- આમચી મુંબઈ
થાણેમાં છ શ્વાનને ઝેર આપીને મારી નાખ્યા: ગુનો દાખલ
થાણે: થાણે જિલ્લાના ગણેશપુરી વિસ્તારમાં છ શ્ર્વાનને ઝેર આપી મારી નાખવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.ભિવંડીમાં રહેતી મનીષા પાટીલે પોલીસને જણાવ્યું હતું કે તેના બે પાળેલા શ્ર્વાને 21 ફેબ્રુઆરીએ સવારે ઊલટી કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં તેઓ મૃત્યુ…
- નેશનલ
રાહુલ ગાંધીના Bharat Jodo Nyay Yatra કેમ્પમાં સર્જાયો મોટો અકસ્માત, સાત ઘાયલ અને…
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો યાત્રા માટે બનાવવામાં આવેલા કામચલાઉ કેમ્પમાં વોચ ટાવર ખોલતી વખતે 8 કામદારો વીજ કરંટ લાગ્યા હતા. જેમાં એકનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયા હતા. તમામ કામદારો ઝારખંડ (Zarkhand)ના રહેવાસી…
- મહારાષ્ટ્ર
Maratha Reservation: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન પર જરાંગેએ લગાવ્યો ગંભીર આરોપ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને મરાઠા સમાજને સરકારી નોકરી અને શિક્ષણમાં દસ ટકાનું અનામત (Maratha Reservation) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં મરાઠા અનામત માટેના ચળવળકાર મનોજ જરાંગેનું આંદોલન પત્યું નથી. જોકે, રવિવારે જરાંગેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવન્દ્ર…
- નેશનલ
લોકસભાની ચૂંટણી માટે ભાજપનું મિશન ૩૭૦: એનડીએને ૪૦૦ પાર પહોંચાડવાનો માસ્ટર પ્લાન
નવી દિલ્હીઃપીએમ મોદીએ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે મોટું લક્ષ્ય રાખ્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે ભાજપ 370નો આંકડો પાર કરીને શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપશે જ્યારે સાથી પક્ષો સાથે મળીને 400નો આંકડો પાર કરશે. જો કે આજની…
- નેશનલ
સાંસદ રિતેશ પાંડે ભાજપમાં જોડાયા, આજે જ BSPમાંથી રાજીનામું આપ્યું
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના આંબેડકર નગરના સાંસદ રિતેશ પાંડે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે તેઓ આ પહેલા બહુજન સમાજ પાર્ટીના સાંસદ હતા. તેમણે રવિવારે સવારે જ બસપામાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ રિતેશ…
- સ્પોર્ટસ
Rohit Sharmaને લઈને આ શું બોલી ગયો Yashasvi Jaiswal? વીડિયો થયો વાઈરલ…
સોશિયલ મીડિયા પર હાલમાં Yashasvi Jaiswalનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં Yashasvi Jaiswalએ એક ફેન ગર્લને જે જવાબ આપ્યો એ સાંભળીને નેટિઝન્સના દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે, પણ એની સાથે સાથે જ…
- આપણું ગુજરાત
આ ડૂબકી નહીં, પણ સમય યાત્રાઃ પીએમ મોદીએ દ્વારકામાં આમ શા માટે કહ્યું
દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમના પ્રવાસના ભાગરૂપે વડાપ્રધાને દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. દરિયામાં ડૂબી ગયેલા પ્રાચીન દ્વારકા શહેરની પણ મુલાકાત લીધી હતી. દ્વારકા શહેરની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ માત્ર દરિયામાં ડૂબકી…
- મનોરંજન
ફરી એક વાર ‘ગંગુબાઈ’ આ કારણસર આવી ‘લાઈમલાઈટ’માં…
મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટની સુપર હીટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi)ને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આલિયાની આ ફિલ્મે લોકોની પસંદગી મેળવવાની સાથે બૉક્સ ઑફિસ પર પણ મબલખ કમાણી કરી હતી. આ ફિલ્મ માટે આલિયા ભટ્ટને નેશનલ એવોર્ડથી પણ…
- આપણું ગુજરાત
Conocarpus tree: કોનોકાર્પસ ઝાડથી 3 વર્ષની બાળકીના શ્વસનતંત્રમાં ઈન્ફેક્શન, પિતાએ વૃક્ષોનો નાશ કરવા મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો
ગુજરાતમાં ગ્રીન કવર વધારવા માટે ગુજરાત સરકારે કોનોકાર્પસ(Conocarpus)ના રોપા માત્ર જંગલોમાં જ નહીં પરંતુ રહેણાંક વિસ્તારોમાં પણ આડેધડ રીતે વાવ્યા હતા, પરંતુ આ ઝાડ લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર કરતું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. એવામાં સાણંદમાં 3 વર્ષની બાળકીને કોનોકાર્પસ…
- મનોરંજન
ઉર્વશી રૌતેલા golden birthday cake કાપી, કિંમત જાણશો તો…
આજે બોલીવૂડમાં ઘણા સ્ટાર્સ પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. શાહીદ કપૂર, ધનુષ, સાનિયા મલ્હોત્રા, ડેની, અને સાઉથ સેન્સેશન ઉર્વશી રૌતેલા. જોકે ઉર્વશીનો બર્થ ડે લાઈમલાઈટમાં આવ્યો છે અને તેનું કારણ છે તેની birthday cake .ઉર્વશી આજે તેનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ…