેર બન્યું
અમદાવાદઃ ગુજરાતીઓ શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં મોટા પ્રમાણમાં રોકાણ કરે છે, તે વાત નવી નથી, પરંતુ અમદાવાદ ઈક્વિટી એયુએમ (અસેટ્સ અંડર મેનેજમેન્ટ)માં દેશનું બીજુ ઝડપથી વિકસતું શહેર બની ગયું છે. એક વર્ષમાં અમદાવાદે ભારતના ટોચના 10 મ્યુચ્યુઅલ ફંડ બજારોમાં…
- ભુજ

મુંદરાના નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ઝેરી મધમાખીએ હુમલો કરતા ભાગદોડ
ભુજઃ કચ્છના બંદરીય મુંદરા તાલુકાના ગુંદાલા ગામમાં આવેલા પ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં ધસી આવેલાં ઝેરી મધમાખીઓના ઝુંડે આઠથી દસ દર્શનાર્થીઓ પર હુમલો કરી દેતાં અંદાજે પાંચથી સાત જેટલા શ્રદ્ધાળુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મળતી વિગતો પ્રમાણે,…









