- સ્પોર્ટસ
આઇપીએલના ઈજાગ્રસ્ત ખેલાડીઓની સૅલરી વિશે શું નિયમ છે?
ચેન્નઈ: 2008માં (16 વર્ષ પહેલાં) શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી સીઝન શરૂ થવાને માંડ બે દિવસ બાકી છે ત્યારે ઘણી ટીમોને જેમાં ખાસ કરીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને એક પછી એક ખેલાડીની ઈજાના બૅડ ન્યૂઝ મળી…
- આપણું ગુજરાત
અમદાવાદ-મુંબઈ વચ્ચે ક્યારે દોડશે બુલેટ ટ્રેન? રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ
દેશમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, જો કે આ મુદ્દે હવે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો જવાબ સામે આવ્યો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો કે દેશની પહેલી બુલેટ ટ્રેન ક્યારે…
- નેશનલ
નૌકાદળના ‘ઓપરેશન’ને બલ્ગેરિયન રાષ્ટ્રપતિએ બિરદાવ્યું, PM Modiએ પણ કહ્યું…
નવી દિલ્હીઃ હિંદ મહાસાગરમાં ચાંચિયાઓની વધી રહેલી કનડગતને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ ખડેપગે રહ્યું છે, જેમાં તાજેતરમાં ઈન્ડિયન નેવીએ સાત બલ્ગેરિયન નાગરિકોને બચાવ્યા હતા, જ્યારે તેમને ટૂંક સમયમાં ઘરે પણ મોકલવાના અહેવાલ છે. ભારતીય નૌકાદળની બહાદુરીને બલ્ગેરિયન રાષ્ટ્રપતિએ બિરદાવી હતી.ભારતીય…
- મહારાષ્ટ્ર
ડોંબિવલીવાસીઓને મળશે નવો ફૂટઓવર બ્રિજ, પણ
મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત અને ગીચ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાની યોજના ઘડી કાઢવામાં આવી છે, જેમાં ડોંબિવલીમાં નવો ફૂટઓવર બ્રિજ તૈયાર કરવામાં આવશે. આમ છતાં નવો ફૂટઓવર બ્રિજ તૈયાર કરવામાં છએક મહિનાનો સમય પસાર થઈ શકે છે, એમ રેલવેના…
- મનોરંજન
અલ્વિશ યાદવને 14 દિવસની કસ્ટડીઃ માતાપિતાએ કર્યાં મોટા દાવા
નવી દિલ્હી: પ્રખ્યાત યુટ્યૂબર અને ‘બિગ બૉસ ઓટીટી-2’ વિજેતા એલ્વિશ યાદવની રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપસર પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ એલ્વિશ યાદવને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. એલ્વિશની ધરપકડ બાદ હવે તેના માતા-પિતાએ…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ મુંબઈના ઉપનગરમાં મતદારોની સંખ્યામાં વધારો પણ
મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પછી દેશના મતવિસ્તારોની ગણતરી સાથે નવા મતદારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં આર્થિક પાટનગર મુંબઈમાં પણ નવા મતદારોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ અપેક્ષા પ્રમાણે નથી.મુંબઈના ઉપનગરોમાં મતદારાઓની સંખ્યા ફક્ત 55,000 સુધી વધી…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મેડિકલ, એન્જિનિયરિંગ ક્ષેત્રે રસ ધરાવનારા વિદ્યાર્થીની સંખ્યામાં વધારો
મુંબઈઃ રાજ્યમાં આ વર્ષે મેડિકલ અને એન્જિનિયરિંગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં લગભગ 90,000 વિદ્યાર્થી દ્વારા એન્જિનિયરિંગ ફાર્મસી અને એગ્રિકલ્ચરના અભ્યાસક્રમમાં અરજી કરવામાં આવી હતી, જે વર્ષ 2023ના પ્રમાણમાં 14 ટકાનો વધારો નોંધાયો છે. આ…
- આપણું ગુજરાત
Political Drama: કેતન ઈનામદારે ગણતરીની કલાકોમાં જ પલટી મારી, રાજીનામું પરત ખેંચ્યું
વડોદરા: લોકસભા ચૂંટણી જાહેર થઇ ગયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, એવામાં આજે ગુજરાત ભાજપમાં હાઈ વોલ્ટેજ પોલિટીકલ દરમાં જોવા મળ્યો હતો. સાવલી વિધાનસભા બેઠક પરથી ભાજપના વિધાનસભ્ય કેતન ઈનામદારે ગત મોડી રાત્રે રાજીનામુ આપી દીધું હતું.…
- મનોરંજન
લાખ કે કરોડમાં નહીં, પણ ઝીરો બજેટમાં બની હતી આ ફિલ્મ, જાણી લો?
મુંબઈ: એક ફિલ્મ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ અને સેંકડો લોકોની મહેનત લાગે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ શું ફિલ્મ સફળ થશે કે નહીં અને તેને બનાવવામાં લાગેલા ખર્ચ જેટલી પણ કમાણી ફિલ્મ કરશે કે નહીં તેવા અનેક પ્રશ્નો નિર્માણ…