- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારોની ત્રીજી યાદી, આ દિગ્ગજોનું પત્તુ કપાશે, કોનું નામ છે ચર્ચામાં?
લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ તે સાથે જ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. ભાજપે પણ ઉત્તરપ્રદેશની 25 સીટો માટે ઉમેદવારોની પંસદગી માટેની કવાયત શરૂ કરી દીધી છે. ભાજપ આ વખતે અનેક મોટા નેતાઓનું પત્તુ કાપી શકે છે, ભાજપની…
- આમચી મુંબઈ
શંકાશીલ પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહ જર્જરિત મકાનમાં દાટ્યો
થાણે: શંકાશીલ પતિએ ગળું દબાવી પત્નીની કથિત હત્યા કર્યા બાદ મૃતદેહને ભિવંડીના જર્જરિત મકાનમાં દાટી દીધો હોવાની ઘટના સામે આવી હતી. આરોપીની કબૂલાત પછી મહિલાનો કોહવાયેલો મૃતદેહ જમીનમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.ગણેશપુરી પોલીસ સ્ટેશનના…
- નેશનલ
રશિયામાં ભારતના નવા રાજદૂતની નિમણૂક કરાઈ, ટૂંક સમયમાં કાર્યભાર સંભાળશે
નવી દિલ્હીઃ મ્યાનમારના રાજદૂત અને 1992 બેચના આઈએફએસ અધિકારી વિનય કુમારને રશિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્તિ કરી છે. આ અંગે વિદેશ મંત્રાલયે જાણકારી આપતા કહ્યું હતું કે તેઓ જલ્દી જ કાર્યભાળ સંભાળી લેશે. રશિયા ભારત માટે એક લાંબા ગાળાનું…
- સ્પોર્ટસ
આઇપીએલના ઈજાગ્રસ્ત ખેલાડીઓની સૅલરી વિશે શું નિયમ છે?
ચેન્નઈ: 2008માં (16 વર્ષ પહેલાં) શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી સીઝન શરૂ થવાને માંડ બે દિવસ બાકી છે ત્યારે ઘણી ટીમોને જેમાં ખાસ કરીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને એક પછી એક ખેલાડીની ઈજાના બૅડ ન્યૂઝ મળી…
- આપણું ગુજરાત
અમદાવાદ-મુંબઈ વચ્ચે ક્યારે દોડશે બુલેટ ટ્રેન? રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો આ જવાબ
દેશમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, જો કે આ મુદ્દે હવે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો જવાબ સામે આવ્યો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો હતો કે દેશની પહેલી બુલેટ ટ્રેન ક્યારે…
- નેશનલ
નૌકાદળના ‘ઓપરેશન’ને બલ્ગેરિયન રાષ્ટ્રપતિએ બિરદાવ્યું, PM Modiએ પણ કહ્યું…
નવી દિલ્હીઃ હિંદ મહાસાગરમાં ચાંચિયાઓની વધી રહેલી કનડગતને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળ ખડેપગે રહ્યું છે, જેમાં તાજેતરમાં ઈન્ડિયન નેવીએ સાત બલ્ગેરિયન નાગરિકોને બચાવ્યા હતા, જ્યારે તેમને ટૂંક સમયમાં ઘરે પણ મોકલવાના અહેવાલ છે. ભારતીય નૌકાદળની બહાદુરીને બલ્ગેરિયન રાષ્ટ્રપતિએ બિરદાવી હતી.ભારતીય…
- મહારાષ્ટ્ર
ડોંબિવલીવાસીઓને મળશે નવો ફૂટઓવર બ્રિજ, પણ
મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત અને ગીચ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાની યોજના ઘડી કાઢવામાં આવી છે, જેમાં ડોંબિવલીમાં નવો ફૂટઓવર બ્રિજ તૈયાર કરવામાં આવશે. આમ છતાં નવો ફૂટઓવર બ્રિજ તૈયાર કરવામાં છએક મહિનાનો સમય પસાર થઈ શકે છે, એમ રેલવેના…
- મનોરંજન
અલ્વિશ યાદવને 14 દિવસની કસ્ટડીઃ માતાપિતાએ કર્યાં મોટા દાવા
નવી દિલ્હી: પ્રખ્યાત યુટ્યૂબર અને ‘બિગ બૉસ ઓટીટી-2’ વિજેતા એલ્વિશ યાદવની રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપસર પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ એલ્વિશ યાદવને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. એલ્વિશની ધરપકડ બાદ હવે તેના માતા-પિતાએ…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ મુંબઈના ઉપનગરમાં મતદારોની સંખ્યામાં વધારો પણ
મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પછી દેશના મતવિસ્તારોની ગણતરી સાથે નવા મતદારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં આર્થિક પાટનગર મુંબઈમાં પણ નવા મતદારોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ અપેક્ષા પ્રમાણે નથી.મુંબઈના ઉપનગરોમાં મતદારાઓની સંખ્યા ફક્ત 55,000 સુધી વધી…