- નેશનલ
ઈન્કમ ટેક્સ વિભાગને રાહુલ ગાંધીની ચીમકીઃ ‘લોકશાહીનું વસ્ત્રાહરણ’ કરનારા સામે પગલાં લેવાશે’
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે (29 માર્ચ) કોંગ્રેસને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરાયેલી નોટિસ મુદ્દે આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે તેમના સત્તાવાર X હેન્ડલથી એક પોસ્ટમાં લખ્યું હતું કે “જ્યારે સરકાર બદલાશે, ત્યારે…
- નેશનલ
કેજરીવાલના ફોનમાંથી ચૂંટણીની રણનીતિ જાણવાની ઈડીની છે મુરાદઃ ‘આપ’ના નેતાનો દાવો
નવી દિલ્હીઃ ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ભાજપના રાજકીય હથિયાર તરીકે કામ કરી રહ્યું છે અને તે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ફોનના માધ્યમથી આપની લોકસભા ચૂંટણીની રણનીતિની વિગતો મેળવવા માંગે છે, એમ આપ (આમ આદમી પાર્ટી)ના વરિષ્ઠ નેતા આતિશીએ દાવો કર્યો…
- મનોરંજન
લગ્ન કર્યા વિના પણ ફિલ્મી દુનિયામાં તબુનો છે દબદબો, જાણો કઈ રીતે?
મુંબઈ: ફિલ્મોમાં પોતાના અભિનય અને અદાને કારણે પ્રખ્યાત બનેલી અભિનેત્રી તબુ તેની નવી ફિલ્મ ‘ક્રૂ’ને લઈને આજ કાલ ફરી લાઇમલાઇટમાં આવી છે. બૉલીવૂડમાં એન્ટ્રી કરતાં જ ફિલ્મોમાંથી તબુએ ટૂંકા સમયમાં પ્રસિદ્ધિ મેળવી હતી. બાવન વર્ષની તબુએ તેના સફળ ફિલ્મ કરિયરની…
- નેશનલ
માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીની ગુનાખોરીની રિયલ સ્ટોરી વાંચો?
માફિયામાંથી રાજકારણી બનેલા મુખ્તાર અન્સારીનું ગુરુવારે રાત્રે બાંદા મેડિકલ કોલેજમાં કાર્ડિયાક એરેસ્ટથી હોસ્પિટલમાં મોત થયું છે. જોકે, તેના પરિવારજનોનું કહેવું છે કે તેને સ્લો પોઇઝન આપીને દાવો કરવામાં આવે છે, જ્યારે તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એક ગેંગસ્ટરથી લઈને…
- મનોરંજન
60 વર્ષનો સાથ છૂટી ગયો… દિગ્ગજ અભિનેત્રી Shubha Khoteના પતિનું નિધન…
દિગ્ગજ અભિનેત્રી શુભા ખોટે પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે તેમના પતિ દિનેશ બલસાવરનું નિધન થયું છે. ઉંમર સંબંધિત બીમારીને કારણે દિનેશ બલસાવરનું નિધન થયું છે અને આ સાથે જ શુભા ખોટે સાથેનો તેમનો 60 વર્ષનો સાથ છૂટી…
- નેશનલ
31 માર્ચે દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધનની ભવ્ય રેલી: ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે પણ હાજરી આપશે
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વિપક્ષી નેતાઓ સામે તપાસ એજન્સીઓના દુરુપયોગના વિરોધમાં વિરોધ પક્ષોનું I.N.D.I.A. ગઠબંધન 31 માર્ચે દિલ્હીમાં એક મેગા રેલી દ્વારા શક્તિ પ્રદર્શન કરશે. આમ આદમી પાર્ટી મહારેલીની તૈયારીમાં વ્યસ્ત છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી 2024: એનડીએમાં જોડાવાનો ફાયદો, પ્રફુલ્લ પટેલ સામેની સીબીઆઈ તપાસ બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સીબીઆઈ દ્વારા એર ઈન્ડિયાના વિમાન લીઝ પર આપવાના કેસમાં કથિત ગેરરીતિઓના કેસમાં સીબીઆઈ દ્વારા કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભૂતપૂર્વ કેન્દ્રીય નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન પ્રફુલ્લ પટેલ સહિત અન્ય લોકોના નામ આવ્યા હતા. ભ્રષ્ટાચારના…
- મનોરંજન
બોલો, એ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં રાજ કુમારે સલમાનની બેઈજ્જતી કરી નાખી હતી…
મુંબઈ: બૉલીવુડના ‘ભાઇજાન’ અભિનેતા સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કંટ્રોલ કરે છે એવું કહેવામાં આવે છે અને તેમની સાથે સારા સંબંધો હોવા એટલે તમને ફિલ્મોની ઓફર મળે છે એવા અનેક આરોપ પણ કરવામાં આવતા હોય છે. પરંતુ એક જમાનાના આ સુપરસ્ટારની…
- નેશનલ
મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતા પાર્ટીને રામરામ કરી શકે અને…
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (LokSabha Elections 2024)ને લઈ મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ (Maharashtra NDA Seat Sharing) માટે લગભગ તમામ પક્ષની સહમતી આવી ગઈ છે. મહારાષ્ટ્ર ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને 28, એકનાથ શિંદેની શિવસેનાને 14 અને અજિત પવારની એનસીપીને પાંચ તેમજ એક…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
છોટાઉદેપુર બેઠક પર રાઠવા VS રાઠવાનો જંગ, કોણ બનશે વિજેતા ભાજપના જશુભાઈ કે કોંગ્રેસના સુખરામ?
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. ગુજરાતમાં પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, કોંગ્રેસે બે સીટોને બાદ કરતા તમામ સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ વખતે ભાજપ માટે મોટી ચિંતાનો વિષય…