- નેશનલ
વિકસિત ભારત માટે ન્યાયની સુલભતા આવશ્યક: વડા પ્રધાન મોદી
જયપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે સરળ અને સુલભ ન્યાયની ગેરેન્ટી અત્યંત મહતદ્વની છે કેમ કે દેશ વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યો છે.રાજસ્થાન હાઈ કોર્ટની પ્લેટિનમ જયંતી નિમિત્તે બોલતાં તેમણે પોતાના સ્વતંત્રતા દિને આપેલી બિનસાંપ્રદાયિક નાગરી…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં બે બસ અકસ્માતમાં ૩૭ જણનાં મોત
ઇસ્લામાબાદ/કરાચીઃ પાકિસ્તાનમાં આજે બે અલગ-અલગ બસ અકસ્માતના બનાવમાં ૧૧ યાત્રાળુઓ સહિત ૩૭ લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાન કોસ્ટલ હાઇવે પર ૭૦ લોકોને લઇ જતી બસ પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.…
- આમચી મુંબઈ
Maharashtra Assembly Election: પ્રધાન તાનાજી સાવંતના ભત્રીજા અનિલ સાવંત મળ્યા શરદ પવારને
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષપલટાની મોસમ પણ શરૂ થઇ ગઇ છે અને હજી તો ભવિષ્યમાં બેઠકોની વહેંચણીથી નારાજ અથવા તો ઉમેદવારી ન મળવાના કારણે નારાજ પદાધિકારીઓ-નેતાઓ વિરોધી પક્ષમાં સામેલ થાય તેવી ઘણી ઘટના બનશે. જોકે હાલ…
- સ્પેશિયલ ફિચર્સ
Janmashtami special: મોરપીંછનો આવો ઉપયોગ કરશો શ્રીકૃષ્ણ બધા ગ્રહદોષ દૂર કરશે
આવતીકાલે સૌ કોઈ કાનૂડાના જન્મોત્સવની તૈયારીઓ કરશે અને રાત્રે 12 વાગ્યે નંદ ગેર આનંદ ભયોના નાદ સાથે કૃષ્ણ જન્મ ઉજવાશે. ભગવાન કૃષ્ણ નટખટ અને રમતિયાળ છે, પણ સાથે પોતાના ભક્તોની વ્હારે અચૂક આવે છે. કૃષ્ણને પ્રિય વસ્તુઓમાં માખણ, વાંસળી સાથે…
- નેશનલ
મન કી બાતના 113મા એપિસોડમાં શું બોલ્યા પીએમ મોદી, જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’નો 113મો એપિસોડ આજે પ્રસારિત થયો હતો. આ પહેલા પીએમ મોદીએ 28 જુલાઈના રોજ 112માં મની કી બાત એપિસોડને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે સૌથી પહેલા ‘નેશનલ સ્પેસ ડે’ વિશે ચર્ચા કરી હતી. તેમણે…
- અમદાવાદ
બીમારી ન ફેલાય તો શું થાય? આ સરકારી ઓફિસોમાં જ છે મચ્છરના કેન્દ્રો
અમદાવાદઃ શહેરમાં મચ્છરજન્ય રોગના વધતા કેસને નિયંત્રણમાં લેવા વિવિધ વિસ્તારમાં આવેલી મનપા ઉપરાંત સરકારી કચેરીઓ તથા ખાનગી મિલકતમાં મચ્છરના ઉપદ્રવને લઈ મનપાના આરોગ્ય વિભાગ તરફથી તપાસ કરવામાં આવી હતી. છ હજારથી વધુ મિલકતમાં મચ્છરના બ્રિડિંગ અંગેની તપાસ કરાતા મનપા તથા…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશ ઐતિહાસિક ટેસ્ટ-વિજયની નજીક
રાવલપિંડી: અહીં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ હાઇ-સ્કોરિંગ બન્યા બાદ હવે નાટ્યાત્મક અંતની નજીકમાં છે. બાંગ્લાદેશ પહેલી જ વખત પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવવાની તૈયારીમાં છે.આજે છેલ્લા દિવસે ઑફ-સ્પિનર મેહદી હસન મિરાઝે ચાર વિકેટ અને લેફ્ટ-આર્મ સ્પિનર શાકિબ અલ હસને…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (25-08-24): વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકોને આજે મળશે Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. આજે તમે કામ અને સભ્યોની સેવા માટે સમય કાઢશો. તમારા મનમાં શાંતિ રહેશે કારણ કે તમે પૂજામાં વ્યસ્ત રહેશો. જો તમને કોઈની વાતનું ખરાબ લાગતું હોય, તો પણ તમે તેને કંઈ કહેશો…