- અમદાવાદ
IIM અમદાવાદની હોસ્ટેલમાં MBA વિદ્યાર્થીનો આપઘાત
અમદાવાદ: IIM અમદાવાદ ખાતે અભ્યાસ કરનાર એક MBA વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. IIM અમદાવાદમાં રહીને એમબીએનો અભ્યાસ કરનાર મૂળ તેલંગાણાના એક વિદ્યાર્થીએ નવા બિલ્ડિંગમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાંની સાથે જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.…
- સ્પોર્ટસ
જુઓ, ભારતના જુનિયર ક્રિકેટર્સે વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની કેવી હાલત કરી!
પુડુચેરી: ભારતની અન્ડર-19 ટીમે અહીં ગુરુવારે મોહમ્મદ અમ્માનના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમને સતત ત્રીજી વન-ડેમાં પણ હરાવીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. ગુજરાતનો રુદ્ર પટેલ (77 રન, 81 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) ભારતીય ટીમની બૅટિંગ લાઇન-અપનો…
- નેશનલ
પ્રયાગરાજના મંદિરોમાં મીઠાઇ પર રોકઃ નારિયેળ, ફળ અર્પણ કરવા ભક્તોને અપીલ
પ્રયાગરાજઃ આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં ‘ભેળસેળયુક્ત’ લાડુ ચઢાવવાના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મંદિરોમાં પ્રસાદ તરીકે મીઠાઈઓ ચઢાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભક્તોને મંદિરોમાં નારિયેળ અને ફળ અર્પણ કરવા અપીલ કરવામાં આવી છે. પ્રયાગરાજના અનેક મહત્વના મંદિરો જેમાં અલોપ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં શિયા અને સુન્ની વચ્ચે હિંસક અથડામણઃ ૨૫નાં મોત
પેશાવરઃ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં જમીન વિવાદને લઇને શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે કેટલાક દિવસોથી ચાલી રહેલી અથડામણમાં ઓછામાં ઓછા ૨૫ લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનની સરહદે આવેલા ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં સપ્તાહના અંતમાં શરૂ થયેલી અથડામણ ગઈકાલે પણ ચાલુ…
- નેશનલ
અજમેર દરગાહને મંદિર જાહેર કરવાની અરજી પર કોર્ટનો મોટો આદેશ
અજમેર: અજમેરની (Ajmer) અદાલતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહને (Khwaja Moinuddin Chishti Dargah) ભગવાન શ્રી સંકટમોચન મહાદેવ મંદિર તરીકે જાહેર કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ દાવો કર્યો હતો કે દરગાહ મંદિરના અવશેષ પર…
- નેશનલ
કર્ણાટકના CM સિદ્ધારમૈયાના રાજીનામાની માંગને લઇને ભાજપનું વિરોધ પ્રદર્શન
બેંગલુરુઃ કર્ણાટકમાં વિપક્ષ ભાજપે ગુરુવારે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના રાજીનામાની માંગને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીં એક વિશેષ અદાલતે સાઇટ ફાળવણીના કેસમાં તેમના વિરુદ્ધ લોકાયુક્ત પોલીસ તપાસનો આદેશ આપ્યો છે.વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આર અશોક અને વિધાન પરિષદના નેતા ચલવાડી…
- આમચી મુંબઈ
‘Dharavi Redevelopment’ની યોજના બે લાખ લોકોને ધ્યાનમાં રાખી બનાવીઃ ફડણવીસ
મુંબઈ: એશિયાની સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર તરીકે ઓળખાતા ધારાવીના રિડેવલપમેન્ટ (પુનર્વિકાસ)નો મુદ્દે રિડેવલપમેન્ટના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારથી જ એક રાજકીય મુદ્દો બની ગયો હતો અને વિરોધ પક્ષો દ્વારા સરકાર પર રિડેવલપમેન્ટના ટેન્ડરમાં ગડબડ કરીને અદાણી ગ્રુપને ટેન્ડર આપવામાં આવ્યું…
- આપણું ગુજરાત
બંગાળની ઘટનામાં ટ્વીટ, તો દાહોદની ઘટનામાં કેમ મૌન? કોંગ્રેસના વડાપ્રધાન અને મુખ્યમંત્રી પર આકરા પ્રહાર
અમદાવાદઃ દાહોદના સીંગવડના તોરણીમાં પહેલા ધોરણમાં અભ્યાસ વિદ્યાર્થી સાથે અડપલાં કરવાની કોશિશ કરી અને ત્યારબાદ તે માસુમ દીકરીની હત્યા કરી હોવાના જઘન્ય અપરાધ કર્યો છે. પોલીસ તપાસમાં આ મામલે ખૂબ મોટા ખુલાસા થયા છે. આ મામલે ગુજરાતમાં ભારોભાર રોષ વ્યાપ્યો…
- નેશનલ
કોંગ્રેસે 10 વર્ષમાં પોતાનો સમય ઝઘડામાં વિતાવ્યો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ચંડીગઢ: કોંગ્રેસ તેનો મોટાભાગનો સમય ઝઘડામાં વિતાવે છે અને હરિયાણામાં દરેક બાળક તેનાથી વાકેફ છે, એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે લોકોએ ભાજપને રાજ્યની સેવા કરવા માટે વધુ એક તક આપવાનું નક્કી કરી જ નાખ્યું…
- જામનગર
સ્પર્ધાત્મક ભરતીની તૈયારી માટે રનિંગ કરતાં જ ઢળી પડ્યો યુવક: ત્રણ સેકન્ડમાં હાર્યો જિંદગી સામે જંગ
જામનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની વયથી લઈને પ્રૌઢ વયના લોકોને હાર્ટ અટેક આવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. કોઇ ગરબે રમતા, ચાલતા ચાલતા કે રોજિંદા કામ કરતાં લોકો ઢળી પડ્યા હોય તેવા વિડીયો સામે આવ્યા હતા. આવી વધુ એક ઘટના…