- મનોરંજન
ઉમરાવ જાન ફિલ્મની એક મોટી જવાબદારી આ ગુજરાતીએ લીધી હતીઃ જાણો છો?
અભિનેત્રી રેખાની 1981માં રિલિઝ થયેલી ફિલ્મ ઉમરાવ જાન ફરી ચર્ચામાં આવી છે કારણ કે 27મી જૂનથી તે દેશના અમુક થિયેટરોમાં રિ-રિલિઝ થઈ છે. આ પહેલા ગુરુવારે ફિલ્મની એક પ્રિમિયર પાર્ટી યોજાઈ, જે બોલીવૂડમાં ચર્ચાનો વિષય બની અને સોશિયલ મીડિયામાં તેના…
- મનોરંજન
આલિયા ભટ્ટ અને જ્હાનવી કપૂરે આ રીતે રિક્રિએટ કર્યું રેખા મેજિકઃ જૂઓ વીડિયો અને તસવીરો…
અભિનેત્રી રેખાનો આજે પણ એટલો ચાર્મ છે કે તેની જૂની ફિલ્મની રિ-રિલિઝની પ્રિમિયર પાર્ટી બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મુંબઈમાં યોજાયેલી આ ઈવેન્ટમાં બોલીવૂડના કેટલાય સિતારાઓ આવ્યા હતા, જેમાં આલિયા ભટ્ટ પણ સામેલ હતી. આલિયાએ પાર્ટીમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું…
- મનોરંજન
Maa Film review: કાજોલનો દમદાર અભિનય, પણ હૉરર ફિલ્મમાં હૉરર ઓછું
મુંજ્યા, પરી, છોરી જેવી હૉરર ફિલ્મો થોડા સમયમાં આવી છે. આ જ જૉનરની એક ઔર ફિલ્મ મા આજે રિલિઝ થઈ છે. થિયેટરમાં પહેલેથી સિતારે ઝમીન પર અને કુબેરા છે અને મા સાથે પ્રભાસની ફિલ્મ કન્નપા પણ રિલિઝ થઈ છે. આ…
- અમદાવાદ
સરસપુર મોસાળ ખાતે હવે રથયાત્રા વિરામ લેશે! પ્રસાદ લીધા બાદ નિજ મંદિર પરત ફરશે, જાણો લેટેટ્સ અપેડ્ટસ
અમદાવાદ: અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભગવાન શ્રી જગન્નાથ, તેમના ભાઈ…
- ભુજ
‘કાં વાદળ કાં વીજ’: કચ્છી નવા વર્ષનું શુકન સચવાયું: લખપત, ભુજમાં વરસાદ
ભુજઃ ગુજરાત પર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનોની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં હાલે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અષાઢી બીજ એટલે કે કચ્છી નૂતન વર્ષના સપરમા દિવસે કચ્છના ભુજ, ભચાઉ, નખત્રાણા,લખપત સહિતના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી જ વાતાવરણ પલટાયું હતું અને…
- મનોરંજન
આશા ભોંસલેએ 91 વર્ષની ઉંમરે મહેફીલ લૂંટી લીધીઃ જૂઓ વીડિયોમાં આશાનો જાદુ
અભિનેત્રીની રેખાની ક્લાસિક કલ્ટ મુવી ઉમરાવ જાન આજથી અમુક થિયેટરોમાં રિ-રિલિઝ થઈ છે. આ ફિલ્મના કલાકાર કસબીઓની હાજરીમાં એક પ્રિમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. 1981માં આ ફિલ્મ રજૂ થઈ હતી અને તે બે કલાકાર માટે ટર્નિગ પૉઈન્ટ સાબિત થઈ હતી.…
- ભુજ
કચ્છી નૂતન વર્ષની ઉજવણી બની ગ્લોબલ : અમેરિકા, ગ્રેટ બ્રિટન,અખાતી દેશો અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અષાઢી બીજ ઉજવાઈ
ભુજ: જ્યુરાસિક કાળથી અસ્તિત્વ ધરાવતા ભાતીગળ જિલ્લા કચ્છમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે કચ્છી નૂતન વર્ષ ‘અષાઢી બીજ’ની પ્રણાલીગત ઉજવણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ ભુજ સહીત સમગ્ર કચ્છના જુદા-જુદાં મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભુજના રાજાશાહી જમાનાના…
- આમચી મુંબઈ
ભાજપમાં કેમ પડવા મંડ્યા રાજીનામા? આટલા નેતાઓ ઉદ્ધવ સાથે જોડાશે
ડોબિંવલીઃ સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગઈકાલે કલ્યાણના નેતાઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેના છોડી એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ્યા ત્યારે આજે ડોંબિવલી ભાજપમાં ભડાકો થયો છે. અહીં ઘણા મોટા નેતાઓએ રાજીનામા ધરી દીધા હોવાની ખબર…
- સ્પેશિયલ ફિચર્સ
આખરે સરકારે જનતાની એક વાત તો કાને ધરીઃ અમિતાભ બચ્ચનની કૉલર ટ્યૂન બંધ કરી
સરકાર જનતાની વાત કાને ધરતી નથી તેવું ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ જનતાની એક વાત સરકારે સાંભળી છે અને જનતાની માગણી પૂરી કરી છે. ટેલિકોમ મિનિસ્ટ્રીએ અભિનેતા અમિતાભ બચ્ચનની કૉલર ટ્યૂન બંધ કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં વધી રહેલા…
- નેશનલ
ચીનમાં ચામાચિડીયામાં 20 નવા વાયરસ? અભ્યાસમાં થયો ખુલાસો
નવી દિલ્હીઃ વર્ષ 2019થી 2021 દરમિયાન આવેલા કોરોના મહામારીમાંથી દેશ અને દુનિયા માંડ બહાર આવ્યા છે. એકબાજુ વિશ્વમાં જોવા મળતી અશાંતિના માહોલ વચ્ચે ફરી મહામારીને નોતરનારા વાયરસની પુષ્ટિ થઈ છે. જોકે આ માત્ર એક પ્રાથમિક અહેવાલ છે અને ડર કે…