- અમદાવાદ

બુલેટ ટ્રેન હવે અમદાવાદથી પુણે ત્રણ કલાકમાં અને હૈદરાબાદ છ કલાકમાં પહોંચાડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ બજેટમાં કરાયેલી હાઈ સ્પીડ રેલ કોરિડોર અંગેની જાહેરાતથી અમદાવાદ અને પુણે અને હૈદરાબાદ વચ્ચેની કનેક્ટિવિટી વધશે અને સાથે થકવી નાખતી કલાકોની મુસાફરીને બદલે ગણતરીની કલાકોમાં પ્રવાસીઓ આ બે શહેરો સાથે જોડાશે.સરકારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફેસ-વનના એક્સટેન્શનનો પ્રસ્તાવ…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર મહિલા દોઢ કરોડની કિંમતનું સોનું સ્મગલ કરતા ઝડપાઈ…
અમદાવાદઃ રવિવારે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ) દ્વારા ચાર મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી, જેમાં લગભગ 945.5 ગ્રામ 24 કેરેટ સોનાના દાગીના ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.…
- આપણું ગુજરાત

એલોપેથી પ્રેક્ટિસ કરતા આર્યુવેદિક ડોકટરના કેસમાં કોર્ટે સરકારને નોટિસ આપી
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે એક આયુર્વેદિક ડૉક્ટર વિરુદ્ધ એલોપેથિક દવાનો ઉપયોગ કરવા બદલ થયેલી અરદી મામલે રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓને નોટિસ ફટકારી હતી.પોરબંદરના રહેવાસી ગુલામ નબી બુખારી દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરમાં પ્રગ્નેશ…
- આપણું ગુજરાત

બે કરોડ આપો ને વીજનો થાંભલો નાખો, મોરબી-ટંકારામાં ખેડૂતોનું આંદોલન…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ મોરબી અને ટંકારામાં લગભગ 200 જેટલા ટ્રેક્ટર અને 350 ખેડૂતે વિશાળ રેલી કાઢી હતી. આ રેલી ખેતરમાં વીજલાઈનના પોલ નાખ્યા બાદ તેના વળતર મામલે થઈ હતી. ખેડૂતો આ મુદ્દે રોષમાં હતા. કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં આ આંદોલન…
- આપણું ગુજરાત

કુદરતનું કેલેન્ડર ફર્યુ, સૂત્રાપાડા, કોડિનારમાં વરસાદ, ખેડૂતો ચિંતામાં…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ મહિસાગર, ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે હવે સૌરાષ્ટ્રના નાઘેડ પંથકમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામા આવી ગયા છે. આ સાથે કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો પણ ચિંતામાં આવી ગયા છે.સોમવારે કોડીનાર તાલુકાના ફાચરિયા,…
- અમદાવાદ

અમદાવાદમાં હિન્દુ બિલ્ડરની મદદ લઈ અશાંત ધારાના કથિત દુરુપયોગનો મામલો કોર્ટમાં…
અમદાવાદઃ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ‘બાગબાન’ નામના બાંધકામ હેઠળના પ્રોજેક્ટ માટે ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ (અશાંત ધારા) ની મંજૂરી મેળવવામાં કથિત ગેરરીતિઓનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ હેઠળ કથિત રીતે મંજૂરી મેળવવા માટે એક હિન્દુ વ્યક્તિને ભાગીદાર બનાવવામાં આવ્યા…
- ગીર સોમનાથ

ગિરનાર સ્પર્ધામાં ડોપિંગનો આક્ષેપ, તંત્રએ તપાસની આપી બાંહેધરી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય એથલેટિક્ સ્પર્ધાઓમાં ડોપિંગની ફરિયાદો થતી હોય છે, પરંતુ જૂનાગઢના ગિરનાર ચઢાણ સ્પર્ધામાં ડોપિંગની ફરિયાદો થતા ખળભળાટ મચ્યો હતો. છેલ્લા 18 વર્ષથી ચાલી આવતી આ સ્પર્ધામાં ડોપિંગના આક્ષેપો થયા હતા. આ સ્પર્ધામાં 12 રાજ્યમાંથી 516…
- આપણું ગુજરાત

પર્યટકોનું પ્રિય ગુજરાત, વિદેશી પર્યટકોને આકર્ષવામાં ત્રીજા ક્રમાંકે
અમદાવાદઃ પર્યટન ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક ફલક પર જાણીતું અને માનીતું બન્યું છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઇન્ડિયા ટુરિઝમ ડેટા કમ્પેન્ડિયમ 2025 અનુસાર, 2024 માં ગુજરાત ભારતમાં વિદેશી પ્રવાસીઓ દ્વારા ત્રીજા ક્રમે સૌથી વધુ મુલાકાત લેવાયેલા રાજ્ય તરીકે ઉભરી…
- અમદાવાદ

બજેટની જાહેરાતો બાદ ગુજરાતના આ બે સ્થળો બનશે નવા ટૂરિઝમ અટ્રેક્શન્સ
અમદાવાદઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે ગુજરાતના વારસા અને સાંસ્કૃતિક પર્યટન ક્ષેત્રને મોટા પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી, જેમાં કેન્દ્રીય બજેટ 2026-27ના ભાગ રૂપે 15 પુરાતત્વીય સ્થળો પૈકી લોથલ અને ધોળાવીરાને જીવંત અનુભવ સ્થળોમાં વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.હેરિટેજ અને…









