- નેશનલ
આજે મીણબત્તી, ટોર્ચ હાથવગી રાખજો, કારણ કે…
મુંબઈ: હેડિંગ વાંચીને ગુંચવાઈ ગયા ને? કે આખરે અમે આવું કેમ કહી રહ્યા છીએ? ચાલો તમારી આ મુંઝવણનો ઉકેલ લાવી દઈએ અને તમને જણાવીએ આ પાછળનું કારણ…વાત જાણે એમ છે કે દુનિયાભરમાં 23મી માર્ચ 2024ના એટલે કે આજે રાતના 8.30થી…
- આમચી મુંબઈ
આવતીકાલે Holi Celebration માટે બહાર નીકળવાના છો??? જો જો રેલવે રંગમાં ભંગ ન પાડે…
મુંબઈ: રંગોનો તહેવાર હોળી દરમિયાન પણ મુંબઈગરાને ટ્રેનોના ધાંધિયામાંથી છૂટકારો મળે એમ નથી, કારણ કે મધ્ય રેલવે દ્વારા દર રવિવારની જેમ જ આવતીકાલે એટલે કે 24મી માર્ચના દિવસે પણ મધ્ય અને હાર્બર લાઈન પર મેગા બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી…
- નેશનલ
કે. કવિતાને સુપ્રીમમાંથી ન મળી રાહત, જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાનું કહ્યું
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરાયેલા BRSના નેતા કે. કવિતાને શુક્રવારે કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. કે. કવિતાએ પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની વિશેષ…
- સ્પોર્ટસ
કોહલીની ઐતિહાસિક 12,000 રનની સિદ્ધિ બાદ અનુજ-કાર્તિકની ફટકાબાજી
ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનનો એક તરફ ઓપનિંગમાં બૉલીવૂડના સિતારાઓ દ્વારા દબદબાભેર આરંભ થયો ત્યાર બાદ પ્રથમ મૅચમાં વિરાટ કોહલીએ એક અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી અને ત્યાર પછી ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સામે બેન્ગલૂરુની ટીમે ધબડકા બાદ બૅટિંગમાં ઘણા ધમાકા કર્યા હતા.…
- ટોપ ન્યૂઝ
લોકસભા સંગ્રામઃ ભ્રષ્ટાચાર મુદ્દે જેલમાં બંધ છે અનેક દિગ્ગજ નેતા, કઈ રીતે લડશે આરપારની લડાઈ?
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવારે મોડી રાત્રે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સહિત તમામ વિરોધ પક્ષોએ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. વિપક્ષી દળોનું કહેવું…
- મનોરંજન
જામીન મળ્યા પછી હજુ એલ્વિશ યાદવની મુશ્કેલી ટળી નથી, જાણો કેમ?
ગુરુગ્રામઃ રેવ પાર્ટીમાં સાપોનું ઝેર પૂરું પાડવાના આરોપમાં બિગ બોસ ઓટીટી 2ના વિજેતા અને યૂ-ટ્યુબર એલ્વિશ યાદવને જામીન આપી દેવામાં આવી છે. આ સાથે જ તેના બંન્ને સાથીદાર ઈશ્વર અને વિનયને પણ શુક્રવારે જામીન મળી ગઈ છે. વરિષ્ઠ વકીલ ઉમેશ…
- નેશનલ
CBSEની 20 સ્કૂલો સામે કડક કાર્યવાહી, 17 શાળાની માન્યતા રદ જ્યારે 3ને ડાઉનગ્રેડ કરી
નવી દિલ્હી: શિક્ષણના નામે લૂંટનો ધંધો ચલાવી રહેલી દેશભરની 20 શાળાઓ સામે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ કડક કાર્યવાહી કરી છે. CBSEએ નિયમોની અવગણના કરીને ચાલતી આવી 20 શાળાઓની માન્યતા રદ કરી હતી. એવી પણ ત્રણ શાળાઓ છે જેમની…
- નેશનલ
લીકર કેસઃ રિમાન્ડ મળ્યા પછી અરવિંદ કેજરીવાલે શું આપી પહેલી પ્રતિક્રિયા?
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સુપ્રીમ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયા કરે છે. ગઈકાલે ધરપકડ કરવામાં આવ્યા પછી આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા પછી કોર્ટે 28મી માર્ચ સુધીના રિમાન્ડ માન્ય કર્યા હતા.રિમાન્ડ મળ્યા પછી કેજરીવાલે કહ્યું…
- આમચી મુંબઈ
ગોવિંદા ફરી લડશે લોકસભાની ચૂંટણી? શિંદે સાથેની મુલાકાતથી અટકળોનું બજાર ગરમાયું
મુંબઈ: જાણીતા અભિનેતા ગોવિંદા રાજકારણમાં તેની બીજી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. ૨૦૦૪માં કોંગ્રેસની ટિકિટ પર સાંસદ બનેલા ગોવિંદા બીજી સીઝનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.મહાગઠબંધનમાં ઉત્તર પશ્ચિમ બેઠક…
- આમચી મુંબઈ
મહાયુતીમાં મનસેની એન્ટ્રીની સાઈડ-ઈફેક્ટ, હોળીની ઉજવણીમાં ભાજપના ગુજરાતી-મારવાડી કાર્યકર્તાઓને પડી રહી છે તકલીફ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની આગામી મહિને થનારી ચૂંટણીમાં મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતીમાં રાજ ઠાકરેના પક્ષ મનસેને સામેલ કરવાનો વિચાર ચાલી રહ્યો છે અને તેમનો પ્રવેશ લગભગ નિશ્ર્ચિત માનવામાં આવે છે ત્યારે મુંબઈમાં ભાજપને મનસેની એન્ટ્રીની સાઈડ ઈફેક્ટનો સામનો કરવો પડી રહ્યો…