- સ્પોર્ટસ
Warnerની Copy કરવાનું Yashasvi Jaiswalને ભારે પડ્યું, ભૂલ પડશે મોંઘી…
રાજકોટ ખાતે ઈંગ્લેન્ડ અને ઈન્ડિયન ટીમ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ જોરદાર કમબેક કર્યું હતું અને બીજા દિવસે ઈંગ્લેન્ડે ઈન્ડિયન બોલરને ખૂબ ધોયા હતા પણ ત્રીજા દિવસે બેઝબોલની રણનીતિ નિષ્ફળ નિવડી હતી. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા સુળે સામે ઉતારશે પવાર પરિવારનું આ સભ્ય, જાણો કોણ છે તે
મુંબઈ: એનસીપી શરદ પાવર જુથ અને એનસીપી અજિત પાવર જુથ આમ બે જુથ થતાં 2024ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષ કયા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે એ બાબતે રાજકીય ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે હવે અજિત પવારે તેમની પિતરાઈ બહેન શરદ…
- મનોરંજન
Happy Birthday: CM દાદા અને MLA પિતાનો દીકરો છે આજનો બર્થ ડે સ્ટાર
આજની બર્થ ડે સેલિબ્રિટી ફિલ્મો કરતા ઓટીટી પર વધારે છવાયેલી રહી છે. શરૂઆત ફિલ્મોથી કરી, પણ જોઈએ તેટલી સફળતા ન મળી. ત્યારબાદ ઓટીટીમાં કામ મળ્યું અને હવે તે વ્યસ્ત થઈ ગયો છે. આ સેલિબ્રિટીના ફેમિલી બેકગ્રાઉન્ડને લીધે તે થોડો અલગ…
- નેશનલ
‘કમલ’ નહીં છોડે ‘હાથ’? BJPમાં સામેલ થવાની અટકળો વચ્ચે કોંગ્રેસ નેતા કમલનાથનું નિવેદન, જુઓ શું કહ્યું?
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કમલનાથ તેમના પુત્ર નકુલ નાથ (nakul nath BJP joining) અને લગભગ એક ડઝન ધારાસભ્યો અને…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર વૃદ્ધના મૃત્યુ મામલે એર ઈન્ડિયાને ડીજીસીએની નોટિસ
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર એક 80 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું. હવે આ ઘટનાને લઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આરોપી એર ઈન્ડિયાને વૃદ્ધને વ્હીલચેર ન આપવાનું કારણ જણાવવા અંગે નોટિસ ફટકારવામાં આવી છે.એક અહેવાલ…
- આપણું ગુજરાત
આંબાવાડી સર્કલ પર રોજ લાખો વાહનોની અવરજવર, લો ગાર્ડન BRTS થી CN સુધી ફ્લાયઓવર લંબાવશે
અમદાવાદ: શહેરમાં ભારે ટ્રાફિકની સમસ્યાને નાથવા અમદાવાદના એક મહત્વપૂર્ણ જંકશન પર ફ્લાયઓવર બાંધવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લો ગાર્ડન BRTS સ્ટેશન પાસેથી પંચવટી સર્કલ થઈ આંબાવાડી સર્કલ પર L આકારનો ફલાયઓવર બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેન CN…
- આમચી મુંબઈ
Atal Setuને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર, આ કારણે કલાકો સુધી બંધ રહેશે Traffic માટે…
મુંબઈઃ જ્યારથી વાહનવ્યવહાર માટે Atal Setu ખુલ્લો મૂકાયો છે કે ત્યારથી દરરોજ આ સેતુ પરથી પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા વધતી જ જઈ રહી છે. પણ હવે આ અટલ સેતુને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે શિવડી-ન્હાવાશેવા અટલ…
- નેશનલ
અને કેજરીવાલ વિશ્વાસનો પ્રસ્તાવ જીતી ગયા…, કર્યા ભાજપ પર પ્રહાર
નવી દિલ્હીઃ કેજરીવાલ સરકારે દિલ્હી વિધાનસભામાંથી વિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો છે. તેમણે 54 મત મેળવીને બહુમતી હાંસલ કરી છે. ત્યાર બાદ ગૃહની કાર્યવાહી સોમવાર 19 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન અરવિંદ…
- સ્પોર્ટસ
IND vs ENG: યશસ્વી જયસ્વાલની ગોરાઓ સામે આક્રમક બેટિંગ, માત્ર આટલા જ બોલમાં ફટકારી સદી
રાજકોટ: IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું અને 445 રન બનાવ્યા. આ…
- સ્પોર્ટસ
અશ્વિન ટેસ્ટમાંથી નીકળી જતાં પહેલાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટનને બરાબર સંભળાવતો ગયો!
લેજન્ડરી સ્પિનરે કહ્યું, ‘હું સારું દોડતો હોત તો ઑલિમ્પિક્સમાં હોત, ક્રિકેટ શું કામ રમતો હોત?’ રાજકોટ: શુક્રવારે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે 500મી ઐતિહાસિક વિકેટ લીધા પછી રાત્રે મોડેથી રવિચન્દ્રન અશ્વિન ફૅમિલીમાં મેડિકલ ઇમરજન્સીના કારણસર આ મૅચમાંથી નીકળીને ચેન્નઈ…