- નેશનલ
વડા પ્રધાન મોદીએ ઈશાન ભારતમાં વ્યૂહાત્મક સેલા ટનલ સહિત રૂ. 55,600 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું
ઈટાનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈશાન ભારતમાં વ્યૂહાત્મક સેલા ટનલ સહિત કુલ રૂ. 55,600 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું. આ ટનલ અરુણાચલ પ્રદેશના તવાંગને બધી જ મોસમમાં કનેક્ટિવિટી આપવામાં મહત્ત્વપુર્ણ બની રહેશે.વડા પ્રધાન દ્વારા અનાવરણ કરવામાં આવેલા પ્રોજેક્ટ મણિપુર,…
- આમચી મુંબઈ
જેલ અધિકારી પર હુમલાના કેસમાં કેદી નિર્દોષ જાહેર
થાણે: થાણે સેન્ટ્રલ જેલના અધિકારીની કથિત મારપીટના કેસમાં સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે કેદીને નિર્દોષ છોડ્યો હતો.આસિસ્ટન્ટ સેશન્સ જજ જી. ટી. પવારે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં આપેલા ચુકાદામાં મુન્ના મોઈનુદ્દીન શેખ ઉર્ફે ગુડ્ડુને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો.એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર…
- આમચી મુંબઈ
શૅરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે 1.12 કરોડની છેતરપિંડી કરનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શૅરબજારમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચે સિનિયર સિટિઝન સાથે 1.12 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે આરોપીને બાન્દ્રાથી પકડી પાડ્યો હતો. આરોપીએ બોગસ કંપનીઓને નામે વિવિધ બૅન્કોમાં ખોલેલાં 33 ખાતાંમાં સાયબર પોલીસે 82 લાખ રૂપિયા અન્ય…
- મનોરંજન
આટલું આલિશાન ઘર હોવા છતાં એક જ ફ્લોર પર કેમ સાથે રહે છે Ambani family??
મુંબઈમાં આવેલું એન્ટાલિયાની ગણતરી શહેરના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે અને હોય પણ કેમ નહીં ભાઈ દેશના જ નહીં પણ એશિયામાં સૌથી ધનવાન ગણાતા બિઝનેસમેન આ આલીશાન ઘરમાં જ તો રહે છે.આખો અંબાણી પરિવાર આ જ ઘરમાં રહે છે અને…
- નેશનલ
ઈલેક્શન ઈફેક્ટ.. યોગી સરકાર 1.75 કરોડ ઉજ્જવલા લાભાર્થીઓ ફ્રીમાં આપશે LPG સિલિન્ડર
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ મતદારોને રિઝવવાના ભરપુર પ્રયાસો કરી રહી છે. પીએમ મોદી (PM Narendra Modi)એ તાજેતરમાં જ કેબિનેટની બેઠકમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ (LPG Cylinder Price)માં 100 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી…
- મહારાષ્ટ્ર
સિંધુદુર્ગ-રત્નાગિરી બાદ રાયગઢ પણ મહાયુતિ માટે માથાનો દુ:ખાવો સુનિલ તટકરેની બેઠક પર ભાજપ બાદ શિંદે જૂથનો ડોળો
અલિબાગ: પહેલાથી જ રામદાસ કદમ સિંધુદુર્ગ-રત્નાગિરી બેઠક માટે ભાજપ ઉપર વાક્બાણ છોડી રહ્યા છે ત્યારે હવે મહાયુતિ માટે રાયગઢની બેઠક ઉપર ફેંસલો લેવો પણ મુશ્કેલ થઇ રહ્યો છે. અજિત પવાર જૂથની એનસીપીના સુનિલ તટકરેનો મતવિસ્તાર ગણાતા રાયગઢ ઉપર ભાજપ બાદ…
- આમચી મુંબઈ
બીડમાં પોલીસ અધિકારીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો
મુંબઈ: પુણેની આર્થિક ગુના શાખામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીનો મૃતદેહ બીડ જિલ્લામાં રેલવેના પાટા પરથી મળી આવ્યો હોઈ પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો કેસ હોવાનું પોલીસનું કહેવું છે.ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ ઈન્સ્પેક્ટર સુભાષ ભીમરાવ દુધાળ…
- નેશનલ
ભાજપના કાર્યક્રમમાં દોડધામ: એક મહિલાનું મૃત્યુ
નાગપુર: નાગપુર શહેર વિસ્તારમાં ભાજપ દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં દોડધામ મચી ગઇ હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ સિવાય અન્ય ચાર જણ જખમી થયા હોવાની માહિતી પણ પોલીસ પાસેથી મળી હતી.આ ઘટના શનિવારે સવારે આશરે સાડા નવ…
- નેશનલ
UP:ગાઝિયાબાદના મસુરીમાં એક દલિત શિક્ષિકા સાથે મારામારી, મહિલા હેડમાસ્ટર સામે નોંધાઈ ફરિયાદ
ગાઝિયાબાદ જિલ્લાના મસૂરી વિસ્તારમાં એક સ્કૂલની મહિલા હેડ માસ્ટરની સામે પોતાની જ સ્કૂલની એક દલિત શિક્ષિકા સાથે મારામારી કરવા અને તેને જાતિસૂચક શબ્દો કહેવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જયપ્રકાશ નારાયણ…
- મનોરંજન
મિસ વર્લ્ડ ફિનાલેમાં જોવા મળશે ભારતીયતાની ઝલક, કલાકારો કરશે લાઇવ પરફોર્મ
ઘણાં લાંબા સમય બાદ મિસ વર્લ્ડ 2024 સ્પર્ધા ભારતમાં યોજાવા જઇ રહી છે. 28 વર્ષના લાંબા સમયગાળા બાદ વિશ્વભરની સુંદરીઓ ભારતની ધરતી પર મિસ વર્લ્ડ ના તાજ માટે સ્પર્ધા કરતી જોવા મળશે. મિસ વર્લ્ડ 2024 ની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન જિયો…