- આમચી મુંબઈ
નવરાત્રી ટાણે ટામેટાંએ ખોરવ્યું બજેટ, ભાવ સાંભળી ચોંકી જશો…
મુંબઈ: નવરાત્રીનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે અને એવા ટાણે તહેવારના અન્ય ખર્ચાઓ માથે હોય છે એવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમાં પણ ખાસ કરીને ટામેટાંના ભાવો વધી જતા ગૃહિણીઓએ પોતાનું કિચનનું બજેટ સાચવવું મુશ્કેલ બન્યું…
- નેશનલ
Jaipur Airport ને બોમ્બથી ઉડાવવાની ધમકી, CISFના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
જયપુર: જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ(Jaipur Airport)પર ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હતો. એરપોર્ટ પર સીઆઈએસએફના સત્તાવાર આઈડી પર ઇ-મેઈલ મોકલવામાં આવ્યો છે. આ ઇ-મેલમાં જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. હાલ…
- આમચી મુંબઈ
પ્રેમિકાની અશ્ર્લીલ તસવીરો પાડી બ્લૅકમેઈલ કરનારા યુવકને કોયતાના 30 ઘા ઝીંકી પતાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: પ્રેમિકાની અશ્ર્લીલ તસવીરો પાડી તેને બ્લૅકમેઈલ કરનારા યુવકને પ્રેમીએ કોયતાના 30 જેટલા ઘા ઝીંકી કથિત હત્યા કરી હોવાની ઘટના થાણેમાં બની હતી. હત્યા પછી આરોપી પ્રેમી જાતે જ પોલીસ સ્ટેશને ગયો હતો અને પોતે કરેલા ગુનાની માહિતી…
- નેશનલ
Chhattisgarh ના દંતેવાડામાં અથડામણ, 23 નકસલી માર્યા ગયા
દંતેવાડા: છત્તીસગઢમાં(Chhattisgarh)પોલીસ અને સુરક્ષાદળોના સંયુક્ત ઓપરેશનમાં 23 નકસલવાદીઓ માર્યા ગયા છે. પોલીસ અને સુરક્ષાદળોએ નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધી આ અથડામણમાં નક્સલવાદીઓને ભારે નુકસાન થયાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 23…
- નેશનલ
વડા પ્રધાનની મૂડીવાદી તરફી નીતિઓના ‘ચક્રવ્યુહ’ને તોડવા માટે હરિયાણાના લોકો ફટકો મારશે: રાહુલ ગાંધી
નવી દિલ્હી: રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે ભાજપે હરિયાણાની અર્થવ્યવસ્થાને નિષ્ફળ બનાવી છે, બેરોજગારી ફેલાવી છે અને નાના ઉદ્યોગોને નુકસાન પહોંચાડ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે રાજ્યના લોકો ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર…
- આમચી મુંબઈ
BKCથી આરે કોલોની ફક્ત 30 મિનિટમાં! PM મોદી કરશે મેટ્રો-3નું ઉદ્ઘાટન
મુંબઈ: શહેરના અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને જાહેર પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ તરીકે જોવામાં આવતા મુંબઈ મેટ્રો-3 પ્રોજેક્ટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. મેટ્રોની આ એક્વા લાઇનનો પહેલા તબક્કાનો આંશિક હિસ્સો વડા પ્રધાન મોદીના હસ્તે આ મહિને ખુલ્લો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના આ પ્રધાનની કારને અકસ્માત નડ્યોઃ આપ્યું આ નિવેદન…
મુંબઈ: મહારાષ્ટ્રના જમીન-પાણી સંવર્ધન ખાતાના પ્રધાન સંજય રાઠોડની કાર એક પીક-અપ વેન સાથે અથડાઇ હોવાની ઘટના શુક્રવારે બની હતી. જોકે, આ ઘટનામાં રાઠોડને કોઇ ઇજા થઇ નહોતી. આ ઘટનામાં પીક-અપ વેનનો ડ્રાઇવર જખમી થયો હોવાની માહિતી પોલીસ અધિકારી પાસેથી મળી…
- આમચી મુંબઈ
ઓવૈસી અને મહાવિકાસ આઘાડીનું ‘હમ સાથ સાથ હૈ’ થશે? મહારાષ્ટ્રનું રાજકીય સમીકરણ બદલાય તેવી શક્યતા
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કર્યા બાદ મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પોતે સત્તા હાથમાં લેવા માટે બધા જ પ્રયાસો કરી રહી છે. જોકે, આવામાં મહાવિકાસ આઘાડી સમક્ષ એઆઇએમઆઇએમ(ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન)ના અધ્યક્ષ તેમ જ સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગઠબંધન…
- મનોરંજન
Aishwarya Rai-Bachchanની ડાયરીએ ખોલ્યા સિક્રેટ્સ, મારું દુઃખ એ…
ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પોતાની પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન ટૂંક સમયમાં જ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે, પરંતુ આ બાબતે હજી કપલે કોઈ ચોંકાવનારો ખુલાસો કર્યો…