- આમચી મુંબઈ
કલ્યાણમાં બાળકી સાથે દુષ્કર્મ: પડોશીની ધરપકડ
થાણે: કલ્યાણમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવા બદલ પડોશીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.32 વર્ષના આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે આ ઘટના…
- આમચી મુંબઈ
આવતીકાલે પહેલી વખત INS Mumbai પહોંચશે શ્રીલંકા, 29મીએ રવાના થશે
કોલંબો: ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ (INS Mumbai) ‘મુંબઇ’ આવતીકાલે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચશે. શ્રીલંકન નેવી ઔપચારિક રીતે આઇએનએસ મુંબઇ યુદ્ધ જહાજનું સ્વાગત કરશે. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશને જણાવ્યું હતું.નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આઇએનએસ મુંબઈને 22 જાન્યુઆરી, 2001ના રોજ…
- નેશનલ
ઓડિશામાં સુભદ્રા યોજના શરૂ કરાશે
ભુવનેશ્ર્વર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે 17 સપ્ટેમ્બરે ઓડિશામાં સુભદ્રા યોજના શરૂ કરવામાં આવે એવી આશા રાખવામાં આવી રહી છે. ભાજપ સરકાર દ્વારા રાજ્યની મહિલાઓ માટે આ મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી કાઢવામાં આવી હોવાની માહિતી કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપી હતી.પુરીના…
- નેશનલ
વિકસિત ભારત માટે ન્યાયની સુલભતા આવશ્યક: વડા પ્રધાન મોદી
જયપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે સરળ અને સુલભ ન્યાયની ગેરેન્ટી અત્યંત મહતદ્વની છે કેમ કે દેશ વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યો છે.રાજસ્થાન હાઈ કોર્ટની પ્લેટિનમ જયંતી નિમિત્તે બોલતાં તેમણે પોતાના સ્વતંત્રતા દિને આપેલી બિનસાંપ્રદાયિક નાગરી…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં બે બસ અકસ્માતમાં ૩૭ જણનાં મોત
ઇસ્લામાબાદ/કરાચીઃ પાકિસ્તાનમાં આજે બે અલગ-અલગ બસ અકસ્માતના બનાવમાં ૧૧ યાત્રાળુઓ સહિત ૩૭ લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાન કોસ્ટલ હાઇવે પર ૭૦ લોકોને લઇ જતી બસ પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.…
- આમચી મુંબઈ
Maharashtra Assembly Election: પ્રધાન તાનાજી સાવંતના ભત્રીજા અનિલ સાવંત મળ્યા શરદ પવારને
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષપલટાની મોસમ પણ શરૂ થઇ ગઇ છે અને હજી તો ભવિષ્યમાં બેઠકોની વહેંચણીથી નારાજ અથવા તો ઉમેદવારી ન મળવાના કારણે નારાજ પદાધિકારીઓ-નેતાઓ વિરોધી પક્ષમાં સામેલ થાય તેવી ઘણી ઘટના બનશે. જોકે હાલ…
- સ્પેશિયલ ફિચર્સ
Janmashtami special: મોરપીંછનો આવો ઉપયોગ કરશો શ્રીકૃષ્ણ બધા ગ્રહદોષ દૂર કરશે
આવતીકાલે સૌ કોઈ કાનૂડાના જન્મોત્સવની તૈયારીઓ કરશે અને રાત્રે 12 વાગ્યે નંદ ગેર આનંદ ભયોના નાદ સાથે કૃષ્ણ જન્મ ઉજવાશે. ભગવાન કૃષ્ણ નટખટ અને રમતિયાળ છે, પણ સાથે પોતાના ભક્તોની વ્હારે અચૂક આવે છે. કૃષ્ણને પ્રિય વસ્તુઓમાં માખણ, વાંસળી સાથે…
- નેશનલ
મન કી બાતના 113મા એપિસોડમાં શું બોલ્યા પીએમ મોદી, જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’નો 113મો એપિસોડ આજે પ્રસારિત થયો હતો. આ પહેલા પીએમ મોદીએ 28 જુલાઈના રોજ 112માં મની કી બાત એપિસોડને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે સૌથી પહેલા ‘નેશનલ સ્પેસ ડે’ વિશે ચર્ચા કરી હતી. તેમણે…