- આપણું ગુજરાત

ભાગતો ફરતો ગુજસીટોકનો આરોપી જૂનાગઢ પોલીસે અજમેરથી પકડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ જૂનાગઢ પોલીસે ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા બુટલેગર ધીરેન કારિયાને આખરે ઝડપી લીધો હતો. પોલીસ સાથે સંતાકૂકડી રમતો આ આરોપી રાજસ્થાનના અજમેરથી ઝડપાયો હતો. ખબરીઓ અને ટેકનોલોજીની મદદથી આખરે જૂનાગઢ ક્રાઈમબ્રાન્ચની ઝપેટમાં આવી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું…
- સુરેન્દ્રનગર

રિમાન્ડ પૂરી થતાં સસ્પેન્ડેડ કલેકટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
અમદાવાદઃ ખૂબ જ ચકચારી એવા સુરેન્દ્રનગરના કૌંભાડ કેસના મુખ્ય આરોપી અને સસ્પેન્ડ કરાયેલા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની રિમાન્ડ સાતમી જાન્યુઆરીએ પૂરી થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. રૂ. 1500 કરોડના આ કથિત કૌભાંડમાં ઈડીએ પટેલની ધરપકડ કરી હતી.આ કૌભાંડના…
- આપણું ગુજરાત

મેડિકલમાં પીજી સિટ્સનો ત્રીજો રાઉન્ડ મુલતવી રખાયો, કમુરતા પછી થવાની સંભાવના
અમદાવાદઃ ગુજરાતની મેડિકલ પીજી સિટ્સ માટેનો ત્રીજો કાઉન્સિલિંગ રાઉન્ડ હવે 15મી જાન્યુઆરી પછી થવાની સંભાવના છે. આ વિલંબનું કારણ એડિમશન માટેના પર્સન્ટાઈલને નીચા લાવવાના પ્રસ્તાવ અંગે ચાલી રહેલી સુનાવણી હોવાનું માનવામાં આવે છે.પ્રવેશના પહેલા બે રાઉન્ડ પૂર્ણ થયા હોવા છતાં,…
- અમદાવાદ

વસતિ ગણતરીની શરૂઆત ગુજરાતમાં એપ્રિલ મહિનાથી થશે
અમદાવાદઃ ગુજરાતમાં ૨૦૨૭ ની વસ્તી ગણતરી માટેની કવાયત આ વર્ષે એપ્રિલમાં શરૂ થશે. આ દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી છે. કેન્દ્ર સરકારે ૧૧,૭૧૮.૨૪ કરોડ રૂપિયાના ખર્ચે વસ્તી ગણતરી માટે દરખાસ્તને મંજૂરી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાત સહિત ભારત ખૂબ…
- અમદાવાદ

ગાંધીનગરમાં આરોગ્યની સ્થિતિ જોઈ અમદાવાદ મનપા પાણીપુરીની લારીઓ પર તૂટી પડી
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (એએમસી)એ મંગળવારે શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ ઝોનમાં પાણીપુરીના સ્ટોલ અને ઉત્પાદન એકમો પર તપાસ હાથ ધરી હતી. આશરે 152 પાણીપુરીની લારીઓ અને પ્રોડક્શન યુનીટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,…
- રાજકોટ

બેંકમાંથી સવા કરોડના દાગીના ગાયબ થતા રાજકોટના દંપતીની ગુજરાત હાઈ કર્ટમાં ધા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજકોટ સ્થિત એક દંપતીએ ઇન્ડિયન બેંક સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બે લોન માટે ગીરવે રાખેલા રૂ. ૧.૧૫ કરોડના સોનાના દાગીના બેંકની કસ્ટડીમાંથી ગુમ થઈ ગયા હતા, છતાં તેમને જણાવવામાં…
- અમદાવાદ

એસવીપી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે 125 હેક્ટરમાં બનશે, અમદાવાદ-ગાંધીનગરના પાંચ ગામનો સમાવેશ
અમદાવાદઃ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા મૂકવામાં આવ્યો છે. આ કંપની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ કાર્યરત છે.આ પ્રસ્તાવિત મેગા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લગભગ 125 હેક્ટર જમીનનો સમાવેશ થાય…
- આપણું ગુજરાત

માધ મેળાને ધ્યાનમાં રાખી ઓખા-વારાણસી એક્સપ્રેસ પ્રયાગ સ્ટેશન પર ઊભી
(અમારા પ્રતિનિધિ તરફથી)રાજકોટઃ સૌરાષ્ટ્રના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-વારાણસી એક્સપ્રેસ પ્રયાગ સ્ટેશન પર ઊભી રહેશે, તેમ રેલવેએ જણાવ્યું હતું. અહીં માધ મેળામાં જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓ માટે રેલવેની વ્યવસ્થા ઘણી લાભદાયી સાબિત થશે.માઘ મેળા નિમિત્તે પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ, રેલવે…
- રાજકોટ

હે વિધાતા આ તે કેવી ક્રૂરતા?: લગ્નના 22 વર્ષે જન્મેલી દીકરી બાપની સામે જ કાળનો કોળિયો બની ગઈ…
રાજકોટઃ દેશમાં રોજ રોડ એક્સિડેન્ટમાં લોકો મોતને ભેટે છે અન ઈજાગ્રસ્ત થાય છે. એક રોડ એક્સિડેન્ટનો ભોગ બનનાર વ્યક્તિના પરિવાર માટે કેટલો શોકદાયી નિવડે છે તે રાજકોટની ઘટના પરથી સમજી શકાય છે. લગ્ન બાદ સંતાનની ઈચ્છા રાખનાર એક દંપતીની મનોકામના…
- Top News

મંગળ અમંગળઃ સૌરાષ્ટ્રમાં બે અલગ માર્ગ અકસ્માતમાં છના મોત
અમદાવાદઃ સૌરાષ્ટ્ર માટે મંગળવાર અમંગળ સાબિત થયો હતો. અહીં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં છ જણના મોત થયા હતા. ગીર-સોમનાથ અને જામનગર-લાલપુર પાસે થયેલા અકસ્માતમાં છ જણ મોતને ભેટ્યા હતા. જામનગર-લાલપુર નેશનલ હાઈ વે પર સણોસરા ગામ પાસે મોડી રાત્રે…









