- આમચી મુંબઈ
પાકિસ્તાની ડ્રોનનો ઉપયોગ શસ્ત્રો સપ્લાય કરવા માટે થયો હતો?
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યામાં ત્રણ નહીં પણ ચાર પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ શસ્ત્રો ભારત મોકલવા માટે પાકિસ્તાની ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તેની પોલીસ તપાસ…
- આપણું ગુજરાત
Diwali 2024: દિવાળી પર સોમનાથમાં ભક્તો કરી શકશે વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન, આજથી ફરી શરૂ થયો લાઈટ એન્ડ સાઉન્ડ શો
Somnath: સનાતન ધર્મમાં સૌભાગ્યની દાયિની દિવાળીના પર્વ પર માતા લક્ષ્મીની પૂજા કરીને એમના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. રિદ્ધિસિદ્ધીના દાતા શ્રી ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સાથે નવા રોજમેળનું પૂજન કરી અને વેપારીઓ અને પરિવારો નવા વર્ષના…
- સ્પોર્ટસ
ક્રિકેટર જેમાઇમાના પપ્પાએ ધર્મ પરિવર્તનવાળો આક્ષેપ નકાર્યો, જિમખાનાએ પ્લેયરને સલાહ આપી કે…
મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી જેમાઇમા રૉડ્રિગ્સના પિતા ઇવાન રૉડ્રિગ્સે પ્રતિષ્ઠિત ખાર જિમખાનામાં પોતાની પુત્રીની મેમ્બરશિપનો ઉપયોગ કરીને પોતે ધર્મ પરિવર્તનને લગતી મીટિંગ્સ રાખી હોવાના આક્ષેપો નકાર્યા છે અને દાવો કર્યો છે કે તેમણે જિમખાનાની કાર્ય પદ્ધતિનું સંપૂર્ણપણે પાલન…
- આમચી મુંબઈ
ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે ફડણવીસે વિપક્ષો પર સાધ્યું નિશાન, કહ્યું મહાયુતિ સરકારનું બોલે છે કાર્ય…
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 99 ઉમેદવારની યાદી જારી કરી છે, જેમાં પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું પહેલું નામ છે. આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ફડણવીસે વિપક્ષો પર નિશાન સાધ્યું હતું.મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના…
- નેશનલ
સ્પેસમાં ફસાયેલા 4 અવકાશયાત્રીઓ પરત ફર્યા, જાણો સુનિતા વિલિયમ્સ ક્યારે આવશે?
ઘણા મહિનાઓથી અવકાશમાં ફસાયેલા ચાર અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. પરંતુ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હજુ પરત ફરી નથી. બોઈંગના કેપ્સ્યુલમાં ખરાબી આવવાથી અને વાવાઝોડા મિલ્ટનના કારણે સ્પેસ સ્ટેશન પર લગભગ 8 મહિના પસાર કર્યા બાદ…
- loksabha સંગ્રામ 2024
Assembly Election Affidavit: આદિત્ય ઠાકરેની સંપત્તિ છે કેટલી જાણો?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ પક્ષોએ ઉમેદવારો જાહેર કર્યા પછી હવે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનું શરુ થઈ ગયું છે. મુંબઈની વીઆઈપી બેઠકો પૈકી હવે વરલી સીટ પરથી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેના (યુબીટી)એ આદિત્ય ઠાકરેને ઉમેદવાર જાહેર કર્યા છે.…
- નેશનલ
‘દાના’ વાવાઝોડાને કારણે જાનહાનિ નહીંઃ ઝીરો કેઝ્યુઅલ્ટીનો ઓડિશાના સીએમનો દાવો
ભુવનેશ્વરઃ ઓડિશાએ તેનું ‘ઝીરો કેઝ્યુઅલ્ટી મિશન’ હાંસલ કરી લીધું છે કારણ કે ગુરૂવારે રાત્રે દરિયાકાંઠે ત્રાટકેલા ભીષણ ચક્રવાતી વાવાઝોડા દાનામાં કોઇ જાનહાનિનું નુકસાન કે ઘાયલ થયાના અહેવાલ નથી. આ દાવો રાજ્યના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ કર્યો હતો.ચક્રવાતની સ્થિતિની સમીક્ષા…
- મનોરંજન
Shahrukh Khanને લઈને આ શું બોલી ગયા Amitabh Bachchan?
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિને કારણે વધારે લાઈમલાઈટમાં આવતા રહે છે. બિગ બી પણ આ શો પર પોતાની પર્સનલ લાઈફ અને ભૂતકાળના કિસ્સાઓને વાગોળતા જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર બિગ બીનો એક…
- નેશનલ
Crime News: પતિ સાથે પિકનિક પર ગેયલી પત્નીને બંધક બનાવી કર્યો ગેંગરેપ, વીડિયો પણ ઉતાર્યો
MP Crime News: મધ્ય પ્રદેશમાં પર્યટક સ્થળોમાં હવે પ્રવાસીઓ પણ સુરક્ષિત નથી.આવા સ્થળો પર મહિલા હિંસા અને ગેંગરેપની ઘટના વધી છે. એશિયામાં અલ્ટ્રા સોલર પ્લાન્ટ અને ભૈરવ બાબા માટે જાણીતું ગુઢ ગેંગરેપની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. એક નવદંપત્તિને બંધક બનાવીને…