- અમદાવાદ
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિધન બાદ પહેલીવાર દીકરાનો જન્મદિવસ ઉજવાયો
અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું અમદાવાદથી લંડન જતી ફ્લાઈટના અકસ્માતમાં મોત થયા બાદ પહેલીવાર તેમના સ્વર્ગીય પુત્ર પુજિતનો જન્મદિવસ રાજકોટમાં ઉજવાયો હતો. આ નિમિત્તે પુજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને બાલભવનમાં ફ્રી રાઈડ અને ભોજન સહિતના કાર્યક્રમો આયોજિત…
- અમદાવાદ
દાહોદમાં રસ્તા પર પડેલી કપચીએ માતા-પુત્રનો ભોગ લીધો
અમદાવાદઃ મોટાભાગે જ્યારે પણ રસ્તાના, ગટરના કે, વીજજોડાણના કામ થાય છે ત્યારે કાટમાળ અથવા તો માલસામાન એમ જ છોડી દેવાતો હોય છે. સિમેન્ટ રેતીના ઢગલા કે પાણી માટે કરવામાં આવેલા ખાડા વગેરે બુરવાનું કોન્ટ્રાક્ટરો માટે ફરજિયાત હોવા છતાં થતું નથી.…
- અમદાવાદ
ચૈતર વસાવાની પદયાત્રા મામલે ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થઈ ગઈ રકઝક
અમદાવાદઃ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિસ્માર રસ્તાઓને રિપેર કરવા માટે પદયાત્રા કાઢી હતી. આ પદયાત્રા ભાજપના બે મોટા નેતાઓ વચ્ચે રકઝકનું કારણ બની ગયુ છે.વિસ્તારના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદનાં ધારાસભ્ય દર્શના દેશમુખ આમને સામને આવી ગયા છે. વસાવાએ…
- નેશનલ
બિહારમાં ચૂંટણી પહેલા જ કૉંગ્રેસ રિસિવિંગ મોડમાંઃ આરજેડી બેઠકો આપવાના મૂડમાં નથી
પટનાઃ બિહારની ચૂંટણીની જાહેરાત કરી ચૂંટણી પંચે પોતાનું કામ કરી દીધું છે ત્યારે હવે રાજકીય પક્ષો કામે લાગ્યા છે. ભાજપ અને કૉંગ્રેસ બન્ને સ્થાનિક પક્ષો સાથે ગઠબંધનમાં છે અને બિહારમાં પ્રાદેશિક પક્ષોનો હાથ ઉપર છે. ભાજપ જેડીયુ સાથે મુખ્યત્વે ચૂંટણી…
- આમચી મુંબઈ
અભિનેતા અનિલ કપૂરથી કેમ પરેશાન થઈ ગયા છે સીએમ ફડણવીસ?
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તાજેતરમાં ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના એક કાર્યક્રમમાં ગયા અને ત્યાં તેમણે બોલીવૂડના એવરગ્રીન સ્ટાર અનિલ કપૂર સામે ફરિયાદ કરી નાખી. ફડણવીસે સ્વીકાર્યું કે તેઓ અનિલ કપૂરથી ઘણા પરેશાન છે.…
- ભુજ
રેલવેએ ભુજનો આ રૂટ બંધ કરી દેતા સેંકડો લોકોને પરેશાની
ભુજઃ પશ્ચિમ રેલવે દ્વારા છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવામાં આવેલી ભુજ-પાલનપુર ઈન્ટરસિટી એક્સપ્રેસ ફરી શરૂ થવાની લોકોને આશા હતી, પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે. ટ્રેનને ટેક્નિકલ કારણોને આગળ ધરીને લાંબા ગાળા સુધી બંને દિશામાં રદ કરવાની…
- ભુજ
ગાંધીધામને મળશે નવી માર્કેટઃ સરકારે વિવિધ સુવિધા માટે પાંચ કરોડ કર્યા મંજૂર
ભુજઃ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ શહેરની મુખ્ય બજારનું ટૂંક સમયમાં નવેસરથી પ્લાનિંગ કરીને તેને વધુ સુસજ્જીત કરવામાં આવશે. આ અંગે ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું કે, ગાંધીધામમાં સરદાર પટેલ પ્રતિમાથી લઇ, ગાંધી માર્કેટ સુધી એક ઈન્ટરગ્રેટેડ રોડ ડેવલોપમેન્ટનું…
- આમચી મુંબઈ
આત્મહત્યા કે હત્યા? વિરારમાં બે વિદ્યાર્થીના 12 માળેથી પટકાતા મોત
વિરારઃ મુંબઈને અડીને આવેલા વિરાર ઉપનગરમાં એક ઈમારતના 12માં માળેથી પટકાતા બે વિદ્યાર્થીના મોત થયા છે. બન્નેએ એક સાથે આત્મહત્યા કરી છે કે આ હત્યા અથવા પછી અકસ્માતનો બનાવ છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.વિરારના પશ્ચિમ અર્નાલા રસ્તા…
- મનોરંજન
શિલ્પા શેટ્ટીના ઘરે ફરી પોલીસના ધામાઃ અભિનેત્રી અને પતિનું કલાકો ચાલ્યું ઈન્ટ્રોગેશન
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સામે રૂ. 60 કરોડની છેતપિંડીનો કેસ કરવામાં આવ્યો છે. અગાઉ પણ આ કેસમાં કપલની પૂછપરછ થઈ છે ત્યારે ફરી પોલીસની ઈકોનોમિક વિંગ અભિનેત્રીના જૂહુ ખાતેના ઘરે આવી હતી અને લાંબી પૂછપરછ કરી…