- નેશનલ
ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે ચંપાઈ સોરેને કરી નવી પાર્ટીની જાહેરાત, જેએમએમની મુશ્કેલીઓ વધશે
નવી દિલ્હી: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેબિનેટ પ્રધાન ચંપાઈ સોરેને કહ્યું હતું કે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લે, પરંતુ હવે તેમણે તેમના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. એક ન્યૂઝ ચેનલને ચંપાઈએ કહ્યું કે અમે અમારી પોતાની સંસ્થા (પાર્ટી)…
- નેશનલ
ઉત્તર ભારતમાં ફરી વરસાદ સક્રિયઃ ઉત્તરાખંડમાં નદીમાં પૂર, એકનું મોત
દેહરાદૂનઃ ઉત્તર ભારતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરુ થયો છે. ઉત્તરાખંડમાં મંગળવારે સાંજે ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં પૂર આવ્યું હતું. જેના કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું જ્યારે અન્ય એક ગુમ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ
Western Railwayની લોકલમાં મોટરમેનની કેબિન પર લગાવાશે CCTV Camera…
મુંબઈઃ રેલવે એક્સિડન્ટ્સની પારદર્શક તપાસ થાય અને લોકલ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરવાના કિસ્સામાં મજબૂત પૂરાવો મળી રહે એ માટે મોટર મેનની કેબિન પર સીસીટીવી કેમેરા બેસાડવાની શરૂઆત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે. લોકલ ટ્રેન કલાકની 100 કિલોમીટરની સ્પીડ…
- મહારાષ્ટ્ર
‘શિંદે અને ફડણવીસને હિમાલય મોકલાવો’ ઠાકરે જૂથના આ નેતાએ કરી માગ
મુંબઈ: બદલાપુરમાં બાળકીઓ પર થયેલા અત્યાચારના મામલે બુધવારે પણ રાજકારણ ગરમાયેલું રહ્યું હતું અને એકબીજા પર આરોપો પ્રત્યારોપોનો સિલસિલો શરૂ હતો. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના મહિલા નેતા સુષ્મા અંધેરેએ આ મામલે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી અને સરકારના બેવડા વલણ…
- આમચી મુંબઈ
‘મહિલા સુરક્ષા માટે સરકાર ઉદાસીન, ફડણવીસ રાજીનામું આપે’: સુપ્રિયા સુળેની માગણી
મુંબઈ: બારામતીના સાંસદ તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ બદલાપુરમાં બે બાળકીઓ પર થયેલા જાતિય અત્યાચાર માટે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી તેમ જ ગૃહ ખાતું સંભાળનારા નાયબ મુખ્ય પ્રધાન દેેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી કરી હતી.એકનાથ શિંદેની સરકાર મહિલાઓની…
- સ્પોર્ટસ
એકલો ઝહીર ખાન હવે ગંભીર-મૉર્કલ બન્નેની જવાબદારી ઊપાડશે
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કોચિંગ-સ્ટાફમાં જે ભરતી અને ઊથલપાથલ થવાની હતી એ થઈ ગઈ અને હવે 2025ની આઇપીએલના મેગા ઑક્શન પહેલાં ફ્રૅન્ચાઇઝીઓ પોતાના કોચિંગ-કાફલામાં મોટી ફેરબદલ કરવાના મૂડમાં છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન હવે આવનારા દિવસોમાં ચર્ચામાં રહેશે.…
- નેશનલ
Kolkata rape and murder case: ડાયરીનું ફાટેલું પાનું ખોલશે રહસ્યો! મૃત્યુ પહેલા પીડિતાએ શું લખ્યું હતું?
કોલકાતાની સરકારી આરજી કાર મેડીકલ હોસ્પિટલમાં રેસીડેન્ટ મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસ(Kolkata rape and Murder case)માં ક્રાઈમ બ્યુરો ઈન્વેસ્ટીગેશન(CBI)ની ટીમ દરેક પાસાને ધ્યાનમાં રાખીને સઘન તાપસ કરી રહી છે. મહિલા ડોક્ટરની હત્યા પાછળ કોઈ મોટું ષડ્યંત્ર હોવાની પણ…
- આપણું ગુજરાત
કોંગ્રેસ ન્યાય યાત્રાના 10માં દિવસે જોડાયા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી; આવતીકાલે પહોંચશે વિરમગામ
લખતર: મોરબીથી શરૂ કરવાંમાં આવેલી કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે દસમો દિવસ છે. કોંગ્રેસની ન્યાય યાત્રા આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરથી અમદાવાદ તરફ આગળ વધી છે. આજે લખતરથી છારદ તરફ આગળ વધી છે. જેમાં કોંગ્રેસની આ ન્યાયાત્રાની અંદર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસ…
- કચ્છ
કલાતીર્થ દ્વારા 12 સંસ્કૃતિ સંવર્ધકોનું કચ્છની ધરતી પર સન્માન
કલાતીર્થ સંસ્થા સુરત દ્વારા કલા વિષયક પ્રવૃત્તિ, ક્લા સંવર્ધન અને જન માનસ સુધી ઐતિહાસિક વારસાને પહોંચાડીને ઉજાગર કરનાર સંસ્કૃતિ સંવર્ધકોનું કચ્છની ધરતી પર સન્માન કરવામાં આવ્યું . કલાતીર્થ ટ્રષ્ટ સુરત દ્વારા ક્લાવિષયક ગ્રંથોનું સંપાદન અને પ્રકાશન પણ કરવામાં આવે છે.…