- સ્પોર્ટસ
Rohit Sharmaએ ગાર્ડન મેં ઘુમનેવાલે…વાળી કમેન્ટ કોના માટે કરી હતી એનું Secrest Reveal કરી જ દીધું…
Rohit Sharmaની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા ધરમશાલા ખાતે પાંચમી ટેસ્ટ મેચ જિતીને સિરીઝ 4-1થી પોતાના નામે કરી હતી. ઈંગ્લિશ ટીમ સામેની દમદાર જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચિલ આઉટ કરતાં જોવા મળ્યા અને આ બધા વચ્ચે Rohit Sahrmaની એક સોશિયલ…
- સ્પોર્ટસ
સિરીઝના સુપરસ્ટાર્સ અને સ્ટાર્સે ટીમ ઇન્ડિયાને ટેસ્ટ-ક્રિકેટમાં નવી દિશા બતાવી
યશસ્વી જયસ્વાલ: રેટિંગ 10/10મૅચ: પાંચ, ઇનિંગ્સ: નવ, બૉલ રમ્યો: 891, રન: 712 (હાઈએસ્ટ), સેન્ચુરી: બે (બન્ને ડબલ), હાફ સેન્ચુરી: ત્રણ, હાઇએસ્ટ: 214*, સિક્સર: 26 (હાઈએસ્ટ), ફોર: 68 (હાઈએસ્ટ), ઍવરેજ: 89.00 (બેસ્ટ), સ્ટ્રાઇક રેટ: 79.91, કૅચ: ત્રણવિગત: બાવીસ વર્ષના આ ઓપનરે…
- મનોરંજન
પ્રેમ માટે રવિનાએ ભર્યું હતું અંતિમ પગલું, જાણો કોણ હતો આ સુપરસ્ટાર?
મુંબઈ: બૉલીવૂડની અભિનેત્રી રવિના ટંડન આજે ભલે પોતાના લગ્નજીવનમાં સેટલ થઈ ગઈ છે, પણ એક સમય એવો હતો જ્યારે રવિના એક સુપરસ્ટારના પ્રેમમાં પાગલ હતી. રવિના એટલી હદે પાગલ હતી કે તેને આત્મહત્યા સુદ્ધા કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિનાએ આવું…
- નેશનલ
બે તૃતીયાંશ બહુમતી આપો બદલી નાખીશું બંધારણ’, ભાજપના સાંસદ અનંત હેગડેના નિવેદનથી વિવાદ
લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024)ને લઈને ભાજપના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ છે, ભાજપના કેટલાક નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. જેમ કે ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેએ મોટું નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું કે “જો ભાજપ બે તૃતિયાંશ…
- નેશનલ
હિમાચલના બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા સુપ્રીમમાં, ગેરલાયક ઠરાવવાના અધ્યક્ષના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપની તરફેણમાં મતદાન કરનારા કોંગ્રેસના 6 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યોએ ગેરલાયક ઠરાવવાના વિધાનસભાના સ્પિકરના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સર્વોચ્ચ અદાવક આ કેસની સુનાવણી…
- નેશનલ
NEET પરીક્ષા માટે અરજી કરવાની મુદત લંબાવાઇ : વિદ્યાર્થીઓને રાહત
પુણે: મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ફરજિયાત નેશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) પરીક્ષા પાંચ મેથી શરૂ થવાની છે. આ પરીક્ષા માટે અરજીની તારીખ આગળ ધકેલીને 16 માર્ચ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ આ તારીખ સુધી પરીક્ષા માટે અરજી કરી શકશે એવી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ટીએમસીએ 42 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો માટે સત્તાધારી તૃણમુલ કૉંગ્રેસ (ટીએમસી) દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં સાત સંસદસભ્યોની ટિકીટ કાપી નાખવામાં આવી હતી અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત અનેક નવા ચહેરાને તક આપવામાં આવી હતી.જૂના જોગીઓ અને નવા…
- આમચી મુંબઈ
૧૯૯૩ના શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસઃ ૨ પૂર્વ એક્સાઇઝ અધિકારીને ૨૦ વર્ષ બાદ મળી રાહત
મુંબઈઃ ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં કથિત રીતે વિસ્ફોટકોને ઉતરાણ કરવાની મંજૂરી આપવા બદલ શિસ્તભંગની કાર્યવાહીના આદેશના ૨૦ વર્ષ પછી બોમ્બે હાઈ કોર્ટે બે નિવૃત્ત સેન્ટ્રલ એક્સાઈઝ અધિકારીને રાહત આપી છે.ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચે…
- આમચી મુંબઈ
કુર્લા-ઘાટકોપરને જોડનારા પુલ નિર્માણના કામ માટે મોટા ન્યૂઝ, આ કામમાં મળ્યો વેગ
મુંબઈ: કુર્લા અને ઘાટકોપરને જોડતા એલબીએસ રોડ પર સૌથી વધુ ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે. આ માર્ગ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે કુર્લાના કલ્પના ટોકિઝથી ઘાટકોપરની સર્વોદય હૉસ્પિટલ સુધી એક 3.5 કિલોમીટર લાંબો ફલાયઓવર બ્રિજ નિર્માણ…
- નેશનલ
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા નેતાઓને અશોક ગેહલોતની ટકોર, કહ્યું ‘ગાંધી પરિવાર પાસેથી પ્રેરણા લો’
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને રાજકીય પક્ષોએ ચૂંટણી મેદાનમાં ઉતરતા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની સાથે જ નેતાઓમાં પણ પલટાનો પણ પ્રારંભ થઈ ગયો છે. કોંગ્રેસના ઘણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જ્યારે…